અંક સાપ્તાહિક રાશિફળ : 21 એપ્રિલ થી 27 એપ્રિલ 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 20 Feb 2024 02:45 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 21 એપ્રિલ થી 27 એપ્રિલ, 2024: એપ્રિલ મહિનાનું આ અઠવાડિયું અલગ-અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે. તમારા મુલાંક ના આધાર પર પોતાનું પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખ માં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિ હરણ જી એ મુલાંક ના આધારે અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 21 એપ્રિલ થી 27 એપ્રિલ માટે સટીક રાશિફળ આપ્યું છે.


ભવિષ્ય ને લગતી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ 11 તારીખે થયો છે,તો તમારો રૂટ નંબર 1+1,એટલેકે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (21 એપ્રિલ થી 27 એપ્રિલ, 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી છે.તમારી જન્મ તારીખના આધારે જ તમારો મુલાંક કે રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એના દ્વારા શાસિત અંકો નો અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીયે કે મુલાંક મુજબ 21 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વેવસ્થિત અને સામાન્ય હોય છે અને એના કારણે જીવનમાં સફળતા મેળવે છે.આ અઠવાડિયે તમારે વધારે યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને તમે કારકિર્દી ને લઈને બહુ વ્યસ્ત રહેવાના છો.તમારા માટે અધિયાત્મિક યાત્રાઓ નો યોગ પણ બની રહ્યો છે અને સારી વાત એ છે કે તમને આ યાત્રાઓ થી લાભ પણ થશે.તમે આ અઠવાડિયે જીવનના અલગ-અલગ પહેલુઓ માં પોતાની ખાસિયત નું પ્રદશન કરશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા તમારા પાર્ટનર સાથે મીઠા સબંધ રહેશે.તમારા અને જીવનસાથી વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરી શકશો ને આનાથી તમે પ્રસન્ન થશો.તમને આ સમયે જીવનસાથી સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને આ યાત્રા તમારા બંને માટે યાદગાર રહેશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ ના મામલા માં વેવસાયિક રીતે કોઈ સકારાત્મક પગલાં ભરશો.મેનેજમેન્ટ અને ફિજીક્સ જેવા વિષય તમારા માટે સારા સાબિત થશે અને આમાં તમારી રુચિ વધવાની પણ સંભાવના છે.આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવો પણ તમારા માટે લાભકારી સિદ્ધ થશે અને તમને ઉચ્ચ અંક મેળવા ના સારા મોકા મળશે.

વ્યાવસાયિક જીવન: તમે તમારા કાર્યસ્થળમાં ઉત્તમ પ્રદર્શન કરશો. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ સપ્તાહ ઉત્તમ સાબિત થશે. તમારા માટે પ્રમોશનની પણ શક્યતાઓ છે. વ્યાપારીઓને આઉટસોર્સ સોદાઓથી સારો નફો થવાની સંભાવના છે. તમે નવી ભાગીદારીમાં કામ પણ શરૂ કરી શકો છો અને આ પગલું તમારા માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ શાનદાર રહેવાનું છે.તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો.નિયમિત કસરત કરવાથી તમારું આરોગ્ય સારું રહેશે અને તમે ઉત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.

ઉપાય : સુર્ય દેવને પ્રસન્ન કરવા માટે રવિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકોને નિર્ણય લેતી વખતે કન્ફ્યુઝન મહેસુસ થવાના સંકેત છે.અને આ એમના વિકાસ ના રસ્તા માં બાધા બની શકે છે.તમારે આ અઠવાડિયા ને લઈને યોજના બનાવીને ચાલવાની અને આશાવાદી બની રેહવાની સલાહ આપવામાં આવે છે.તમને આ સમયે તમારા મિત્રો થી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમારે આના કારણે પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય તમારે આ સમયે લાંબી દૂરી ની યાત્રા પર જવાથી પણ બચવું જોઈએ કારણકે આ યાત્રા થી તમને કોઈ લાભ નહિ મળે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થવાની આશંકા છે.તમારે આ રીતની પરિસ્થિતિ થી બચવાની જરૂરત છે.આ સમયે પોતાના સબંધ માં રોમાન્સ બનાવી રાખવા માટે તમારે તમારા પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાની જરૂરત છે.તમારે તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળી શકે છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું ધ્યાન ભટકવાની આશંકા છે એટલા માટે એમને વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.તમે પુરી મેહનત સાથે અને વેવસાયિક થઈને અભ્યાસ કરશો.કેમેસ્ટ્રી અને કાનુન નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ઓ ને સારું પ્રદશન કરવામાં અડચણ નો સામનો કરવો પડી શકે છે.તમારે અભ્યાસ માં તાર્કિક બનવા અને પોતાના વિદ્યાર્થી ની વચ્ચે પોતાની જગ્યા બનાવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોથી પોતાના કામમાં થોડી ભૂલ થવાની સંભાવના છે અને આ વસ્તુ કાર્યસ્થળમાં તમારી વૃદ્ધિમાં અવરોધનું કામ કરી શકે છે. આ ભૂલોને કારણે તમે નોકરીની ઘણી નવી તકો ગુમાવી શકો છો. આને અવગણવા માટે, તમારે અન્ય કરતા વધુ સારી રીતે કામ કરવાની જરૂર છે અને કાર્યસ્થળમાં સારું ઉદાહરણ બેસાડવું પડશે. આનાથી તમે તમારા સહકર્મીઓથી આગળ નીકળી શકશો. વ્યાપારીઓ માટે નુકસાનની સ્થિતિ છે અને પ્રતિસ્પર્ધીઓનું દબાણ તમારું નુકસાન કરી શકે છે.

આરોગ્ય : તમારે આ સમયે તમારા શારીરિક આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરત છે કારણકે આ અઠવાડિયે તમને ખાંસી થવાની આશંકા છે.તમને રાતે ઊંઘ નહિ આવવાની શિકાયત પણ થઇ શકે છે.

ઉપાય : ચંદ્ર દેવને પ્રસન્ન કરવા માટે સોમવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ અઠવાડિયે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં તમે વધારે સાહસ દેખાડશો અને આ નિર્ણયો તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ સમયે તમે આત્મવિશ્વાસ થી ભરપુર અને આત્મા-સંતુષ્ટ નજર આવશો.તમારી અધિયાત્મિક્તા તરફ રુચિ વધી શકે છે.પોતાને પ્રોત્સાહિત કરવાના પોતાના ગુણ ના કારણે તમારી પ્રતિસ્થા માં વધારો થશે.આ અઠવાડિયે તમે ખુલા વિચાર વાળા રેહશો અને આનાથી તમારા હિતો ને બઢાવો મળશે.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા સબંધ માં રોમાન્સ નો આનંદ ઉઠાવશો.તમે બંને એકબીજા ને પોતાના વિચારો વિશે જણાવશો જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી સમજ વિક્સિત થશે.તમે તમારા પરિવારમાં થવાવાળા કોઈ શુભ કાર્યક્રમ માં તમારા પાર્ટનર સાથે વાતચીત કરી શકો છો.

શિક્ષણ :વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ શાનદાર સાબિત થશે.તમે અભ્યાસ માં સારું પ્રદશન કરવાની સાથે સાથે વેવસાયિક પણ બનશો.મેનેજમેન્ટ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા ક્ષેત્રો તમારા માટે ફળદાયી સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીની નવી તકો મળવાની સંભાવના છે અને આ તકો મળ્યા પછી તમે ખૂબ જ આનંદ અનુભવશો. આ નવી નોકરીની તકોમાં, તમે તમારી કુશળતાને સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે દર્શાવશો. ઉદ્યોગપતિઓ આ સમયે કોઈ અન્ય વ્યવસાય શરૂ કરી શકે છે જેનાથી તેમને વધુ નફો થવાની સંભાવના છે.

આરોગ્ય :શારીરિક રૂપથી સ્વસ્થ રહેવા માટે આ અઠવાડિયું ઉત્તમ રહેશે.તમારી અંદર ઉત્સાહ અને ઉર્જા માં વધારો થશે અને આની તમારા આરોગ્ય ઉપર પણ સકારાત્મક અસર જોવા મળશે.

ઉપાય : દરરોજ 21 વાર

ઓમ બૃહસ્પતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકોનું મન અસુરક્ષા ની ભાવનાઓ થી ઘેરાયેલું છે અને આના કારણે તમે કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં અસફળ થઇ શકો છો.આ સમયે તમારે લાંબી દુરી ની યાત્રા કરવાથી બચવું જોઈએ કારણકે આ યાત્રાઓ ના ઉદ્દેશ ની પુર્તિ નહિ થવાની સંભાવના છે.મહત્વપુર્ણ નિર્ણય લેવાના વિષય માં તમારે તમારાથી મોટા લોકોની સલાહ લેવી જોઈએ.

પ્રેમ જીવન : તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થઇ શકે છે.આવું તમારી બંને ની વચ્ચે ગલતફેમી ઉભી થવાના કારણે થઇ શકે છે.આપસી તાલમેલ ની કમી ના કારણે તમારી બંને ની વચ્ચે અભિમાન ને લઈને પણ સમસ્યા ઉભી થઇ શકે છે.તમારે આવી પરિસ્થિતિ થી બચવું જોઈએ.એવા માં તમારા પાર્ટનર સાથે પોતાના સબંધ ને મજબુત કરવા માટે તમારે તમારી તરફ થી અને શાંતતિથિ બેસવાની જરૂરત છે.

શિક્ષણ : વિદ્યાર્થી નું ધ્યાન ભટકવાના કારણે એમને પુરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે.તમારે આ અઠવાડિયે અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.તમે અભ્યાસ માં નવા પ્રોજેક્ટ માં વ્યસ્ત રહી શકો છો અને તમારે આ પ્રોજેક્ટ ઉપર વધારે સમય પસાર કરવો પડશે.

વ્યાવસાયિક જીવન:કાર્યક્ષેત્ર પરના લોકો તમારી મહેનતને અવગણી શકે છે અને તેના કારણે તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ થઈ શકો છો. તેનાથી તમે નિરાશ અનુભવશો. એવા સંકેતો છે કે વેપારીઓ તેમના વર્તમાન સોદાઓમાંથી ઊંચો નફો મેળવી શકશે નહીં. તમારા બિઝનેસ પાર્ટનર સાથેના તમારા સંબંધો પણ બગડવાની શક્યતા છે.

આરોગ્ય :તમને આ અઠવાડિયે પાચન સબંધિત સમસ્યા થવાની આશંકા છે.આનાથી બચવા માટે તમને સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે.તમારા પગ અને કાંધો માં દુખાવાની શિકાયત આવી શકે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબઓનલાઇન પુજા ને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો તર્કશીલ હોય છે.આ લોકોની વેપાર કરવામાં વધારે રુચિ હોય છે.તમને વેપાર થી લાભ થશે અને તમે એક કરતા વધારે વેપાર કરી શકો છો.આ મુલાંક વાળા લોકો આ સમયે ફુલ ટાઈમ બિઝનેસ માટે સમર્પિત રહે છે.

પ્રેમ જીવન :તમારા સબંધ માં સારા મુલ્ય સ્થાપિત થશે.આનાથી તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે અને તમારા સબંધ બીજા માટે મિસાલ બની શકે છે.તમારા પાર્ટનર પ્રત્ય તમારા પ્યારમાં વધારો થશે અને તમે બંને પોતાના સબંધ માં પ્રસન્નતા મહેસુસ કરશો.આ અઠવાડિયે તમને તમારા અપ્રતનેર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે.

શિક્ષણ :તમે અભ્યાસ માં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો અને આ સમયે તમારી અંદર કોઈ એવી ખાસિયત વિક્સિત થઇ શકે છે જેનાથી તમને અઘરા વિષય પણ સેહલા લાગશે.તમને મિકેનિકલ એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ સ્ટડીઝ જેવા વિષયો સરળ લાગશે. તમે તમારા માટે જે પણ વિષય પસંદ કર્યો છે, તમે તેમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે પોતાની કાબિલિયત ને જાણવા અને ઉત્સાહ સાથે કામ કરવાનો છે.તમે તમારા કામને લઈને વેવસાયિક બની શકો છો.તમને કાર્યક્ષેત્ર માં પોતાના સારા પ્રદશન કરવા માટે કોઈ ઇનામ પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ આ સમયે ટોંચ ઉપર પોહ્ચવા માટે અને પોતાને મુખ્ય બનાવામાં સફળ થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે સારા આરોગ્ય નો આનંદ લઇ શકશો.સ્વસ્થ રહેવા અને ઉર્જા વધારવાને કારણે તમારું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેવાનું છે. તમે ખૂબ જ ખુશખુશાલ સ્વભાવના રહેશો અને તમારા સ્વાસ્થ્યને આનાથી ફાયદો થશે.

ઉપાય : દરરોજ 41 વાર નમો ભગવતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

મુલાંક 6 વાળા લોકો વિજ્યુઅલ કોમ્યુનિકેશન,ગ્રાફિક્સ અને ટેલી કોમ્યુનિકેશન વગેરે માં માહિર હોય છે.આ પ્યાર ને વધારે અહેમયાત આપે છે.એને તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવો બહુ સારું લાગે છે અને આ મજબુત અને સબંધ બનાવા ઉપર જોર આપે છે.આ લોકો માટે સબંધ બનવાજ મુખ્ય લક્ષ્ય હોય છે.

પ્રેમ જીવન :તમારા અને તમારા પાર્ટનર કે પ્રેમી ની વચ્ચે આપસી તાલમેલ બનેલો રહેશે.મહત્વપુર્ણ નિર્ણય લેવાના વિષય માં તમારા બંને ના વિચાર એકબીજા સાથે મેળ ખાય છે.તમારા માટે પાર્ટનર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે અને તમે આનો ભરપુર આનંદ લેશો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે ઉચ્ચ શિક્ષણ મેળવા અને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે સક્ષમ હશો.તમે તમારા કોઈ ખાસ ગુણ કે સ્કિલ ને આ રીતે સામે લાવશે કે એનાથી તમને ઉચ્ચ શિક્ષણ માં ટોંચ ઉપર પોંહચવા માં મદદ મળશે.તમારે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો મોકો મળી શકે છે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમને નોકરીની નવી તકો મળવાની સંભાવના છે અને આ તકો મળ્યા પછી તમે આનંદ અનુભવશો. તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે અને આ તકોમાંથી તમને વધુ નફો થવાની સંભાવના છે. વેપારીઓ તેમની સ્થિતિ સુધારી શકશે અને તમને વધુ નફો થવાની અપેક્ષા છે.

આરોગ્ય :આ સમયે આત્મવિશ્વાસ વધવાના કારણે તમે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.આના કારણે તમે ઉત્ત્તમ આરોગ્ય નો આનંદ લઇ શકશો.તમને મામૂલી આરોગ્ય સમસ્યા જેમકે માથાનો દુખાવો અને પેટ નો દુખાવો થઇ શકે છે પરંતુ કોઈ મોટી બીમારી પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

મુલાંક 7 વાળા લોકો પોતાના નજીક ના લોકો થી અલગાવ મહેસુસ કરી શકે છે.આ લોકો માટે એક નોકરી ઉપર ટકી રેહવું મુશ્કિલ હોય શકે છે અને આ લોકોની વારંવાર નોકરી બદલતા રેહવાની સંભાવના છે.જો તમે વેપાર કરો છો,તો એમાં પણ પોતાના લક્ષ્ય ને મેળવા માં નિરંતર ની કમી જોવા મળી શકે છે.એના કારણે તમારે મોટું નુકશાન ઉઠાવું પડી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી બંને વચ્ચે કોઈ કારણ વગર બહેસ થઇ શકે છે અને આનાથી તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.આનાથી બચવા માટે તમારે પોતાના સબંધ માં પોતાના પાર્ટનર સાથે તાલમેલ જાળવી રાખીને તમને શાંત રેહવાની જરૂરત છે.

શિક્ષણ :તમારી શીખવાની આવડત કમજોર થઇ શકે છે એટલા માટે આ અઠવાડિયું વિદ્યાર્થી માટે વધારે ફળદાયી નથી રહેવાનું.તમે અભ્યાસ માં વધારે સારું પ્રદશન નહિ કરી શકો.આના સિવાય બની શકે છે કે ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માટે આ અઠવાડિયું લાભકારી નહિ રહે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમારી તમારા વરિષ્ઠ સાથે બહેસ થવાની આશંકા છે.તેથી, તેમની સાથે વાત કરતી વખતે થોડી સાવચેતી રાખો. તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની ગુણવત્તા પર પ્રશ્ન કરી શકે છે. આ તમને ચિડાઈ શકે છે પરંતુ જો તમે તમારા ઉપરી અધિકારીઓમાં તમારી પ્રતિષ્ઠા જાળવી રાખવા માંગતા હો, તો આ મુદ્દાને ગંભીરતાથી લો અને તમારી જાત પર નિયંત્રણ રાખો. તે જ સમયે, વ્યવસાયિકોએ નફાકારક સોદા કરતી વખતે ખૂબ કાળજી લેવાની જરૂર છે કારણ કે કેટલીકવાર પરિસ્થિતિ તેમના નિયંત્રણની બહાર જઈ શકે છે.

આરોગ્ય :તમારે વાહન ચલાવતી વખતે બહુ સાવધાની રાખવાની જરૂરત છે કારણકે તમને આ અઠવાડિયે ચોટ લાગવાની આશંકા છે.તેજ ગાડી ચાલવાના કારણે ડ્રાયવીંગ કરતી વખતે તમે દુર્ઘટના નો શિકાર બની શકો છો એટલા માટે તમારે આ અઠવાડિયે બહુ વધારે સાવધાન રેહવાની જરૂરત છે.તમે આ સમયગાળા માં તમારા આરોગ્ય નો ખાસ ખ્યાલ રાખો.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાનીરાજયોગ રિપોર્ટ

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો પોતાના વાદા,લક્ષ્ય ને મેળવા અને ડેડલાઈન ઉપર કામ કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે.આ લોકો સમર્પિત થઈને કામ કરશે અને એ લોકોનો લક્ષ્ય પોતાના લક્ષ્ય ને પુરો કરવાનો હશે.આ લોકો વેવસાયિક બનવાની કોશિશ કરે છે અને આ લોકોના દિમાગ માં આજ વિચાર ચાલ્યા કરે છે.આ લોકો પોતાની કારકિર્દી માં આગળ વધવા અને પ્રગતિ મેળવા નિરંતર પ્રયાસ કરતા રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પારિવારિક સમસ્યા ના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે દુરીઓ વધી શકે છે.આના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાના સંકેત છે અને તમને એવું મહેસુસ થઇ શકે છે જેમકે તમારા હાથમાંથી બધુજ છુટી ગયું.તમારે તમારી તરફ થી પાર્ટનર સાથે શાંતિથી બેસીને અને સ્નેહપુર્ણ સબંધ બનાવી રાખવાની જરૂરત છે.

શિક્ષણ :આ સમયે તમારે એકાગ્રતા સાથે કામ કરવું પડશે.આનાથી તમને અભ્યાસ માં લાભ મળવાની સંભાવના છે.આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવાવાળા વિદ્યાર્થી ને આ મુશ્કિલ લાગી શકે છે.પરીક્ષા માં સારા નંબર મેળવા માટે તમારે સારી રીતે તૈયારી કરવી પડશે.

વ્યાવસાયિક જીવન:તમે તમારી વર્તમાન નોકરીથી અસંતોષ અનુભવશો અને આ કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. તમે આ વિશે ચિંતિત હોઈ શકો છો. કેટલીકવાર તમે કામ પર સારું પ્રદર્શન કરવામાં ઉણપ અનુભવો છો અને આ તમારા કાર્યની ગુણવત્તાને અસર કરી શકે છે. વેપારીઓને નફો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે ખૂબ ઓછા રોકાણ સાથે તમારો વ્યવસાય ચલાવવો પડી શકે છે. જો તમે આવું ન કરો તો તમને નુકસાન થઈ શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે તણાવ લેવાના કારણે પગનો દુખાવો અને જોડો ના દુખાવો મહેસુસ થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકોનો વેવહાર આ સમયે થોડો કઠોર થઇ શકે છે અને આના કારણે કારકિર્દી માં આ લોકો ના હાથમાંથી શાનદાર મોકા છુટી શકે છે.આ લોકો સબંધ બનાવા ઉપર ધ્યાન આપે છે.તમને તમારા ભાઈ-બહેનો પાસેથી મદદ મળવાની સંભાવના છે.સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ વગેરે વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેજસ્વી દેખાવ કરશે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારા તમારા જીવનસાથી સાથે સ્નેહપુર્ણ સબંધ રહેશે અને પોતાના સબંધ માં સુખ-શાંતિ બની રહેશે.પ્રેમ સબંધ માં પણ તમે તમારા પાર્ટનર સાથે પ્રસન્નતા મહેસુસ કરશો.શાદીશુદા લોકોને પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરવાનો મોકો મળશે.

શિક્ષણ : અભ્યાસ માટે આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેવાનું છે અને તમે ઉચ્ચ અંક મેળવશો.તમે વિદ્યુત ઇજનેરી અને રસાયણશાસ્ત્ર વગેરે વિષયોમાં તેજસ્વી પ્રદર્શન કરશો. શિક્ષણના ક્ષેત્રમાં તમે તમારા માટે વિશેષ સ્થાન બનાવી શકો છો.

વ્યાવસાયિક જીવન:મુલાંક 9 વાળા લોકોને આ અઠવાડિયે નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે.જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો,તો આ સમયે તમને સારા મોકા મળી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે શારીરિક રૂપે સ્વસ્થ રેહશો.તમારા સકારાત્મક રહેવાના કારણે તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.તમારા દ્રઢ સંકલ્પ અને શક્તિ ના કારણે તમે તંદુરસ્ત રહેવાના છો.

ઉપાય : મંગળ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer