અંક સાપ્તાહિક રાશિફળ : 31 માર્ચ થી 06 એપ્રિલ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 16 Feb 2024 12:47 AM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 31 માર્ચ થી 06 એપ્રિલ, 2024: અઠવાડિયું અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા નવા મોકા લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધાર પર પ્રેમ જીવન,કારકિર્દી કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધારે અંક સાપ્તાહિક રાશિફળ 31 માર્ચ થી 06 એપ્રિલ માટે સટીક ભવિષ્યવાણી આપી છે.


તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતિષો પાસેથી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ મહિનાની 11 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (31 માર્ચ થી 06 એપ્રિલ, 2024)

અમારા જીવન માં અંક જ્યોતિષ નો ઘણો પ્રભાવ પડે છે કારણકે જન્મ તારીખજ અંકો થી બને છે.તમારી જન્મ તારીખ ના આધારેજ તમારો રૂટ નંબર કે મુલાંક નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર તમારા વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી પણ લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો,અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 31 માર્ચ થી 06 એપ્રિલ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો રાજા હોય છે.આ લોકો સીધી વાત કરવા અને પોતાના સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો પોતાના કામમાં બહુ નિપુર્ણ હોય છે અને પોતાના કામ સારી રીતે કરે છે.આ લોકો દ્રઢ નિશ્ચયી અને સમય ના પાબંદી હોવાના કારણે સફળતા ની ઊંચાઈ સુધી પોહ્ચે છે.આ લોકો માટે એમના સિદ્ધાંત બહુ મુલ્યવાન હોય છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે મુલાંક 1 વાળા લોકો પોતાના પ્રેમ જીવનમાં થોડા શર્મિલા બની શકે છે અને પોતાના પાર્ટનર સાથે ઓછી વાત કરે છે.એની સાથે તમારા મનમાં કંઈક અપ્રિય ડર પણ આવી શકે છે.તમારા આ રવૈયા ના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ પણ થઇ શકે છે.તમને તમારા જીવનસાથી સાથે પોતાના સબંધ ને લઈને વધારે આશાવાદી બનવું અને વસ્તુઓ ને શાંતતિથી સુલજાવાનો પ્રયાસ કરવો જોઈએ.ક્યારેક ક્યારેક તમારો ધૈર્ય છુટી પણ શકે છે અને પોતાના સબંધ માં ખુશીઓ ને બરકરાર રાખવા માટે અને પોતાના પાર્ટનર સાથે સબંધ ને મજબુત કરવા માટે તમારે ધૈર્ય ની બહુ જરૂરત છે એટલા માટે આ અઠવાડિયે ધીરજ બનાવીને રાખો.

શિક્ષણ :તમે જે પણ અભ્યાસ કર્યો છે,આ અઠવાડિયે તમે બધુજ ભુલી શકો છો.તમારા મનમાં ચાલી રહેલો ડર અને સ્થિરતા ની કમી ના કારણે આવું થઇ શકે છે.આના કારણે તમે કંઈક મોટું કરવામાં અસફળ થઇ શકો છો.આના સિવાય આ સમયે તમારું ધ્યાન ભટકવાની પણ આશંકા છે અને એટલા માટે તમે તમારી દક્ષતા થી અભ્યાસ કરવામાં અસક્ષમ રેહશો.જો તમે પ્રોફેશનલ અભ્યાસ કરવાનો વિચાર રહ્યા છો,તો આ અઠવાડિયું એના માટે અનુકુળ નથી રહેવાનું.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાના કામમાં વધારે સારું પ્રદશન કરવામાં અસફળ થઇ શકે છે.આ તમારા અભ્યાસ અંગે વ્યાવસાયિક ન હોવાને કારણે થઈ શકે છે. તમારે તમારા કામને લગતા કેટલાક સારા ધોરણો નક્કી કરવા જોઈએ. તમને આની જરૂર પડી શકે છે કારણ કે તમારા કામની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તમને વધુ સારી રીતે કામ કરવાની સલાહ આપવામાં આવે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓ આ સમયે વધુ નફો નહીં કરે તેવો ડર છે. તમને તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે ઇમ્યુનીટી નબળી હોવાના કારણે તમને ચામડીને લગતી એલર્જી થવાની સંભાવના છે.એલર્જી ના કારણે તમને ખંજવાળ ની શિકાયત પણ આવી શકે છે અને આનાથી તમારા શારીરિક આરોગ્યમાં ગિરાવટ આવવાની આશંકા છે.તમે આ સમયે તમારા આરોગ્યમાં સુધારો લાવવાનો પ્રયાસ કરો.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ સુર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકો હંમેશા યાત્રા માં વ્યસ્ત રહે છે.આ લોકો એકવાર માં કોઈ મોટો કે મહત્વપુર્ણ નિર્ણય નથી લઇ શકતા અને કોઈપણ નિર્ણય લેવા પેહલા બે વાર વિચાર કરે છે.આ લોકો પુરા જોશ અને ઉત્સાહ થી પોતાના વિચારો ઉપર કામ કરે છે.ક્યારેક ક્યારેક આ લોકો જલ્દી નિર્ણય નથી લઇ શકતા અને આના કારણે આ લોકોના હાથમાંથી કોઈ સારા મોકા છુટી શકે છે.

પ્રેમ જીવન :આ સમયે તમારે તમારા પાર્ટનર માટે સંવેદનશિલ ભાવનાઓ લાવવા માટે બચવું જોઈએ.આની સાથે તમે તમારા સબંધ માં દુરીઓ આવવાથી પણ રોકવાનો પ્રયાસ કરો.જો તમે આવું નથી કરી શકતા,તો તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.જો તમે તમારા સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માંગો છો,તો પોતાના તરફ થી તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરો.તમારે સૌથી પેહલા તમારા સબંધ ને લઈને નિરાશાવાદી બનવાથી બચવું જોઈએ કારણકે આના કારણે તમારા સબંધ ની ખુબસુરતી ઓછી થઇ શકે છે.પરંતુ આ વસ્તુ તમારા સબંધ માટે બહુ જરૂરી છે.

શિક્ષણ :આ અઠવાડિયું વિદ્યાર્થીઓમાટે વધારે અનુકુળ નથી રહેવાનું.આત્મવિશ્વાસ માં કમી આવવાના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.આના કારણે તમે અભ્યાસ માં શાનદાર પ્રદશન કરવામાં અસફળ રહી શકો છો.તમારે આ સમયે અભ્યાસ માં વધારે વેવસાયિક બનવાની જરૂરત છે.આનાથી તમે અભ્યાસમાં સફળતા મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકો વધારે સારું પ્રદશન નહિ આપી શકે અને તમારા સહકર્મી આ વાત નો ફાયદો ઉઠાવીને તમારા કરતા આગળ નીકળી શકે છે.તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરી શકો છો અને તેના કારણે તમે તમારી કારકિર્દીમાં કેટલીક સારી તકો અને ઘણી કિંમતી વસ્તુઓ ગુમાવી શકો છો. આ અઠવાડિયે બિઝનેસમેન માટે સ્થિતિ એવી છે કે તેઓ ન તો નફો જોશે કે ન તો નુકસાન.

આરોગ્ય :ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને આ અઠવાડિયે કોલોસ્ટ્રોલ અને હાય બીપી ની શિકાયત આવી શકે છે.આના સિવાય તમે મોટાપા ની ચપેટ માં પણ આવી શકો છો.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે તમે યજ્ઞ-હવન કરો.

મુલાંક 3

( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

મુલાંક 3 વાળા લોકોમાં થોડા ખાસ ગુણ હોય છે જેમકે આ લોકોને ભજનો અને અધિયાત્મિક કામો માં રુચિ હોય છે અને આ પોતાની અધિયાત્મિક રુચિ ની સમજદારી નો પ્રયોગ કરીને આગળ વધી શકે છે અને પોતાના આ ગુણ ના કારણે પોતાના જીવનમાં સફળતા મેળવે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયું તમારું પ્રેમ જીવન શાનદાર રહેવાનું છે. પરિપક્વતા સાથે પોતાના પાર્ટનર સાથે પોતાના સબંધ માં આપસી તાલમેલ વધારવામાં સફળ થશો.ત્યાં શાદીશુદા લોકોને પોતાના પરિવાર અને જીવનસાથી સાથે થોડો સારો સમય પસાર કરવાનો મોકો મળશે.તમે તમારા ઘરે આવેલા મેહમાનો ની મેહમાની સ્વાગત માં વ્યસ્ત રહી શકો છો.

શિક્ષણ :આ અઠવાડિયે પુરી નીસ્થા સાથે અભ્યાસ કરવાના કારણે તમે તમારા સાથી વિદ્યાર્થી ની વચ્ચે એક ઉદાહરણ બનશો.તમે તમારી સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થી કરતા આગળ નીકળવામાં સક્ષમ હસો.શિક્ષણ માં પ્રગતિ કરવા માટે તમારી અંદર થોડા કૌશલ વિક્સિત થઇ શકે છે.ભવિષ્ય માં વધારે સફળતા મેળવા માટે વિદ્યાર્થીઓ એ સોચ-વિચાર કરીને અને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકોને આ સમયે શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.તમારા કામની ઓળખ થશે અને જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. આ ઉપરાંત, તમને નવી નોકરીની તકો પણ મળશે અને તે મળ્યા પછી તમે ખૂબ જ સંતોષ અનુભવશો. એવા સંકેતો છે કે તમને વિદેશમાંથી પણ કેટલીક નવી તકો મળી શકે છે, જે તમારી કારકિર્દીનો વિસ્તાર કરશે. વ્યાપારીઓ માટે સફળતાની સંભાવના છે. વેપારના ક્ષેત્રમાં તમે તમારા પ્રતિસ્પર્ધીઓથી આગળ રહેવામાં સફળ રહેશો.

આરોગ્ય : આ અઠવાડિયે શારીરિક રૂપ થી તમે સ્વસ્થ મહેસુસ કરશો.જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.પરંતુ,મોટાપા વધવાના કારણે તમારે થોડી પરેશાની પણ ઉઠાવી પડી શકે છે.તમારે ધ્યાન કરવાથી લાભ થશે.આના કારણે તમે પ્રસન્ન મહેસુસ કરશો.તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમે સોચ-વિચાર કરીને નિર્ણય લેવામાં સક્ષમ થશો અને આ નિર્ણયો ભવિષ્ય માં તમારા માટે મહત્વપુર્ણ સાબિત થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે શિવ મંદિર માં જઈને પુજા કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ ભાગ્યશાળી હોય છે.આ લોકોને લાંબી દુરી ની યાત્રા કરવી પસંદ હોય છે.આ લોકો કોઈપણ વસ્તુને લઈને થોડી શાંતિ રાખી શકે છે અને એમનો આ ગુણજ આ લોકોને આગળ લઈને જવામાં મદદ કરે છે.આ લોકો સાહસ સાથે ભરેલા હશે અને આ રીતે પોતાના જીવનમાં આગળ વધી શકે છે.

પ્રેમ જીવન :તમે તમારા પ્રેમ જીવનમાં આકર્ષણ અને રોમાન્સ ને વધારવામાં સક્ષમ હસો.આનાથી તમારો અને તમારા જીવનસાથી સાથે સબંધ મજબુત થશે અને તમે તમારા પાર્ટનર ને સારી રીતે સમજી શકશો.આ સમયે તમારા સબંધ તમારા પાર્ટનર સાથે સારા રહેશે.તમારા સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમે તમારા જીવનમાં જે સ્વભાવ રાખ્યો છે,એનાથી તમારા પાર્ટનર ને ખુશી મળશે.

શિક્ષણ :તમે પ્રોફેશનલ અભ્યાસ જેવા કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને વેબ ડેવલોપમેન્ટ જેવા વિષયો માં વિષેસતા મેળવશો.તમારી અંદર કોઈ સ્કિલ્સ વિક્સિત થઇ શકે છે જેનાથી તમે શિક્ષણ માં શાનદાર પ્રદશન કરી શકશો.આના સિવાય કોઈપણ વિષય માં વિષેસતા મેળવીને તમને સંતુષ્ટિ મળશે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમે તમારા કામમાં બહુ વધારે વ્યસ્ત રહેવાના છો અને બની શકે છે કે તમે સમય કરતા પહેલાજ તમારું કામ પૂરું કરી લેશો.કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે. નવી નોકરીની તકો મળ્યા પછી તમે ખૂબ જ આનંદ અનુભવશો. તે જ સમયે, વેપારીઓ આ અઠવાડિયે કોઈ નવું કામ શરૂ કરી શકે છે અને આ રીતે તેઓ પોતાને નવા વ્યવસાય માટે તૈયાર કરશે.

આરોગ્ય : આ સમયે તમે તમારા આરોગ્યને લઈને બહુ સાવધાન રહેવાના છો.ઉર્જા વધવાના કારણે તમે પુરી રીતે સ્વસ્થ મહેસુસ કરશો અને આનાથી તમારું આકર્ષણ પણ વધશે.તમને સમય ઉપર ખાવાની સલાહ આપવામાં આવે છે અને આનાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ સાથે કરાવો ઈચ્છા મુજબઓનલાઇન પુજા અને ઉત્તમ પરિણામ મેળવો!

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો તાર્કિક વિચાર વાળા હોય છે.આ લોકો કોઈ ખાસ વિષય માં વિષેસતા મેળવી શકે છે અને આમાં આ લોકો પોતાના કૌશલ અને યોગ્યતા નું પ્રદશન કરે છે અને એમાં ઉત્કૃષ્ટતા મેળવશે.આ લોકો વેપાર અને સટ્ટાબાઝાર માં વધારે વ્યસ્ત રહે છે અને આ લોકોને અહીંયા થી સારો નફો મળી શકે છે.આ લોકોની રુચિ સંગીત માં પણ વધી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારો તમારા જીવનસાથી સબંધ મજબુત થશે.તમે તમારા પાર્ટનર ને ખુબ પ્યાર કરશો.આ સમયે તમારો પાર્ટનર તમારી બુદ્ધિમાની અને સમજદારી ના વખાણ કરી શકે છે.આનાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચે આપસી સમજણ વધશે અને તમારા સબંધ માં પ્યાર વધશે

શિક્ષણ : જો તમે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લઇ રહ્યા છો,તો આ સમયે તમને આમાં સારા અંક મળવાની સંભાવના છે.તમે અભ્યાસ માં કંઈક અનોખું કે અલગ કરી શકે છો અને તમારા સાથી વિદ્યાર્થી કરતા આગળ જવામાં સફળ થશો.તમે બીજા ને ઘણી સ્પર્ધા આપશો અને પોતાની કાબિલિયત ને સાબિત કરશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમને નોકરીમાં સારા પરિણામ મળવાની સંભાવના છે.તમે તમારા કામમાં જે મહેનત કરી છે તે હવે લોકો ઓળખવા લાગશે. તમને નોકરીની નવી તકો મળવાની પણ સંભાવના છે અને આ તકો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ તકો દ્વારા, તમે તમારા કાર્યક્ષેત્રમાં પોતાને સાબિત કરવામાં સફળ થશો.

આરોગ્ય : આ સમયે તમને ચામડી પર બળવાની શિકાયત આવી શકે છે જેનાથી તમારા આરોગ્યમાં થોડી ગિરાવટ આવી શકે છે.પરંતુ,આ સમયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાનો ખતરો નથી

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ આમન્ત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

મુલાંક 6 વાળા લોકો વધારે કૌશલ અને ગ્રાફિક્સ, મલ્ટીમીડિયા અને વિઝ્યુઅલ કમ્યુનિકેશનના માહિર હોય છે.આ લોકો ડિઝાઇન બનાવામાં કુશળ હોય છે અને આને પોતાની શક્તિ બનાવીને આ લોકો સાબિત કરે છે.આ મુલાંક વાળા લોકો વધારે પડતા લાંબી દુરીની યાત્રા માં વ્યસ્ત રહે છે અને આ લોકો ની યાત્રાઓ નો ઉદ્દેશ પણ પુરો થાય છે.

પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આકર્ષણ માં વધારો થશે.આ સમયે તમે બંને એકબીજા ને સમજી શકશો અને તમને બંને નેજ પોતાના જીવનમાં એકબીજા ની જરૂરત નો એહસાસ થશે.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જઈ શકો છો અને તમે બંને જ આનો આનંદ લેશો.આ સમયે તમારા પરિવાર ના લોકો સાથે મળીને કોઈ શુભ કાર્યક્રમ કરવાની યોજના બનાવશો.

શિક્ષણ : વિદ્યાર્થી શિક્ષણ માં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવા માટે સક્ષમ થશે અને સાથી વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવા માટે પોતાને એક સારું ઉદાહરણ તરીકે રજુ કરશે.આ સમયે તમારી ધ્યાન લગાવાની આવડત વધી જશે અને આનાથી તમને અભ્યાસ માં સ્કિલ્સ વિક્સિત કરવામાં માર્ગદર્શન મળશે.તમારે અભ્યાસ માં પ્લાન કરીને ચાલવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન:તમને આ અઠવાડિયે તમારી રુચિ પ્રમાણે તમને નોકરીમાં નવા મોકા મળી શકે છે.વેપારીઓ માટે પણ આ સમય ઘણો સારો છે. તમે તમારા વ્યવસાયના ક્ષેત્રને વિસ્તારવાનું વિચારી શકો છો. તમે નવી ભાગીદારીમાં કામ પણ શરૂ કરી શકો છો અને તમારા કામ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે. આ અઠવાડિયે તમે તમારા વ્યવસાયમાં ઘણી સ્પર્ધા જોઈ શકો છો.

આરોગ્ય :આ અઠવાડિયું આરોગ્ય માટે બહુ સારું રહેવાનું છે અને તમે સ્વસ્થ મહેસુસ કરશો.તમને આ સમયે કોઈપણ નાની બીમારી પણ પરેશાન નહિ કરે.આ સમયે ઉત્સાહ થી ભરેલા રહેવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો માં પવિત્ર અને અધિયાત્મિક ગુણ હોય છે અને આ ગુણ આ લોકોની ખાસિયત પણ હોય શકે છે.આ સર્વગુણ સંપન્ન બની શકે છે.આ સમયે તમે કૌશલ ને વધારે મહત્વ આપશો અને એને વધારવા ઉપર કામ કરશો.આ અઠવાડિયે સમાજ પ્રત્ય તમારો એક અલગ રવૈયો બની શકે છે અને આને લઈને તમે ખાસ હોય શકો છો.

પ્રેમ જીવન : આ અઠવાડિયું મુલાંક 7 વાળા લોકો માટે વધારે અનુકુળ નથી.પરિવારમાં થોડી સમસ્યા થવાના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.ચિંતા કરવાની જગ્યા એ તમે તમારા પાર્ટનર સાથે તાલમેલ બેસાડવાની કોશિશ કરો.આનાથી તમારા સબંધ માં સુખ-શાંતિ આવી શકે છે.

શિક્ષણ :આ સમયે વિદ્યાર્થી ને અભ્યાસ કરવામાં અને ઉચ્ચ અંક મેળવા માં થોડી દિક્કત આવી શકે છે.અભ્યાસ ના વિષય માં આ અઠવાડિયે તમારી શીખવાની આવડત પણ સામાન્ય રેહવાની છે અને આના કારણે તમે સારા નંબર લાવવા માં પાછળ રહી શકો છો.આ સમયે તમારું ધ્યાન ભટકવાની પણ આશંકા છે અને એટલા માટે તમારા સફળતા ના રસ્તા માં અવરોધ પણ આવી શકે છે.આ અઠવાડિયે તમે તમારી અંદર છુપાયેલા સ્કિલ્સ ને બનાવી રાખવામાં સક્ષમ હસો.પરંતુ,સમય ઓછો હોવાના કારણે પોતાના કૌશલ ને દેખાડવામાં અસમર્થ થઇ સાકોક હોં.

વ્યાવસાયિક જીવન:આ સમયે તમારી અંદર થોડા કૌશલ વિક્સિત થઇ શકે છે અને આના માટે તમને તમારા કાર્યક્ષેત્ર માં પ્રશંશા પણ મળશે.કામના સંદર્ભમાં, તમે બનાવેલા સમયપત્રકને વળગી રહો, આ તમને ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. વ્યાપારીઓ માટે નુકસાનની સ્થિતિ છે, તેથી તમારા વ્યવસાય પર નજર રાખો અને સાવચેત રહો.

આરોગ્ય :આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને એલર્જી ના કારણે ચામડીમાં બળવાની અને પાચન સમસ્યા થવાના સંકેત છે.સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાનીરાજયોગ રિપોર્ટ

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો હંમેશા પોતાના કામને લઈને બહુ સતર્ક રહે છે.આ લોકો બહુ ધૈર્યવાન હોય છે અને આ ગુણ ના કારણેજ આ લોકો વિકાસ કરે છે.આ લોકો પોતાની કારકિર્દી માં પોતાને એક લીડર તરીકે દેખાડવાનો પ્રયાસ કરે છે અને આને પોતાનો લક્ષ્ય બનાવી શકે છે.

પ્રેમ જીવન : પોતાના જીવનસાથી કે પ્રેમ સાથે સારા સબંધ બનાવી રાખવા માટે તમારા મિત્રો કોઈ પરેશાની ઉભી કરી શકે છે.આના કારણે તમારો તમારા જીવનસાથી સાથે સબંધ નબળો પડી શકે છે અને તમને તમારા પાર્ટનર સાથે નજદીકીયાં બનાવી રાખવામાં મુશ્કેલીઓ આવી શકે છે.આની સાથે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાની પણ આશંકા છે અને તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ ખરાબ થઇ શકે છે.

શિક્ષણ :આ અઠવાડિયું વિદ્યાર્થી માટે વધારે સારું નથી રહેવાનું.શિક્ષણ માં ટોંચ ઉપર પોહ્ચવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે.આ સમયે તમારી ધ્યાન લગાડવાની આવડત ઓછી થઇ શકે છે અને આના કારણે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરીયાત લોકો આ સમયે તેમના કાર્યસ્થળ પર તેમના કામ માટે માન્યતા ન મળવાને કારણે ચિંતિત થઈ શકે છે. વ્યાપારીઓના કામમાં થોડી ઉણપ આવી શકે છે અને તેના કારણે તેમને નફો ગુમાવવો પડી શકે છે અને નુકસાન અથવા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે બહુ વધારે તણાવ લેવાના કારણે પગ અને જોડો ના દુખાવો થઇ શકે છે.આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમારો ખોટો અને અસંતુલિત ભોજન લેવાના કારણે આ થઇ શકે છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો પોતાના સબંધ ને અહેમિયત આપશે અને સબંધ ની કદર કરશે.ત્યાં બીજી બાજુ,આ લોકોની વાતચીત કરવાની આવડત થોડી નબળી રહી શકે છે અને આ લોકો ની વાતો ને ખોટી સમજવામાં આવે છે.તમારા ગુસ્સા વાળા સ્વભાવ ના કારણે તમારા હાથમાંથી થોડી કિંમતી વસ્તુઓ છુટી શકે છે અને આના કારણે તમારું નામ પણ ખરાબ થઇ શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટનર સાથે વધારે સિદ્ધાંતિક રવૈયા અપનાવશો અને ઉચ્ચ માનક સ્થાપિત કરશો.આનાથી તમારી અને પાર્ટનર વચ્ચે આપસી સમજણ સારી થશે અને તમારો પ્યાર લોકો માટે મિસાલ બની શકે છે.તમે તમારા જીવનસાથી સાથે પરિવારમાં ચાલી રહેલી સમસ્યા વિશે વાત કરશો અને એનું નિવારણ કરવાની કોશિશ કરશો.।

શિક્ષણ : તમે જે પણ અભ્યાસ કરશો,એને બહુ જલ્દી યાદ રાખી શકશો.તમને પરીક્ષા માં શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.તમે તમારા સાથી વિદ્યાર્થી સાથે એક સારું ઉદાહરણ રજુ કરશો.આ અઠવાડિયે તમે તમારા શોખ પ્રમાણે કોઈ પ્રોફેશનલ કોર્ષ પણ કરી શકો છો અને તમે ઉત્કૃષ્ટતા મેળવશો.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કાર્યશેત્ર માં બહુ સારું પ્રદશન કરશો અને તમારા કામને ઓળખ મળશે.તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પણ પ્રશંસા મળશે, જેનાથી વધુ સારું કામ કરવા માટે તમારો આત્મવિશ્વાસ વધશે. ઉદ્યોગપતિઓને નફો કરવાની ઘણી તકો મળશે અને તેનાથી તમારું બેંક બેલેન્સ વધશે. આ રીતે તમારા સ્પર્ધકો વચ્ચે તમારી પ્રતિષ્ઠા અકબંધ રહેશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે.તમને આ સમયે કોઈપણ પ્રકારની આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ મંગલાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer