અંક સાપ્તાહિક રાશિફળ : 28 એપ્રિલ થી 04 મે 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 23 Feb 2024 11:44 AM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 28 એપ્રિલ થી 04 મે, 2024: આ અઠવાડિયું અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે. મુલાંક ના આધારે પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધારે અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 28 એપ્રિલ થી 04


મે માટે સટીક રાશિફળ આપ્યું છે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય,તો તમારો રૂટ નંબર 1+1,એટલેકે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને રાશિફળ જાણી શકાય છે.

જાણો પોતાનો મુલાંક આધારીત સાપ્તાહિક રાશિફળ (28 એપ્રિલ થી 04 મે, 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી છે.તમારી જન્મ તારીખના આધાર પરજ તમારો રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધી જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક સુર્ય છે અને 2 અંક નો ચંદ્રમા,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યકતિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 28 એપ્રિલ થી 04 મે સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનનાં બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વેવસ્થિત અને સામાન્ય હોય છે અને એમના આ ગુણો ના કારણેજ સફળતા મેળવે છે.આ અઠવાડિયે તમારા યાત્રા ના યોગ બની રહ્યા છે.તમે તમારી કારકિર્દી ને લઈને ઘણા વ્યસ્ત રહેવાના છો.તમારી આ સમયે ધાર્મિક યાત્રાઓ પર જવાની સંભાવના છે અને આ યાત્રાઓ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ સારો રહેવાનો છે જેનાથી તમારા સબંધ માં મધુરતા આવશે.જીવનસાથી સાથે હોવાના કારણે તમે પ્રસન્ન રેહશો.તમને તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે અને તમારા જીવનસાથી ઉપર પારિવારિક જીમ્મેદારીઓ વધી શકે છે અને તમે બંને મળીને પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યા ને સુલજાવનો પ્રયાસ કરશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ માં વેવસાયિક રીતે આગળ વધશો અને એવા માં,કંઈક સકારાત્મક પગલાં પણ ભરશો.આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવો પણ તમારા માટે લાભકારી સિદ્ધ થશે અને તમારી પરીક્ષા માં ઉચ્ચ અંક મેળવા ની સંભાવના છે.તમે તમારા સાથી વિદ્યાર્થી અને મિત્રો કરતા સારા નંબર લાવવા અને આગળ નીકળવામાં સક્ષમ હસો.

વ્યાવસાયિક જીવન: તમે નોકરીમાં શાનદાર પ્રદશન કરશો.તે જ સમયે, જાહેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ સારો સમય છે. આઉટસોર્સ સોદા દ્વારા ઉદ્યોગપતિઓ માટે ભારે નફો થવાના સંકેતો છે. તમે નવી ભાગીદારીમાં બિઝનેસ પણ શરૂ કરી શકો છો અને તમારું આ પગલું ફળદાયી સાબિત થશે. તમને તમારા વ્યવસાયમાંથી સારો નફો મળવાની સંભાવના છે જે તમારી અપેક્ષાઓ કરતાં વધુ હોઈ શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો.નિયમિત કસરત થી તમને તંદુરસ્ત રહેવામાં મદદ મળશે અને તમે સ્વસ્થ જીવન નો આનંદ ઉઠાવશો.તમે તમારા કામને લઈને વધારે ગતિશીલ રેહશો જેનાથી તમારા શારીરિક રૂપે સ્વસ્થ રહેવામાં પણ મદદ મળે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકો આ સમયે થોડા કન્ફ્યુજ રહેશે અને એવા માં,આ લોકો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં પાછળ રહી શકે છે.તમારે આ દરમિયાન લાંબી દુરની યાત્રા વધારે કરવી પડી શકે છે અને આ યાત્રાઓ થી તમને લાભ મળવાની સંભાવના છે.ક્યારેક-ક્યારેક તમારી ઇમ્યુનીટી બહુ મજબુત થઇ જશે અને આનો ઉપયોગ કરીને તમે તમારા જીવનને સારું બનાવી શકો છો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પાર્ટનર સાથે બહેસ થઇ શકે છે જેનાથી તમારે બચવું પડશે.આ અઠવાડિયે સબંધ માં રોમાન્સ ને વધારવા માટે તમારે તમારા પાર્ટનર સાથે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.તમે તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યા એ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો અને આ યાત્રા થી તમને બહુ રાહત મળશે.કુલ મળીને પ્રેમ અને રોમાન્સ માટે આ સમય ફળદાયી નથી રહેવાનો.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલા માટે એમને વધારે એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.તમને અભ્યાસ માં કડી મેહનત કરવા અને વેવસાયિક બનવાની જરૂરત છે.આ સમયે તમારે અભ્યાસમાં તર્કો નો ઉપયોગ કરવો અને સાથી વિદ્યાર્થી ની વચ્ચે જગ્યા બનાવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: नौનોકરિયાત લોકોથી કામમાં થોડી ભુલ થઇ શકે છે જેના કારણે કાર્યસ્થળ પર તમારી વૃદ્ધિમાં અવરોધ આવી શકે છે. આને ટાળવા માટે, તમારે તમારા કાર્યસ્થળે કંઈક અલગ કરવાની જરૂર પડશે અને એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરવું પડશે. આનાથી તમે તમારા સાથીઓને પાછળ છોડવામાં સફળ થઈ શકશો. સાથે જ કારોબારીઓને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. પ્રતિસ્પર્ધીઓના દબાણને કારણે આવું થઈ શકે છે.

આરોગ્ય : તમને આ સમયે ખાંસી થવાની આશંકા છે એટલા માટે તમારે તમારા શારીરિક આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે.તમને રાતે ઊંઘ નહિ આવવાની પણ શિકાયત થઇ શકે છે.તમને એવું લાગી શકે છે કે તમને ગભરામણ થઇ રહી છે અને આના કારણે તમને થોડી પરેશાની આવી શકે છે.

ઉપાય : દરરોજ 20 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોની અધિયાત્મિક કામોમાં વધારે રુચિ હોય છે અને આ સમયે ધાર્મિક કામમાં લિન રહેવાના કારણે આસ્થા બનેલી રહેશે.આ લોકો ઘણા પ્રકારની ભાષા બોલવામાં અને શીખવામાં નિપુર્ણ હોય છે અને પોતાની આ સ્કિલ ને બહુ આગળ લઈને જાય છે.આ લોકો આ સમયે ખુલા વિચાર વાળા હોય છે.

પ્રેમ જીવન : તમારા મનમાં પાર્ટનર માટે પ્યાર ઉભરી શકે છે અને તમે બંને એકબીજા ને પોતાના વિચારો વિશે જણાવશો જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી સમજ વિક્સિત થશે.તમે તમારા પરિવારમાં થવાવાળા કોઈ શુભ કાર્યક્રમ માં તમારા પાર્ટનર સાથે વાતચીત કરી શકો છો.આ સમયે તમે એકબીજા ને સમજવામા સક્ષમ હસો.

શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.તમે સારી રીતે અભ્યાસ કરશો અને વેવસાયિક રીતે આગળ વધશો.મેનેજમેન્ટ અને કોમર્સ જેવા વિભાગ તમારા માટે ફળદાયી રહેશે.આ વિષય તમારી નિર્ણય લેવાની આવડત માં સુધારો લાવી શકે છે જેનો ઉપયોગ તમે તમારા જીવન માં પણ કરશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મૂલાંક 3 વાળા લોકોને નોકરીની નવી તકો મળવાની સંભાવના છે અને આ તકો મળ્યા પછી તમે ખૂબ જ આનંદ અનુભવશો. આ નવી તકોમાં તમે તમારી કુશળતા અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કરશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ નવો વ્યવસાય શરૂ કરી શકે છે જેમાં તેમને વધુ નફો મળશે. ઉદ્યોગપતિઓ તેમના પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી શકશે અને તેમને સખત પડકાર આપશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉર્જા વધશે જેની તમારા આરોગ્ય ઉપર પણ પડશે.તમે આ સમયે બહુ વધારે સકારાત્મક મહેસુસ કરશો જેનાથી તમારું આરોગ્ય સારું થશે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી તમારી ઈચ્છામુજબ કરાવો ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ જુનૂની અને જોશ થી ભરેલા હોય છે.આ ગુણો ની સાથે આ લોકો પોતાના જીવનમાં આગળ વધે છે.આ લોકોને સમય સમય ઉપર લાંબી દુરીની યાત્રા પર જવું પડે છે અને આ યાત્રાઓ કારકિર્દી સબંધિત હોય શકે છે.આ લોકો રમત અને બીજી એક્ટિવિટી માં સારા હોય છે અને આને પોતાના શોખ રૂપે લ્યે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી અને પાર્ટનર વચ્ચે ગલતફેમીઓ ઉભી થઇ શકે છે જેના કારણે તમારી બંને ની વચ્ચે બહેસ થવાની આશંકા છે.અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ના કારણે તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું મન અભ્યાસ માંથી ભટકી શકે છે જેનાથી એમની એકાગ્રતા માં કમી આવી શકે છે.એવા માં,તમારે આ અઠવાડિયે તમારા અભ્યાસ ઉપર ધ્યાન દેવાની જરૂરત રહેશે.અભ્યાસમાં તમને નવો પ્રોજેક્ટ મળી શકે છે અને તમારો વધારે પડતો સમય આમાંજ પસાર થવાનો છે.આ સમયે તમને અભ્યાસ માં થોડી પરેશાની થઇ શકે છે જેના કારણે તમે સફળતા ની ટોંચ ઉપર પોંહચવા માં અસફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન: ર્યસ્થળ પર તમારી મહેનતની ઓળખ ન મળવાને કારણે તમે તમારી વર્તમાન નોકરીથી થોડા અસંતુષ્ટ રહી શકો છો. તેનાથી તમે નિરાશ થઈ શકો છો. તે જ સમયે, વ્યવસાયિક લોકોને ડીલ દ્વારા સારો નફો ન મળવાનો ડર છે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો, તો તમારા વ્યવસાયિક ભાગીદાર સાથે મતભેદ થવાનો ભય છે. આ સમયે, નવી ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવા જેવા કોઈપણ નિર્ણય લેવા તમારા માટે અનુકૂળ સાબિત થશે નહીં.

આરોગ્ય : તમને આ અઠવાડિયે માથાનો દુખાવા ની શિકાયત આવી શકે છે અને આનાથી બચવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.તમારા કંધા અને પગ માં દુખાવાની આશંકા છે એટલા માટે તમે કસરત કરો.તમને રાતે ઊંઘ ને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે અને એવા માં,તમે નાખુશ રહી શકો છો.

ઉપાય : મંગળવાર ના દિવસે માં દુર્ગા ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો ની રુચિ સટ્ટાબાઝાર અને પૈસા કમાવા માં હોય છે.આ લોકો પોતાના કામમાં સારું પ્રદશન કરશે.આ સમયે તમારી રુચિ લાંબી દુરીની યાત્રા માં વધશે અને આ યાત્રાઓ ના ઉદ્દેશ ની પુર્તિ પણ થશે.આ લોકો શેર માર્કેટ પ્રતિ પોતાની રુચિ ને પોતાનો શોખ બનાવી શકે છે અને આનાથી લાભ મેળવી શકે છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર ને મીઠી મીઠી વાતો થી મનાવામાં સફળ થશો.તમારા પરિવાર ના કોઈ સદસ્ય તમારી પ્રતિસ્થા ને નુકશાન પોહાચાડવાની કોશિશ કરી શકે છે અને આની ખરાબ અસર તમારા અને તમારા જીવનસાથી ના સબંધ ઉપર પડી શકે છે.પરંતુ,આ બધાની સાથે અને પાર્ટનર ની વચ્ચે પરિસ્થિતિ વધારે ખરાબ નહિ થાય.

શિક્ષણ : ચાર્ટેડ અને ફાઇનાન્સિઅલ એકાઉન્ટિંગ જેવા વિષય તમારા માટે લાભકારી સિદ્ધ થશે અને આ વિષયો ના કારણે તમે પ્રગતિ મેળવશો.તમે જે પણ વિષય નો અભ્યાસ કરી રહ્યા છો,એમાં તમે વધારે તર્ક નો ઉપયોગ કરશો.તમારા કૌશલ માં વધારો થશે અને આનાથી તમને અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં માર્ગદર્શન મળશે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે, નોકરીયાત લોકોએ તેમના કામના સંબંધમાં વધુ મુસાફરી કરવી પડી શકે છે અને આ યાત્રાઓ દ્વારા તમારા સપના પૂરા થશે. તમને નવા પ્રોજેક્ટ મળવાની સંભાવના છે અને તેના પર સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવાથી તમારી આવકમાં વધારો થશે. તમને ભવિષ્યમાં પણ નવા પ્રોજેક્ટ મળવાનું ચાલુ રહેશે. આ સમયે વ્યાપારીઓ તેમની સમજદારીથી વધુ નફો મેળવવામાં સફળ રહેશે. આ અઠવાડિયે તમારો ઉદ્દેશ્ય તમારા વ્યવસાયને આગળ લઈ જવાનો અને તેને સફળ બનાવવાનો રહેશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે સ્વસ્થ મહેસુસ કરશો.તમારી અંદર ઉત્સાહ અને ઉર્જા વધવાના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેવાનું છે.પરંતુ,તણાવ લેવાના કારણે તમને નસો થી સબંધિત સમસ્યા થવાના સંકેત છે એટલા માટે તમે આ સમયે તણાવ થી દુર રહેવાના પ્રયાસ કરો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ બુધાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાનીરાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વધારે પડતા જુંનુની અને રોમેન્ટિક હોય છે.આ લોકો પોતાના જુનુન ને વધારવાનો પ્રયાસ કરી શકે છે.આ સમયે તમારી યાત્રાઓ માં વધારે રુચિ રહેશે અને તમારો સ્વભાવ હસમુખ રહેશે અને આનાથી તમે જીવનમાં કંઈક શાનદાર મેળવા માં સફળ થશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને પાર્ટનર વચ્ચે સબંધ માં પ્યાર અને રોમાન્સ વધશે.એવા માં,તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો રહેશે.આના કારણે તમારી અને જીવનસાથી ના સબંધ માં મીઠાસ વધશે અને તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : આ સમયે તમે શિક્ષણ વિભાગમાં ઉન્નતિ કરશો.સોફ્ટવેર ટેસ્ટિંગ અને મલ્ટીમીડિયા જેવા વિષય માં અભ્યાસ કરતા લોકોને ઉચ્ચ સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.તમે શિક્ષણ માં પોતાની જગ્યા બનાવા અને પ્રતિસ્થા મેળવા માં સફળ થશો.ત્યાં વિદ્યાર્થી ને વિદેશમાંથી પણ શાનદાર અવસર મળશે.

વ્યાવસાયિક જીવન:નોકરી કરતા લોકોને આ સમયે સોફ્ટવેર સંબંધિત પ્રોજેક્ટ મળવાની શક્યતા વધુ છે અને તેનાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને આ પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે અને તમને તમારી નોકરીમાં પ્રોત્સાહન અને પ્રમોશન મળવાની સંભાવના છે. ભાગીદારીમાં વેપાર કરનારા લોકો તેમના ભાગીદારોથી લાભ મેળવશે અને તેઓ તમારા વ્યવસાયને સફળ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

આરોગ્ય :કોઈ એલર્જી ના કારણે તમારું પેટ ખરાબ થઇ શકે છે.પરંતુ,તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ આવે.પોતાના આરોગ્યને સારું કરવા માટે તમને યાગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

મુલાંક 7 વાળા લોકો બધાજ કામ કરવામાં નિપુર્ણ હોય છે અને એક ઓલરાઉન્ડર ની જેમ કામ કરે છે.એની સાથે,આ લોકો નો શોખ હંમેશા કંઈક ને કંઈક શીખવામાં હોય છે.આ લોકો સર્વગુણ સંપન્ન હોય છે અને આનાથી આ લોકો પોતાની બુદ્ધિ ને વિક્સિત કરવામાં સક્ષમ હોય છે.તમને આ સમયે અધિયાત્મિક કામો ના કારણે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.

પ્રેમ જીવન :તમારી અને પાર્ટનર વચ્ચે દુરીઓ આવી શકે છે અને તમારા મનમાં અલગાવ ની ભાવના ઉભી થઇ શકે છે.આનાથી તમારા અને જીવનસાથી ના વિચાર માં ભિન્નતા જોવા મળી શકે છે.સબંધ માં દુરી તમારી બંને ની વચ્ચે બહેસ નું કારણ બની શકે છે જેની અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.તમારા લગ્ન જીવનની સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે અને આ રીતે તમારા માટે તમારી અને પાર્ટનર વચ્ચે ની પરિસ્થિતિઓ ને સુલજાવી થોડું મુશ્કિલ બની શકે છે.સબંધ ને સારા કરવા માટે તમે પાર્ટનર સાથે વાત કરો.આ સમયે તમારી તરફ થી આ રીતના પ્રયાસ કરવા બહુ જરૂરી હશે.

શિક્ષણ :આ અઠવાડિયું કાનુન,ફિલોસોફી અને અધીયતામાં જેવા વિષય માં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા વિદ્યાર્થી માટે થોડું મુશ્કેલી ભરેલું છે.તમે સારા નંબર મેળવા માં અસફળ થઇ શકો છો.અભ્યાસ માં રુચિ નહિ રાખવી અને યાદ રાખવાની આવડત કમજોર હોવાના કારણે વિદ્યાર્થી નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે.ત્યાં,શિક્ષણ માં સાથી વિદ્યાર્થી ની સાથે સ્પર્ધા વધી શકે છે.વિદ્યાર્થી ને અભ્યાસ માં પોતાની ઈચ્છા ની વિરુદ્ધ યાત્રા પર જવું પડી શકે છે અને આ યાત્રા નો ઉદેશ પુરો નહિ થવાની સંભાવના છે.

વ્યાવસાયિક જીવન: નોકરી કરતા લોકો પોતાના કામમાં કેટલીક ભૂલો કરી શકે છે. કામના દબાણમાં વધારો, કામમાં રસ ન હોવા અને બેદરકારીને કારણે આવું થઈ શકે છે. તમારે તમારી અંદર કામમાં રસ કેળવવો પડશે. આ કરવાથી જ તમે અર્થપૂર્ણ જીવન જીવી શકશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓએ તેમના પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપવા માટે તેમની કુશળતા વધારવી પડશે. નફો કમાવવા અને અન્ય લોકો માટે તમારી યોગ્યતા સાબિત કરવાનો આ તમારો એકમાત્ર રસ્તો હશે.

આરોગ્ય : તમને આ અઠવાડિયે કોઈ એલર્જી ના કારણે સનબર્ન ની શિકાયત થઇ શકે છે.તમે જે આરોગ્ય સમસ્યા નો સામનો કરી રહ્યા છો,એમાંથી નીકળવા માટે તમારે વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,તણાવ ના કારણે પગના દુખાવાની સમસ્યા થઇ શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ કેતવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો સમર્પિત થઈને કામ કરે છે અને આ લોકો જિદ્દી હોય છે.આ લોકો પોતાનું કામ કરતી વખતે સમય ને ધ્યાન માં લઈને કામ કરે છે.આ લોકો પોતાના માટે લક્ષ્યો ને નક્કી કરે છે અને એને સમય ઉપર પુરુ કરવાનું પ્રયાસ કરે છે.

પ્રેમ જીવન : તમારી અને પાર્ટનર ની વચ્ચે આપસી સમજ સારી રહેશે જેનાથી તમારી બંને ના સબંધ મજબુત થશે.તમે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરી શકશો.તમે જીવનમાં સારા અને ખરાબ પહેલુઓ ને સમજી શકશો અને તમે તમારા પાર્ટનર સાથે જીવન નો આનંદ લેશો.

શિક્ષણ :તમે અભ્યાસ માં શાનદાર નંબર મેળવશો અને ઉચ્ચ અંક લાવવાની દ્રઢતા ને કાયમ રાખશે.તમે રિસર્ચ કે પીએચડી નો અભ્યાસ કરી શકો છો જે તમને બહુ સહેલી લાગશે.તમે વેવસાયિક થઈને અભ્યાસ કરશો.

વ્યાવસાયિક જીવન: નોકરીપેશા જાક તમારા કાર્યક્ષેત્રમાં ઊચા મુકામ મેળવી શકે છે. તમે કોઈ નવા પ્રોજેક્‍ટ માટે વિશેષ ઇન્સેન્ટિવ મળી શકે છે તે માટે આ પ્રોજેક્ટ તમે સમય પર પૂર્ણ કરો. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ આગળ વધો અને સાથોસાથ પણ, કામના લોકોનો ભરોસો તમને વધશે. વ્‍યાપાર ની પુરાણી વ્યૂહરચનાઓને છોડો તમે નવી નીતિઓ તમારી સાથે મળીને મુનાફા મેળવી શકો છો.

આરોગ્ય :આ સમયે તમે ઉત્સાહ અને ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.આનાથી તમારું આરોગ્ય પણ સારું રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે.તમને માથાનો દુખાવો કે પેટ ના દુખાવા જેવી સમસ્યા પરેશાન કરી શકે છે,પરંતુ કોઈ મોટી પરેશાની આવવાની સંભાવના નથી.

ઉપાય : શનિ દેવ ને પ્રસન્ન કરવા માટે શનિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકોમાં પ્રશાસનિક ગુણ અને મેનેજમેન્ટ સ્કિલ્સ હોય છે અને આ લોકો આ સ્કિલ્સ ને વિક્સિત કરવામાં ધ્યાન આપશે.આ લોકો સિદ્ધાંતો અને ઉચ્ચ મુલ્ય ઉપર ચાલવાનું પસંદ કરે છે છતાં આ લોકોના વ્યક્તિત્વ નો સૌથી મોટો ગુણ છે.આ ગુણો ની સાથેજ આ લોકો પોતાના જીવનમાં આગળ વધવાનું પસંદ કરે છે.

પ્રેમ જીવન : સબંધ માં પ્રેમ ઓછો હોવાના કારણે તમારી અને પાર્ટનર વચ્ચે ની દુરીઓ વધી શકે છે.એવા માં,તમારા બંને ના સબંધ કમજોર પડી શકે છે.એની સાથે,તમારી અને સાથી વચ્ચે આપસી સમજ ની કમી જોવા મળે છે.પરિવારમાં ચાલી રહેલા મતભેદ ના કારણે તમારી તમારા સબંધ પ્રત્ય દિલચસ્પી ઓછી થઇ શકે છે જેના પરિણામસ્વરૂપ,સબંધ માં આકર્ષણ ની કમી રહી શકે છે.

શિક્ષણ : જો તમે પ્રોફેશનલ અભ્યાસ,વિજ્યુઅલ કોમ્યુનિકેશન,મલ્ટીમીડિયા અને સોફ્ટવેર ટેસ્ટિંગ વગેરે જેવા વિષય નો અભ્યાસ કરી રહ્યાં છે,તો તમે આ વિભાગમાં ટોંચ ઉપર જવામાં પાછળ રહી શકો છો પરંતુ તમને આમાં સફળતા મળવાની શક્યતા ઓછી છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોની વરિષ્ઠ અધિકારીઓ સાથે અને સહકર્મીઓ સાથે અનબન થવાની આશંકા છે.તમારા કામની ઓળખ ન મળવાને કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે. આવી સ્થિતિમાં, પ્રગતિ અને આવકમાં વધારાને ધ્યાનમાં રાખીને, તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો. જો તમે પ્રયાસ કરો છો, તો તમને વિદેશમાં નોકરી મળવાની પણ સંભાવના છે અને તેનાથી તમારા બધા સપના પૂરા થશે. ઉદ્યોગપતિઓને તેમના હરીફો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે અને આ તમારા માટે સારો નફો મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તે જ સમયે, તેમના બિઝનેસ પાર્ટનર સાથે ભાગીદારીમાં વેપાર કરતા લોકોના સંબંધો બગડી શકે છે. વેપારના ક્ષેત્રમાં આગળ વધવા માટે જીવનસાથીનો સહયોગ જરૂરી રહેશે, પરંતુ આ સમયે તમારા માટે તે કરવું થોડું મુશ્કેલ બની શકે છે.

આરોગ્ય : આ સમયે મુલાંક 9 વાળા લોકો નું આરોગ્ય સામાન્ય રહેવાનું છે.બધાજ સમયે કંઈક ના કંઈક ખાવાનું સરખી રીતે નહિ ખાવાથી તમને સુગર સબંધિત સમસ્યા થઇ શકે છે.આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી નબળી રહી શકે છે જેના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમારા આત્મવિશ્વાસ માં પણ ગિરાવટ જોવા મળી શકે છે જે તમારા આરોગ્ય સમસ્યા નું સૌથી મોટું કારણ છે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer