અંક સાપ્તાહિક રાશિફળ : 12 મે થી 18 મે 2024

Author: Sanghani Jasmin | Updated Mon, 26 Feb 2024 06:02 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 12 મે થી 18 મે, 2024: મે મહિનાનું આ અઠવાડિયું અલગ-અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધારે અંક સાપ્તાહિક રાશિફળ 12 મે થી 18 મે,2024 માટે સટીક રાશિફળ આપેલું છે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 સુધી નો હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મુલાંક,1+1,એટલેકે 2 થશે.આ રીતે તમારો મુલાંક જાણીને તમારું રઃઇફાદ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (12 મે થી 18 મે, 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બને છે.તમારી જન્મ તારીખ ના આધારેજ તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો મુલાંક પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલી જાણીએ કે મુલાંક મુજબ 12 મે થી 18 મે,2024 સુધીનો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોને પોતાના પરિવારમાં નવા અસાઈન્મેન્ટ અને અવસર મળવાની સંભાવના છે.આ સમયે તમારી નિર્ણય લેવાની આવડત સારી રહેશે અને આના કારણે તમે બહુ આસાનીથી તમારા ઉદ્દેશો ની પુર્તિ કરી શકશો.આ અઠવાડિયે તમારી અંદર પ્રશાસનિક કૌશલ વિકસિત થશે જેનાથી તમે તમારા કામ ને બહુ આસાનીથી પુરા કરી શકશો.આ અઠવાડિયે તમે તમારો કોઈ ખાસ ગુણ લોકોની સામે લઈને આવી શકો છો.તમે સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરશો અને તમારા આજ સિદ્ધાંત ને તમે તમારા કામમાં વેવસ્થિત રીતે લાગુ કરવાની યોજના કરશો.સામાન્ય રીતે આ મુલાંક ના લોકો પોતાની સફળતા માટે પોતાના નસીબ ઉપર ભરોસો કરે છે.આ અઠવાડિયે તમારે વધારે યાત્રા કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.તમે તમારા પાર્ટનર સાથે પસાર કરેલા સમય નો આનંદ લેશો અને તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ વધશે.આનાથી તમારી બંને વચ્ચે ના સબંધ મજબુત થશે.તમારા મનમાં તમારા પાર્ટનર માટે વધારે રોમાન્સ અને પ્યાર ની ભાવનાઓ વિક્સિત થશે અને આના કારણે તમારી બંને ની વચ્ચે આપસી સમજણ પણ વધશે.તમે બંને બહાર ફરવા પણ જઈ શકો છો આનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.બહાર ફરવા દરમિયાન તમે તમારા પાર્ટનર સાથે કોઈ મહત્વપુર્ણ વાતચીત કરી શકો છો.તમે તમારા પાર્ટનર પ્રત્ય ઉદાર સ્વભાવ રાખશો અને તમારા વિચાર માં પણ એની ઝલક જોવા મળશે.

શિક્ષણ : અભ્યાસ ના વિષય માં તમે તમારા લક્ષ્ય ને મેળવા માં સફળ થસો.તમે તમારા માટે ઉચ્ચ માનક સ્થાપિત કરશો અને એને મેળવા માં સક્ષમ હશો.તમે મેનેજમેન્ટ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયોમાં સારું પ્રદર્શન કરશો. આ અઠવાડિયે તમે ઉચ્ચ ગુણ મેળવી શકશો અને તમારા સાથી વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકશો.આ સમયે તમારી અંદર કોઈ અનોખો કૌશલ વિકસિત થવાની સંભાવના છે અને આ તમારી સમજણ થી પરે હોય શકે છે.આનો તમારા અભ્યાસ ઉપર ગહેરો પ્રભાવ પડશે.આ સમયે વિદ્યાર્થી નું જ્ઞાન અને વિચારધારા બંને ઉત્તમતા રહેશે.જો તમે ડૉક્ટર નો અભ્યાસ કરવા માટે વિચાર કરી રહ્યાં છો,તો આ સમય તમારા માટે ઉત્તમ સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારા કાર્યસ્થળની સ્થિતિ અનુકૂળ રહેશે. વ્યાપારીઓ પાસેથી સારો નફો થવાની અપેક્ષા છે અને તમે તમારા હરીફોને પાછળ છોડીને આગળ વધી શકશો. નવો વેપાર સોદો અથવા ભાગીદારી તમારા માટે નફાના નવા દરવાજા ખોલી શકે છે. તમારી અને તમારા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વિશ્વાસ વધશે. આ સમયે, તમે નવી ભાગીદારીમાં કોઈ કામ અથવા સોદો પણ શરૂ કરી શકો છો. તમે તમારા વ્યવસાય માટે નવી વ્યૂહરચના વિકસાવશો અને તેનાથી તમારા વ્યવસાયની ગુણવત્તામાં વધારો થશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની તકો છે. જો તમે પ્રોત્સાહન મેળવવાની રાહ જોઈ રહ્યા છો, તો તમને તે પણ આ અઠવાડિયે મળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધશે જેનાથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળશે.સ્વસ્થ રહેવા માટે તમે યોગ અને બીજી એક્ટિવિટી ની મદદ લઇ શકો છો.તમારા દ્રઢ સંકલ્પ ના કારણે આ સમયે તમે ઉત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો પોતાના ખાસ કૌશલ નું પ્રદશન કરી શકે છે જેનાથી આ લોકોની ક્ષમતા માં વધારો થશે.મહત્વપુર્ણ નિર્ણય લેવાના મામલામાં આ લોકો ખુલા વિચાર વાળા રહે છે.તમે તમારી અધિયાત્મિક્તા પ્રવૃત્તિ ની મદદ થી સફળતા મેળવશો.આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકોની માનસિક સ્થિતિ સકારાત્મક રેહવાની છે.આનાથી એમનું મગજ શાંત રહેશે અને આ લોકો પોતાના જીવનના મહત્વપુર્ણ નિર્ણય લઇ શકશે.ક્યારેક-ક્યારેક તમને મુખ્ય નિર્ણય લેવામાં દિક્કત થઇ શકે છે.પરંતુ,પ્રાર્થના અને ધ્યાન વગેરે થી તમારા મન ની ઉલઝન પુરી થઇ શકે છે.

પ્રેમ જીવન :આ સમયે તમારું મન પ્યારથી ભરેલું રહેશે.આનાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચે નો સબંધ મધુર રહેશે.તમારી બંને ની વચ્ચે સારી વાતચીત રહેશે.આ અઠવાડિયે તમે તમારા અપ્રતનેર સાથે બહાર ફરવા જઈ શકો છો.તમે તમારા જીવનસાથી સાથે પ્યાર ની મિસાલ કાયમ કરી શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં ઉચ્ચ માનક સ્થાપિત કરશોલોજિસ્ટિક્સ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિકસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા પરિણામ મળવાની સંભાવના છે.આ સમયે તમને પ્રતિયોગી પરીક્ષા પણ સહેલી લાગશે.તમે તમારા સાથી વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ હસો અને સારા નંબર મેળવશો.તમે શિક્ષણ માં સામાન્ય માનક સ્થાપિત કરશો અને આને તમારો લક્ષ્ય નિર્ધારિત કરી શકો છો.

વ્યાવસાયિક જીવન:એવા સંકેતો છે કે નોકરી કરતા લોકોને આ સમયે નોકરીની ખૂબ સારી તકો મળશે અને આ તકો મળ્યા પછી તમે સંતોષ અનુભવશો. તમારા કામ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાથી તમે તમારા કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા સાબિત કરી શકશો અને તમારા કાર્યને ઓળખ મળશે. તમારી મહેનતને કારણે તમને નોકરીમાં પ્રમોશન મળવાની પણ સંભાવના છે. તે જ સમયે, વ્યાપારીઓ માટે પણ સારો નફો થવાની સંભાવના છે. તમે નવા વ્યવસાયિક સંપર્કો પણ બનાવી શકો છો. આ અઠવાડિયે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં વધુ મુસાફરી કરવી પડી શકે છે અને તમને આ મુસાફરીઓથી વધુ નફો થવાની અપેક્ષા છે.

આરોગ્ય : આ સમયે તમે ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો અને તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેવાનું છે.તમારી અંદર જોશ ભરેલો રહેશે અને તમે પ્રરિત અને સ્થિર મહેસુસ કરશો.આનાથી તમારા સાહસ માં પણ વધારો થશે અને તમને આગળ માર્ગદર્શન મળશે.

ઉપાય : ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે તમે સોમવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકોમાં મહત્વપુર્ણ નિર્ણય લેવામાં સાહસ વધશે.પોતાના હિતો ને બંધાવા દેવા માટે આ સમય સારો છે.તમને તમારા સાહસ ને વધારવાના ઘણા મોકા મળશે.તમારે આ અઠવાડિયે અધીયાત્મ સાથે જોડાયેલા કામો માટે ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ સમયે નિવેશ કરવાથી પણ તમને સારું રિટર્ન મળવાની સંભાવના છે.આના સિવાય આ દરમિયાન તમારે લાંબી દુરીની યાત્રા પર જવું પડી શકે છે અને તમારી યાત્રા ના ઉદેશ નો પુર્તિ થવાની પ્રબળ સંભાવના છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમે તમારા અપ્રતનેર સાથે રોમેન્ટિક મુળ માં રેહશો.તમારા અને તમારા જીવનસાથી નો સબંધ મજબુત થશે.ત્યાં કોઈ શુભ કાર્યક્રમ ના કારણે તમારા ઘરમાં મેહમાન પણ આવી શકે છે.તમારા પાર્ટનર સાથે તમારા સબંધ ને સારા કરવા માટે તમારે એમની સાથે થોડા નરમ સ્વભાવ થી વાત કરવી પડશે.તમારી અને તમારા જીવનસાથી વચ્ચે પ્યાર બરકરાર રહેવાના કારણે તમે સંતુષ્ટ મહેસુસ કરશો.

શિક્ષણ :આ સમયે તમને શિક્ષણ માં સારા પરિણામ મળવાના સંકેત છે.મેનેજમેન્ટ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો તમારા માટે સારા સાબિત થશે.તમને કોઈ વર્કશોપ ઉપર જવાનો મોકો પણ મળી શકે છે.આ અઠવાડિયે અભ્યાસમાં પોતાની યોગ્યતા સાબિત કરવા માટે તમે કોઈ બીજી વસ્તુથી વધારે પોતના પ્રયાસ ઉપર ભરોસો કરશો.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કાર્યમાં કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે. નોકરી કરતા લોકોને પણ નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે. આ સાથે તમારા કામની પણ ઓળખ થશે. એવા સંકેતો પણ છે કે તમને નોકરીની નવી તકો મળશે અને આ તકો મળ્યા પછી તમે ખૂબ જ સંતોષ અનુભવશો. તમને નોકરીની નવી તકો માટે વિદેશ જવાની તક પણ મળી શકે છે અને આ તક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વ્યાપારીઓને આ સમયે સારો સોદો મળી શકે છે જે તેમને મોટો નફો મેળવવાની તક આપશે. તમારા માટે પ્રમોશનની પણ શક્યતાઓ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારા સાહસ માં વૃદ્ધિ હોવાના કારણે તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો.આ સાહસ અને ઉત્સાહ નો સકારાત્મક પ્રભાવ તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમારી ઇમ્યુનીટી પણ બહુ સારી રેહવાની છે અને આના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેવાનું છે.તમારો આત્મવિશ્વાસ વધવાના કારણે આ બધુજ મુમકીન થઇ શકશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકો આ અઠવાડિયે પોતાની ખાસિયત અને ખાસ ગુણો ને દેખાડવામાં સક્ષમ થશે.આનાથી તમને ઉચ્ચ લાભ મળવાની પુર્તિ થશે.અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરવા માટે આ સાનુકૂળ સમય છે.સામાન્ય રીતે આ મુલાંક ના લોકો બહુ જુંનુની હોય છે અને આ લોકો પોતાના જુનુન ને દેખાડવા માટે ઉત્સુક રહે છે.આ લોકોને યાત્રા કરવી પસંદ હોય છે અને આ લોકો હંમેશા લાંબી દુરીની યાત્રા ઉપર જતા રહે છે.

પ્રેમ જીવન : તમારા પ્રેમ અને રોમાન્સ માં આકર્ષણ વધશે.આના કારણે તમારા અને પાર્ટનર નો સબંધ મજબુત થશે અને તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો.પોતાના સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમે જે અનોખો સ્વભાવ અપનાવ્યો છે,એનાથી તમારા જીવનસાથી ને પ્રસન્નતા મહેસુસ થશે.તમારું સેન્સ ઓફ હ્યુમર સારું રહેશે અને તમે તમારા આ સ્વભાવ થી તમારા પાર્ટનર ની નજીક જશો અને એમનું દિલ જીતવામાં સક્ષમ હસો.

શિક્ષણ : તમે ગ્રાફિક ડિઝાઇનિંગ અને વેબ ડેવલપમેન્ટ વગેરે જેવા વ્યવસાયિક વિષયોમાં વિષેસતા મેળવશો.તમારી અંદર કંઈક અદ્વિત્ય કે અનોખી કૌશલ વિકસિત થઇ શકે છે અને આના કારણે તમે તમારા જીવનમાં કંઈક શાનદાર વસ્તુઓ મેળવશો.તમને આ અઠવાડિયે અભ્યાસમાં સ્કોલરશીપ મળવાની પણ સંભાવના છે અને આનાથી તમને બહુ સંતુષ્ટિ મળશે.

વ્યાવસાયિક જીવન: તમને તમારા કામના સંબંધમાં વધારાના પ્રોત્સાહનોના રૂપમાં ઘણી સારી તકો મળી શકે છે. આ પ્રાપ્ત કર્યા પછી તમે ખૂબ જ સંતોષ અનુભવશો. તે જ સમયે, વ્યાપારીઓ આ સમયે નવું કામ શરૂ કરી શકે છે. આ રીતે તમે તમારી જાતને નવા વ્યવસાય ક્ષેત્ર માટે તૈયાર કરશો. આ અઠવાડિયે તમને કોઈ નવો વિશેષ પ્રોજેક્ટ પણ મળી શકે છે જે તમારી પ્રગતિને વેગ આપશે.

આરોગ્ય :ઉર્જા વધવાના કારણે તમે આ સમયે પુરી રીતે સ્વસ્થ મહેસુસ કરશો અને આનાથી તમારા આકર્ષણ માં પણ વધારો થશે.તમને ક્યારેક-ક્યારેક એલર્જીના કારણે ચામડીને લગતી સમસ્યા થવાની પણ આશંકા છે પરંતુ આ એલર્જીના કારણે તમને કોઈ વધારે પરેશાની નહિ થાય.તમને તળેલી વસ્તુઓ નહિ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ સમયે તમે પોતાના વિકાસ માટે પ્રગતિ કરશો.તમારી સંગીત અને હરવા-ફરવા માં રુચિ વધી શકે છે.આના સિવાય તમારી રમત-ગમત માં પણ દિલચસ્પી વધવાના સંકેત છે અને તમે રમત સાથે જોડાયેલી કોઈ એક્ટિવિટી માં ભાગ લઇ શકો છો.શેર માર્કેટ અને ટ્રેડિંગ જેવા વિષયમાં વિષેસતા મેળવા અને વિકાસ કરવાથી તમને શાનદાર પરિણામ મળશે.તમે તમારા બધાજ કામમાં તર્ક શોધવાનો પ્રયાસ કરશો.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારો અને તમારા પાર્ટનર નો સબંધ મજબુત થશે.તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સબંધ માં આકર્ષણ વધશે.આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ માં નૈતિક મુલ્યો ને સ્થાપિત કરશો.

શિક્ષણ : અભ્યાસમાં આ અઠવાડિયે તમે બહુ સારું પ્રદશન કરશો.આનાથી તમે ઉન્નતિ કરવા અને ઉચ્ચ અંક મેળવા સક્ષમ હસો.જો તમે આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ રહ્યા છો,તો એમાં તમારા માટે સારા નંબર મેળવા માટેનો યોગ બનેલો છે.જો તમે ફાઇનાન્સ,એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટ જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યા છો,તો આમાં તમને સારા પરિણામ મળશે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને તમારી નોકરીમાં સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે. તમારી મહેનતને હવે કાર્યસ્થળમાં ઓળખ મળી શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓ માટે પણ વધુ નફો થવાની સંભાવના છે. તમે નવો ધંધો શરૂ કરો તેવી પણ શક્યતા છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપી શકશો।

આરોગ્ય : તમને સ્કિન સબંધિત કોઈ સમસ્યા ના કારણે અસહજ મહેસુસ થઇ શકે છે.આના સિવાય તમને નસો સાથે સબંધિત સમસ્યા થવાની પણ આશંકા છે અને આના કારણે તમારા ફિટનેસ અને ખુશીઓ ઓછી થઇ શકે છે.તમને આ સમયે પાચન સબંધી સમસ્યા થવાનો ખતરો પણ છે એટલા માટે પોતાની ડાયટ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ ‘મંત્ર નો જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોને યાત્રા માં સારા પરિણામ મળવાના આસાર છે.એની સાથે તમને બહુ પૈસા કમાવા નો મોકો પણ મળશે.તમારી આવક માં તો વધારો થશેજ એની સાથે તમે પૈસા બચાવામાં પણ સફળ થઇ શકશો.આ અઠવાડિયે તમારી અંદર કોઈ એવા ખાસ સ્કિલ્સ વિક્સિત થઇ શકે છે જેનાથી તમારી અહેમિયત વધી જશે.જો તમે સંગીત શીખવાનો શોખ રાખો છો,તો આ કામ ને ચાલુ કરવા માટે આ અનુકુળ સમય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે બહુ સંતુષ્ટ મહેસુસ કરશો.તમે તમારા સબંધ માં આકર્ષણ ને વધારવામાં સક્ષમ હસો.એકબીજા ને જાણવા અને સમજવા માટે આ સમય એકદમ અનુકુળ છે.તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો અને તમે આ સમય નો ભરપુર આનંદ ઉઠાવશો.તમને તમારા જીવનસાથી પાસેથી ખુબ પ્યાર મળશે અને આને મેળવીને તમે પ્રસન્નતા મહેસુસ કરશો.

શિક્ષણ : તમે શિક્ષણ માં થોડા વિભાગ જેમકે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને એકાઉન્ટિંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરશે.તમે શિક્ષણ માં પોતાના માટે ખાસ જગ્યા બનાવા અને પોતાના સાથી વિદ્યાર્થી ને કદીંટાક્કર આપવામાં એક સારા ઉદાહરણ તરીકે રજુ કરવામાં સક્ષમ હસો.તમને આ અઠવાડિયે વિદેશ માં જઈને અભ્યાસ કરવાનો મોકો પણ મળી શકે છે અને તમે વિદેશ માં વિષેસતા મેળવશો.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમે તમારા કામમાં ખૂબ વ્યસ્ત રહેશો અને તમને તેના સારા પરિણામો મળવાની પણ સંભાવના છે. વ્યાપારીઓ માટે તેમના વ્યવસાયને વિસ્તારવા માટે આ સારો સમય છે. તમને ભાગીદારીમાં નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળી શકે છે. આ રીતે, તમારે તમારા વ્યવસાયના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર જવું પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને તમે ફિટ મહેસુસ કરશો.તમને આ સમયે કોઈ મામુલી આરોગ્ય સમસ્યા પણ પરેશાન નહિ કરે.ઉત્સાહિત મહેસુસ કરવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : દરરોજ 15 વાર ‘ઓમ હ્રીં શ્રીં લક્ષ્મી ભ્યો નમઃ' મંત્રનો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

અઠવાડિયે મુલાંક 7 વાળા લોકો પોતાની જાતે પ્રગતિ અને ભવિષ્ય ને લઈને સવાલ કરી શકે છે.તમને કોઈ નાના કામ કરવા કે પગલાં ભરતા પેહલા વિચારવું,યોજના બનાવી અને પછી એની ઉપર કામ કરવાની જરૂરત છે.આ સમયે તમારી અધિયાત્મિક કામમાં રુચિ વધી શકે છે અને આની મદદ થી તમે પોતાની ખાસિયત કે વિષેસતા ને પ્રદશિત કરવામાં સક્ષમ હશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યા ના કારણે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.આનાથી તમારા લગ્ન જીવન ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.જો તમે તમારા જીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માંગો છો,તો ચિંતા કરવાની જગ્યા એ પોતાના પાર્ટનર સાથે શાંતતિથી બેસવાનો પ્રયાસ કરો.

શિક્ષણ : ગુઢ વિજ્ઞાન અને જ્યોતિષ નો અભ્યાસ કરી રહ્યાં વિદ્યાર્થી માટે આ સમય સારો નથી.આ સમયે વિદ્યાર્થી ની યાદ રાખવાની આવડત સામાન્ય રહેશે અને આના કારણે તમે સારા નંબર લાવવા માં પણ પાછળ રહી શકો છો.જે વિદ્યાર્થી પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા છે,એમને એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે.આના કારણે તમે સારું પ્રદશન કરવા અને પોતાની કાબિલિયત ને સાબિત કરવા માટે પાછળ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન: કાર્યસ્થળમાં કંઇક મહાન સિદ્ધિ મેળવવા માટે આ સપ્તાહ તમારા માટે સરેરાશ સાબિત થશે. તમે નવું કૌશલ્ય શીખી શકો છો અને તમે તમારા કાર્યસ્થળ પર માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. વ્યાપારીઓ માટે નાણાકીય નુકસાનના સંકેતો છે, તેથી તેમને તેમના વ્યવસાય પર યોજના બનાવવા અને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જી ના કારણે ચામડી માં બળવું અને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમે સમય ઉપર ભોજન કરો.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 43 વાર ‘ઓમ ગણેશાય નમઃ’મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો નું ધૈર્ય છુટી શકે છે અને તમે બહુ પાછળ રહી શકો છો.યાત્રા કરતી વખતે તમારી કોઈ કિંમતી અને મોંઘી વસ્તુ ખોવાય શકે છે અને આના કારણે તમે ચિંતા માં મુકાઈ શકો છો.આ રીતની પરિસ્થિતિ થી બચવા માટે તમારે સાવધાન રેહવું અને વેવસ્થિત યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

પ્રેમ જીવન :તમારા પાર્ટનર કે પ્રેમી સાથે સારા સબંધ બનાવી રાખવા માટે તમારા મિત્રો પરેશાની ઉભી કરી શકે છે.આના કારણે તમારો અને જીવનસાથી વચ્ચે નો સબંધ કમજોર પડી શકે છે અને તમને તમારા પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવા માટે થોડી દિક્કત આવી શકે છે.મુશ્કેલીઓ માંથી નીકળ્યા પછીજ તમને કોઈ ખુશી મળશે અને આ સમયે તમારા માટે આ બધું આસાન નથી રહેવાનું.

શિક્ષણ :પ્રયાસ કરવા છતાં વિદ્યાર્થી અભ્યાસમાં પાછળ રહી શકે છે.પોતાની ગાડી ફરીથી પાટા ઉપર લાવવા માટે તમારે અને વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.તમે ધૈર્ય થી કામ કરો અને અભ્યાસમાં દ્રઢ નિશ્ચયી રહો.આનાથી તમને ઉચ્ચ અંક મેળવા માં મદદ મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને કામ પર તેમના પ્રયત્નો માટે જરૂરી પ્રશંસા મળી શકશે નહીં અને આ તમને ચિંતિત કરી શકે છે. આવી પરિસ્થિતિઓ તમારી સામે પણ આવી શકે છે જેમાં તમારા સાથીદારો તમારાથી આગળ નીકળી જાય અને તેમને એક નવું પદ અને નવી જવાબદારીઓ મળે. આ અઠવાડિયે તમારે તમારા કામ પૂર્ણ કરવામાં અવરોધો અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. સાથે જ કારોબારીઓ માટે આર્થિક નુકસાનની સ્થિતિ છે. આ સમયે તમને ધનલાભની બહુ ઓછી આશા છે.

આરોગ્ય : વધારે તણાવ લેવાના કારણે તમારા જોડા અને પગમાં દુખાવો થઇ શકે છે.તમારા અસંતુલિત ભોજન લેવાના કારણે આવું થઇ શકે છે.આના સિવાય ખોટા સમયે ભોજન કરવાથી તમને પાચન સબંધી સમસ્યા થવાની આશંકા પણ છે.સ્વસ્થ રહેવા અને કોઈપણ સમસ્યા થી બચવા માટે તમને સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ સમયે તમે પરિસ્થિતિ ને પોતાના પક્ષ માં કરવાની સ્થિતિ માં રેહશો.આ લોકો પોતાના જીવનમાં કંઈક જાદુ લઈને ચાલી રહ્યા છે.આ અઠવાડિયે તમે તમારા ઉદ્દેશો ને મેળવા માં સક્ષમ હસો.આ સમયે ટોંચ માં પોંહચવા માટે તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આ અઠવાડિયે તમે સકારાત્મક ઉર્જા થી ભરેલ રેહશો અને આના કારણે તમારી સોચ પણ સકારાત્મક થશે.તમારી અંદર સાહસ અને દ્રઢ સંકલ્પ જોવા મળશે,જેના પરિણામસ્વરૂપ તમે લાભકારી પરિણામ મેળવા માં સક્ષમ થશો.

પ્રેમ જીવન : તમે તમારા અપ્રતનેર સાથે આ સમયે સિદ્ધાંતિક સ્વભાવ અપનાવશો અને ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.આનાથી તમારી અને તમારા જીવનસાથી સાથે આપસી સમજણ સારી રહેશે.તમે બંને બીજા માટે પ્યાર ની મિસાલ બની શકો છો.તમને તમારા પાર્ટનર સાથે બહાર ફરવા કે યાત્રા પર જવાનો મોકો મળી શકે છે અને આ યાત્રા દરમિયાન તમે બંને એકબીજા ના સબંધ ને સારા બનાવા અને આગળ વધવા માટે વાતચીત કરશો.

શિક્ષણ : આ અઠવાડિયે મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વગેરે વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુ સારું પ્રદર્શન કરવા માટે સંકલ્પબદ્ધ થશે.તમે જે પણ વાંચશો,એને બહુ જલ્દી શીખી લેશો અને પરીક્ષા માં શાનદાર પરિણામ લઈને આવશો.આ અઠવાડિયે તમે તમારા શોખ પ્રમાણે કોઈ પ્રોફેશનલ કોર્સ ને પણ પસંદ કરી શકો છો અને આમાં તમે પાસ પણ થશો.અભ્યાસમાં તમે સારી સ્થિતિ માં રેહશો અને શિક્ષણ માં ગુણવતા મેળવા માટે થોડા નૈતિક માનક સ્થાપિત કરશો.

વ્યાવસાયિક જીવન: તમે તમારા કાર્યસ્થળમાં શાનદાર પ્રદર્શન કરશો અને તમારા કામની ઓળખ પણ થશે. તમારા ઉપરી અધિકારીઓ પણ તમારા કામના વખાણ કરશે અને તેમની પ્રશંસા મળવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા કાર્યને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા માન્યતા મળવાથી તમે તમારી કુશળતામાં વધારો કરી શકશો અને કુશળતા પ્રાપ્ત કરી શકશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ માટે ઉચ્ચ નફો મેળવવાની તકો છે. આ રીતે તમે તમારા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તમારી પ્રતિષ્ઠા જાળવવામાં સફળ થશો.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ સમયે તમને કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.તમારો આત્મવિશ્વાસ વધશે જેનાથી તમને તમારા શરીર ને સ્વસ્થ અને મજબુત બનાવી રાખવા માટે પ્રોત્સાહન મળશે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ મંગળાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer