અંક સાપ્તાહિક રાશિફળ : 26 મે થી 01 જુન 2024

Author: Sanghani Jasmin | Updated Mon, 26 Feb 2024 06:03 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 26 મે થી 01 જુન,2024: આ અઠવાડિયું અલગ-અલગ મુલાંક ના લોકો માટે સારા મોકા લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધાર પર પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિ હરણ જી એ મુલાંક ના આધારે અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 26 મે થી 01 જુન માટે સટીક રાશિફળ આપ્યું છે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો મૂલાંક 1+1 એટલેકે 2 થશે.આ રીતે પોતાનો મુલાંક જાણીને તમે રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (26 મે થી 06 જુન, 2024)

અમારા જીવનમાં અંક જ્યોતિષ નું બહુ મોટું મહત્વ હોય છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી છે.તમારી જન્મ તારીખના આધાર પરજ તમારો મુલાંક નક્કી થાય છે.પોતાનો મુલાંક જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુનો,4 રાહુ,5 બુધ નો,6 શુક્ર,7 કેતુ નો,8 શનિ અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચરના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આમના દ્વારા શાસિત અંકો નો અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 26 મે થી 1 જુન 2024 સુધીનો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વધારે દ્રઢ નિશ્ચયી અને આત્મવિશ્વાસ થી ભરપુર હોય છે. વિચારોમાં ઉન્નતિ થશે અને આનો સકારાત્મક અસર તમારા જીવન ઉપર પડશે.આ અઠવાડિયે મુલાંક 1 વાળા લોકોના આત્મવિશ્વાસ માં બહુ સારો વધારો થશે.તમને તમારા કામમાં નવા પ્રોજેક્ટ કે મોકા મળવાની સંભાવના છે.તમે આસાનીથી તમારા નિર્ણય લઇ શકશો અને આનાથી તમારા ઉદ્દેશો ની પુર્તિ પણ થશે.આ સમયે તમારી અંદર પ્રશાસનિક કૌશલ નો પણ વિકાસ થશે અને આના કારણે તમે બહુ આસાનીથી તમારા કામને કરી શકશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા જીવનસાથી સાથે સબંધ બહુ સારો રહેવાનો છે.તમારી બંને ની વચ્ચે વાતચીત અને આપસી સમજણ સારી રહેશે.આનાથી તમે બહુ પ્રસન્નતા મહેસુસ કરશો.તમને તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને આ સમય તમારા માટે સૌથી વધારે યાદગાર રહેશે.તમે તમારા જીવનસાથી પ્રત્ય તમારા પ્યાર નો ઇજહાર કરી શકો છો.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી વેવસાયિક રીતે અભ્યાસ કરવા માટે કોઈ સકારાત્મક પગલાં ભરી શકે છે.મેનેજમેન્ટ અને ફિજીક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ની એકાગ્રતા આ સમયે વધી જશે અને આ રીતે તમને સારા પરિણામ મળશે.તમે જે અઘરા વિષય પસંદ કાર્ય છે એમાં પણ તમે શાનદાર પ્રદશન કરશો.

વ્યાવસાયિક જીવન: નોકરીમાં તમે ઉત્તમ પ્રદર્શન કરશો. જો તમે સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરો છો, તો આ સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને આઉટસોર્સ સોદામાંથી સારો નફો થવાની સંભાવના છે. તમે નવી ભાગીદારીમાં કામ પણ શરૂ કરી શકો છો અને આ પગલું તમારા માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને તમે જોશ અને ઉર્જા થી ભરેલા રેહશો.આ સમયે નિયમિત કસરત ના કારણે તમે વધારે ફિટ મહેસુસ કરશો અને ઉત્તમ આરોગ્ય નો આનંદ લેશો.તમારી શક્તિ માં વધારો થશે તેથી તમને વધારે પ્રસન્નતા મળશે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ સુર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોને નિર્ણય લેતી વખતે કન્ફ્યુઝન મહેસુસ થઇ શકે છે અને આ વસ્તુ એમના પ્રગતિ ના રસ્તા માં બાધા બની શકે છે.તમારે આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવું અને આશાવાદી બની રેહવાની જરૂરત છે.તમને આ સમયે તમારા મિત્રો થી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયે તમને એના કારણે પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય તમને આ દરમિયાન લાંબી દુરી ની યાત્રા કરવાથી પણ બચવું જોઈએ કારણકે સંભાવના છે કે આ સમયે તમારી યાત્રા ના ઉદ્દેશ પુરો નહિ થાય.

પ્રેમ જીવન : તમારે આ સમયે તમારા પાર્ટનર સાથે બહેસ કરવાથી બચવું જોઈએ.પોતાના સબંધ માં રોમાન્સ અને સુખ-શાંતિ જાળવી રાખવા માટે તમારે પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરવો જોઈએ.તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતા રહો,આનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો બની રહેશે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે એટલા માટે તમારે અભ્યાસ માં વધારે ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.તમારે આ અઠવાડિયે અભ્યાસમાં વેવસાયિક રીતે કડી મેહનત કરવાની જરૂરત છે.તમે અભ્યાસ માં તર્ક લગાવા અને પોતાના સાથી વિદ્યાર્થી સાથે એક અલગ જગ્યા બનાવાનો પ્રયાસ કરશો.આ સમયે તમારા માટે અભ્યાસ ને લઈને યોજનાબદ્ધ બનીને ચાલવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન:નોકરી કરતા લોકો તેમના કામમાં કેટલીક ભૂલો કરે તેવી શક્યતા છે અને તે કાર્યસ્થળમાં તમારી વૃદ્ધિમાં અવરોધનું કામ કરી શકે છે. તેનાથી બચવા માટે તમારે આ અઠવાડિયે વધુ મહેનત કરવાની જરૂર છે જેથી કરીને તમે તમારા સહકર્મીઓથી આગળ વધી શકો. તે જ સમયે, ઉદ્યોગપતિઓને તેમના પ્રતિસ્પર્ધીઓના દબાણને કારણે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમને આ સમયે ખાંસી થવાની આશંકા છે એટલા માટે તમારે તમારા શારીરિક આરોગ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ.તમને રાતે ઊંઘ આવવામાં પણ દિક્કત આવી શકે છે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકોમાં મહત્વપુર્ણ નિર્ણય લેવામાં સાહસ વધશે.તમારા હિતો ને વધારવા માટે આ અનુકુળ સમય છે.આ સમયે અધીયાત્મ તરફ તમે જઈ શકો છો.તમે પોતાને પ્રોત્સાહિત કરશો જેનાથી તમારા નામ માં વધારો થવાની ઉમ્મીદ છે.તમે ખુલા વિચાર વાળા રેહશો અને આનાથી તમને તમારા હિત ને બધાવો દેવામાં મદદ મળશે.આના સિવાય તમારે માટે વધારે યાત્રા કરવાના યોગ પણ બની રહ્યા છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી પણ સિદ્ધ થશે.

પ્રેમ જીવન : આ સમયે તમારી અને પાર્ટનર વચ્ચે રોમાન્સ વધશે.તમે બંને એકબીજા ને પોતાના વિચાર થી સારી રીતે રજુ કરશો જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારા રહેશે.તમે બંને તમારા પરિવારમાં થવાવાળા કોઈ શુભ કાર્યક્રમ ને લઈને વાતચીત કરી શકો છો.આ પારિવારિક કાર્યક્રમ ના કારણે તમે બહુ ઉત્સાહિત મહેસુસ કરશો અને આનાથી તમારા પ્રેમ જીવનમાં સકારાત્મકતા વધશે.

શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.વિદ્યાર્થી વેવસાયિક બનશે અને ઉત્તમ રીતે અભ્યાસ કરશે.અર્થશાસ્ત્ર અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો તમારા માટે ફળદાયી સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: એવા સંકેતો છે કે તમને આ અઠવાડિયે નોકરીની નવી તકો મળશે અને આ તકો મળ્યા પછી તમે ખૂબ આનંદ અનુભવશો. નોકરીની નવી તકોમાં તમે સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે કામ કરશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ નવો વ્યવસાય શરૂ કરી શકે છે જેમાં તેમને વધુ નફો મેળવવાની તક મળશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી બહુ સ્વસ્થ રહેવાના છો અને આનાથી તમારી અંદર જોશ અને ઉર્જા પણ વધી જશે.આ રીતે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.તમારા સાહસ માં વધારો થવાના કારણે પણ તમારું આરોગ્ય સારું રહેશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ બ્રહસ્પતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બુદ્ધિમાન હોય છે.આ લોકો એ પોતાના જુનુન ના કારણે પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.તમે તમારી બુદ્ધિમાની થી કોઈ નવું કામ ચાલુ કરી શકો છો અને આસાનીથી તમારા લક્ષ્ય ને મેળવી શકશો.યોજના બનાવીને ચાલવાથી તમારા જીવનમાં સુખ-શાંતિ આવશે અને આ વસ્તુ ને લઈને ભવિષ્ય માં આગળ વધશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પાર્ટનર માટે તમારા પ્રેમ માં વધારો થશે.તમે આ સમયે તમારા પાર્ટનર ને સારી રીતે સમજી શકશો.તમને તમારા જીવનસાથી નો સહયોગ મળશે અને તમે તમારા પાર્ટનર સાથે સુખ-દુઃખ શેર કરશો.આનાથી તમારો સબંધ મજબુત થશે ને તમારા સબંધ માં મીઠાસ આવશે.

શિક્ષણ : તમે અભ્યાસમાં વેવસાયિક બનશો અને ટોંચ સુધી પોંહચસો.વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવા વિષયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમારી અનન્ય કુશળતા દર્શાવી શકશો.તમે અભ્યાસમાં વધારે વેવસાયિક બનશો અનેપોતાની છાપ છોડશો.

વ્યાવસાયિક જીવન: તમને નોકરીની નવી તકો મળવાની સંભાવના છે જેનાથી તમે સંતુષ્ટ અનુભવશો. આ સિવાય તમને તમારી વર્તમાન નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત પણ છે. આ કારણે તમે તમારી નોકરીથી સંતુષ્ટ થશો. આ તકો તમારા માટે ફળદાયી સાબિત થશે. તમે તમારા ઉપરી અધિકારીઓની સામે તમારી વિશેષ કુશળતા દર્શાવી શકશો અને તમારા કામની પણ ઓળખ થશે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને વ્યવસાયની ઘણી તકો મળશે અને આ સોદા તમને વધુ નફો આપી શકે છે. ભાગીદારીમાં વેપાર કરતા લોકોને તેમના જીવનસાથીનો સહયોગ મળશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી સ્વસ્થ મહેસુસ કરશો.પોતાની આસપાસ સારી વસ્તુ થવી અને આનંદમય મહેસુસ કરવા માટે તમે જોશ અને ઉર્જા થી ભરેલા રેહશો.આના સિવાય તમારા આરોગ્યને ઉત્તમ રાખવા માટે તમે ડાઈટ ની પણ મદદ લઇ શકો છો.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 5 વાળા લોકો જે પણ પગલું ભરશે,એમાં તર્ક શોધવાનો પ્રયાસ કરશે.આ સમયે આ લોકોની શેર માર્કેટ માંથી નફો કમાવા માં વધારે રુચિ રેહવાની છે અને આ લોકોને શેર બાઝાર થી લાભ થવાની પ્રબળ સંભાવના છે.તમને લાંબી દુરીની યાત્રા પર જવાનો મોકો મળી શકે છે.તમારી અંદર કોઈ વસ્તુ ને લઈને જુનુન ઉભું થઇ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પ્રેમ જીવનમાં પોતાના પાર્ટનર સાથે પ્યાર અને મિત્રતા ને વધારવા માટે નો તમારો લક્ષ્ય રહેવાનો છે.આનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ વધશે અને તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે.તમે પારિવારિક સમસ્યા ને સુલઝાવમાં દિલચસ્પી દેખાડી શકો છો.આ સમયે તમે તમારી બુદ્ધિમાની થી તમારા પાર્ટનર ને મનાવામાં સક્ષમ થશો અને એમને ખુશ રાખી શકશો.

શિક્ષણ : અભ્યાસના વિષય માં તમારી અંદર વાત કરવી,સાંભળવી,સમય ને પ્રબંધિત કરવા અને નેતૃત્વ કરવા જેવા કૌશલ નો વિકાસ થશે.તમે પ્રતિયોગી પરીક્ષા માં સારા અંક મેળવશો અને તમારી કાબિલિયત દેખાડશો.તમે માર્કેટિંગ અને લોજિસ્ટિક્સ જેવા અભ્યાસક્રમોમાં કુશળતા અને ઉચ્ચ ગુણ મેળવશો.આના સિવાય તમારી અંદર કોઈ ખાસ કૌશલ નો વિકાસ થઇ શકે છે જેનાથી તમને વધારે સફળતા મેળવા માટે માર્ગદર્શન મળશે.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકોને આ અઠવાડિયે ઉત્તમ પરિણામ મળવાના સંકેતો છે. કાર્યસ્થળમાં તમારા પ્રદર્શન માટે તમને સારો પ્રતિસાદ મળી શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓ આઉટસોર્સિંગ વ્યવસાય કરી શકે છે જે વ્યવસાયના ક્ષેત્રમાં તેમની કામગીરીને વેગ આપશે. આ ઉપરાંત, તમે વ્યવસાયમાં નવી વ્યૂહરચના અમલમાં મૂકવા માટે તમારી જાતને તૈયાર કરશો.

આરોગ્ય :આરોગ્યના વિષયમાં આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.પરંતુ,સમય ઉપર ખાવાનું નહિ ખાવાથી તમને પાચન સંબન્ધિત સમસ્યા થઇ શકે છે એટલા માટે આરોગ્યને સારું રાખવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોને સ્વભાવ બહુ પ્યારો હોય છે.આ લોકોને યાત્રા કરવી ને હરવું-ફરવું બહુ પસંદ હોય છે અને આ લોકોને લાંબી દુરીની યાત્રા પર જવાનું પસંદ હોય છે આ લોકોને લાંબી દુરીની યાત્રા પર જવાનું સારું લાગે છે.આ સમયે તમે ઉર્જા થી ભરપુર રેહશો અને આનાથી તમને સારા પરિણામ મળવાની સંભાવના છે.આ અઠવાડિયે તમે આરામ કરવા અને પોતાની સુખ-સુવિધાઓ ને વધારવા ઉપર ધ્યાન આપશો.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારા પાર્ટનર સાથે તમારું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું રહેવાનું છે.આ રીતે તમારું મુળ પણ સારું રહેશે અને તમારો અને જીવનસાથી નો સબંધ મજબુત થશે.આ સમયે તમે તમારા જીવનસાથી ની સાથે વેવહારિક સ્વભાવ રાખશો અને તમે તમારા પરિવારમાં સારા મુલ્યો સ્થાપિત કરશો.

શિક્ષણ :તમારા શિક્ષક અને પરીક્ષક તમારા કૌશલ ના વખાણ કરશે.આનાથી તમને વધારે પ્રયાસ કરવા અને ઉચ્ચ અંક મેળવા માટે પ્રોત્સાહન મળશે.તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અને સોફ્ટવેર ટેસ્ટિંગ જેવા વિષયોમાં સારું પ્રદર્શન કરશો.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમને તમારી કારકિર્દીના સંબંધમાં વિદેશ જવાની તક મળી શકે છે અને આ યાદગાર તક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારા માટે વિદેશમાં રહેવાની પણ સ્થિતિ ઊભી થઈ શકે છે. આ ક્ષણો તમારા માટે સોનેરી અને યાદગાર બનવાની છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને નવા સોદા થવાની સંભાવના છે. આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

આરોગ્ય : આરોગ્યના વિષયમાં આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.તમારી અંદર અને વધારે મજબુત બનવાની ઈચ્છા શક્તિ અને દ્રઢ સંકલ્પ હોય શકે છે.ઉત્સાહ ની સાથે સાથે આત્મવિશ્વાસ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમે મજબુત બનીને આવશો અનેતમે પોતાને સકારાત્મક રાખશો.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવય નમઃ’ મંત્ર નો જાપ કરો

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ સમયે મુલાંક 7 વાળા લોકોની રુચિ અધીયાત્મ તરફ વધશે.તમારે આના સબંધિત યાત્રા પર પણ જવું પડી શકે છે અને આ યાત્રાઓ થી તમને લાભ થવાના સંકેત છે.આ સમયે તમે સર્વગુણ સંપન્ન રેહશો.

પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આકર્ષણ માં કમી આવી શકે છે અને આના કારણે તમારા પ્રેમ જીવનમાં સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે.આના સિવાય તમારી અને તમારા જીવનસાથી સાથે આપસી તાલમેલ માં પણ કમી આવવાના સંકેત છે.તમારા પરિવારમાં થોડી સમસ્યા આવી શકે છે જેનાથી તમને તમારા પાર્ટનર સાથે સારા સબંધ જાળવી રાખવામાં દિક્કત આવી શકે છે.તમારી બંને ની વચ્ચે અલગાવ ની સ્થિતિ ઉભી થઇ શકે છે અને તમે અધિયાત્મિક પ્રવૃત્તિ ના બની શકો છો.

શિક્ષણ : અભ્યાસ માંથી વિદ્યાર્થી નું ધ્યાન ભટકી શકે છે અને આના કારણે એમનું પ્રદશન ખરાબ થવાની આશંકા છે.આ અઠવાડિયે તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે કાનુન અને મેનેજમેન્ટ નો અભ્યાસ કરી શકો છો.બની શકે છે કે ધ્યાન ભટકવાના કારણે તમે આ વિષયમાં સારું પ્રદશન બહી કરી શકો અને તમારા પ્રયાસો માં પણ કમી જોવા મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: આ સમયે નોકરી કરતા લોકો પર કામનું દબાણ વધી શકે છે. એવી પણ શક્યતા છે કે તમે તમારા કાર્યસ્થળે કરેલી મહેનતને ઓળખવામાં ન આવે અથવા તેની અવગણના થઈ શકે. શક્ય છે કે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામને વધુ મહત્વ ન આપે અને આ તમને પરેશાન કરી શકે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને તેમના પ્રતિસ્પર્ધીઓના કારણે અચાનક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું.સંતુલિત ભોજન નહિ લેવું અને સમય ઉપર ખાવાનું નહિ ખાવાથી તમને પાચન સબંધિત સમસ્યા થઇ શકે છે.તમારા પગ અને કમર માં દુખાવો થવાની પણ આશંકા છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ કેતવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ પ્રતિબદ્ધ હોય છે અને આ અઠવાડિયે આ લોકો આના ઉપરજ ધ્યાન આપે છે.તમે કારકિર્દી માં આવા નવા મોકા ની શોધ કરી શકો છો જેનાથી તમને સંતુષ્ટિ મળી શકે અને તમારી ઈચ્છાઓ ની પુર્તિ થઇ શકે.આના સિવાય તમે જીવનમાં પ્રગતિ અને વિકાસ માટે પણ વિચારી શકો છો.

પ્રેમ જીવન :તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે પ્યાર માં કમી આવી શકે છે.પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ અને તમારી બંને વચ્ચે ના આપસી તાલમેલમાં કમી ના કારણે તમારી બંને ની વચ્ચે દુરીઓ આવવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારો અને તમારા પાર્ટનર નો સબંધ કમજોર થઇ શકે છે અને તમારા સબંધ ઉપર ખરાબ અસર પડી શકે છે.આના કારણે તમારે તમારી તરફ થી થોડી શાંતિ સ્થાપિત કરવાની જરૂરત છે.

શિક્ષણ :જો તમે એન્જિનિયરિંગ અને એરોનોટિક્સ જેવા વિષયોનો અભ્યાસ કરી રહ્યાં છો,તો આ સમયે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે અને તમે અભ્યાસમાં પોતાની સ્કિલ્સ નો ઉપયોગ કરવામાં પાછળ રહી શકો છો.શિક્ષણ માં ટોંચ ઉપર પોંહચવા અને સારું પ્રદશન કરવા માટે પોતાને આંકલન કરવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન:આ સમયે, તમારે તમારા સહકાર્યકરો અને વરિષ્ઠ અધિકારીઓના કારણે તમારા કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આને કારણે તમે તમારી કુશળતા દર્શાવવાની એક મૂલ્યવાન તક પણ ગુમાવી શકો છો. વ્યવસાયમાં તમારું પ્રદર્શન નબળું રહેવાની સંભાવના છે અને તમને તમારી અપેક્ષા મુજબ નફો મળવાની ઓછી આશા છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમને તણાવ ના કારણે પગ અને પીઠ નો દુખાવો થઇ શકે છે.તમે પોતાની ઉપર વધારે બોજ નહિ નાખો.સ્વસ્થ રહેવા માટે તમે યોગ અને ધ્યાન ની મદદ લઇ શકો છો.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ સમયે મુલાંક 9 વાળા લોકોનું ધ્યાન પોતાના વિકાસ અને પ્રગતિ ઉપર રહેવાનું છે અને તમે આ અઠવાડિયે આજ દિશા માં કામ કરશો.તમે પ્રોપર્ટી માં રોકાણ કરીને પોતાની સંપત્તિ ને વધારવા ઉપર ધ્યાન આપશો.તમે તમારા ભાઈ-બહેનો સાથે સબંધ ને સારા કરવાના પ્રયાસ કરશો.આ સમયે તમારી રુચિ પોતાને શારીરિક રૂપથી સ્વસ્થ રાખવાની રહેશે.

પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે અભિમાન ના કારણે પરેશાનીઓ આવવાની સંભાવના છે.આના કારણે તમારી બંને ની વચ્ચે પ્યાર ઓછો થઇ શકે છે.બની શકે છે કે આના કારણે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે આપસી સમજણ પણ સારી નહિ રહે અને આપસી તાલમેલ માં પણ કમી જોવા મળી શકે છે.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ માં પોતાની બુદ્ધિમાની દેખાડવા અને પ્રગતિ કરવામાં અસફળ થઇ શકે છે.બની શકે છે કે તમે જે કઈ પણ યાદ કર્યું છે,એને ભુલી જશો.તમે સિવિલ એન્જીન્યરીંગ કે ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ જેવા વિષય નો અભ્યાસ કરી શકો છો.પરંતુ,તમને આ વિષય માં પ્રગતિ મળવાની સંભાવના બહુ ઓછી છે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે કામ નો બોજ વધવાના કારણે તમારાથી તમારા કાર્યક્ષેત્ર માં થોડી ભુલ થઇ શકે છે.એનાથી બચવા અને પોતાના કામને નિરંતરતા બનાવી રાખવા માટે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.વેપારીઓ ને વેવસાયિક બનીને કામ કરવા અને યોજના નહિ બનાવાના કારણે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આ સમયે તણાવ ના કારણે તમને બહુ માથા નો દુખાવો થવાની આશંકા છે.તમને હાય બીપી ની શિકાયત પણ થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમે યોગ અને ધ્યાન કરો.

ઉપાય : મંગળ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer