અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 26 Dec 2023 12:16 PM IST

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 ની ગણતરી ના આધારે તૈયાર કરાયેલો અંક છે,જેના કારણે તમે તમારું આવતું વર્ષ અર્થાત વિશે અનુમાન લગાડી શકો છો કે તમારા માટે કેવી રીતે પરિણામ આપવાનું કામ કરી શકે છે?


અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 અંક અમારા જીવન નો અલગ અલગ રૂપો થી કે પછી અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે.ક્યારેક કોઈ અંક અમને શુભ પરિણામ આપે છે તો ક્યારેક કોઈ અંક અશુભ પણ હોય છે.બધાજ વર્ષ નો એક ખાસ અંક હોય છે,એ અંક તમારા અંક સાથે જેવો સબંધ રાખે છે એવા પરિણામ તમને મળે છે.એની સાથે સાથે અંક તમારા મૂલાંક કે નામાંક ની સાથે જેવી રીતે સબંધ રાખે છે એનો પણ પ્રભાવ પડે છે.ઉદાહરણ તરીકે વર્ષ નો અંક બની રહ્યો છે 8,અંક 8 તમારા મૂલાંક સાથે કેવો સબંધ રાખે છે એના મુજબ માં સારી કે કમજોર ઘટનાઓ વ્યક્તિના જીવનમાં થશે.8 અંક નો એનો મૂળ સ્વભાવ પણ હોય છે.એ સ્વભાવ મુજબ અંક 8 તમને પરિણામ આપશે.અર્થાત એક અંક એક કરતા વધારે રીતે તમને પ્રભાવિત કરે છે.આ વર્ષ નો અંક તમારા માટે તમારા જીવન ના અલગ અલગ પહેલુઓ માટે કેવી રીતે પ્રભાવિત કરશે,આ બધુજ તમે અંક જ્યોતિષ રાશિફળ ના માધ્યમ થી જાણી શકશો.

દરેક વર્ષ ની શુરુઆત નો સમય અમારા મન મગજ માં ઘણા પ્રકારની આશાઓ રહે છે કે આવતું વર્ષ અમારા માટે ઉન્નતિ લઈને આવશે કે પછી આ વર્ષ ચુનોતીઓ આપશે?અમારી સાથે નવા વર્ષ માં શું સારું અને શું ખરાબ થઇ શકે છે?મામલા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છે કે પછી પારિવારિક જીવન સાથે,અમને એ વાત ની ચિંતા રહે છે કે આવતું વર્ષ બધુજ સારું તો કરશે?આવતા વર્ષ માં અમારો પ્રેમ સબંધ કઈ દિશા માં જશે?લગ્ન થશે કે નહિ થાય?બાળકો ની પ્રાપ્તિ થશે કે નહિ?બાળક ને તરક્કી મળશે કે નહિ?અમારું આરોગ્ય કેવું રહેશે?વગેરે જેવા સવાલ અમારા મન અને મગજ માં થાય છે.તમારા આ બધાજ સવાલ ના જવાબ તમને અંક જ્યોતિષ રાશિફળ 2024 માં મળી જશે.પરંતુ જો તમે વ્યક્તિગત રૂપથી એ જાણવા માંગો છો કે વર્ષ 2024 તમારા જીવનની સમસ્યા દૂર કરશે કે નહિ અથવા આ વર્ષે કોઈ બીજી સમસ્યા તો ઉભી નહિ થાય,જો થશે તો એનું નિવારણ કઈ રીતે થશે?તો આવા બધાજ પ્રકારના જવાબ જાણવા માટે તમે વ્યક્તિગત રીતે અમને કે પછી અમારી પેનલ ના કોઈપણ અંક જ્યોતિષ સાથે “વાર્તા” એપ્લિકેશન ના માધ્યમ થી સંપર્ક કરીને પોતાના વિશે જાણી શકો છો.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ જોયું જાય તો આવનારું વર્ષ 2024 ના કુલ યોગ 8 હશે.કારણકે આ વર્ષ ના બધાજ અંકો નો યોગ 8 બને છે.(2+0+2+4=8) અંક જ્યોતિષ ના આધાર પર અંક 8 ને શનિ નો અંક માનવામાં આવ્યો છે પરંતુ અહીંયા ધ્યાન દેવાવાળી વાત એ છે કે થી બનવાવાળા 8 ને બનાવા માં 2 અને 4 અંકો નો સહયોગ છે.અતઃ ચંદ્રમા અને રાહુ ના પ્રભાવ થી બનવાવાળા શનિ નો અંક 8 ને બહુ વધારે ઉર્જાવાન નહિ કહેવામાં આવે કારણકે 2 અને 4 થી બનેલા 8 અંક નો ઉતાર ચડાવ દેવાવાળા કહેવામાં આવ્યો છે.અંક 8 સ્થાયિત્વ નો કારક છે પરંતુ બે ચંદ્રમા નો અંક અને 1 રાહુ ના અંક ને મળીને બનવાના કારણ ઉતાર ચડાવ પછી સ્થાયિત્વ મળવાના સંકેત મળી રહ્યા છે. 

અતઃ વર્ષ ઘણા વિષયો માં ઉતાર ચડાવ દેવાનું કામ કરી શકે છે.જે લોકો સ્વભાવ થી ભાવુક છે એને આ વર્ષે ભાવનાત્મક રૂપથી થોડી હદ સુધી આહત કરી શકે છે.રાજનૈતિક દ્રષ્ટિકોણ થી પ્રાદેશિક સ્તર પર સરકારો અથવા મંત્રીમંડળ માં બદલાવ ની સ્થિતિઓ જોવા મળી શકે છે.રાષ્ટિય સ્તર પર થવા વાળા ઈલેક્સન ઘણા ઉથલ-પુથલ વાળા રહી શકે છે.પરંતુ છેલ્લે અંક 8 સ્થાયિત્વ નો સંકેત કરી રહ્યો છે.અહીંયાની સ્પષ્ટ બહુમત ની સાથે સરકાર બનાવાની સંભાવના ઓછી નજર આવી રહી છે પરંતુ તોડફોડ અથવા સામ,દંડ,ભેદ કે પછી જે સરકાર બનશે એને 1 વર્ષ સુધી ચલાવી અઘરું કામ રહેશે.1 વર્ષ પછી ની સ્થિતિઓ સામાન્ય થવા લાગશે.આવો હવે જાણીયે કે વર્ષ ના અંક તમારા અંકો ને કેવી રીતે પ્રભાવિત કરશે અને તમારા માટે કેવા પરિણામ આપશે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

મૂલાંક 1 

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 સૂર્ય ના પ્રભાવ ના કારણે તમે સ્વાભિમાની સ્વભાવ ના હશો.પરંતુ ક્યારેક ક્યારેક સ્વાભિમાન અભિયાન માં બદલી જાય છે જેના કારણે ઘણા લોકો તમને અભિમાની સમજી શકે છે.પરંતુ ખરેખર તમે સ્વાભિમાની વ્યક્તિ છો.સૂર્ય ના પ્રભાવ ના કારણે તમારા સ્વભાવ માં થોડો ગુસ્સો બીજા લોકોની તુલનામાં વધારે જોવા મળે છે.પરંતુ તમે જે પણ ક્ષેત્ર માં કામ કરો છો ત્યાં તમારો પૂરો અનુભવ અને જ્ઞાન લગાડીને અગ્રણી બની જાવ છો.પોતાના સપનાને પુરા કરવા માટે તમે બહુ મેહનત કરો છો.મિત્રો સાથે ફરવાનું અને જીવનનો આનંદ લેવાનું તમને બહુ સારું લાગે છે પરંતુ મિત્રો થી પણ અપનાપન ની સાથે સાથે તમે સમ્માન ની ઉમ્મીદ પણ રાખો છો.તમે જે પણ જગ્યાએ જાવ છો લોકો પર એનો ગેહરો પ્રભાવ છોડવામાં સફળ થઇ જાવ છો.પ્યાર દેખાડવામાં તમે થોડા પાછળ રહી જાવ છો પરંતુ પ્યાર કરવામાં તમે આગળ રહો છો.અર્થાત તમે જેને પોતાના માનો છો એના માટે બધુજ કરવા માટે તૈયાર રહો છો.પરંતુ તમે તમારા આ અપનત્વ અને પ્રેમ ને સાચી રીતે બતાવામાં સંકોચ કરો છો.તમે એક અનુશાસિત વ્યક્તિ છો અને આ તમારી સફળતા નો રસ્તો પણ ખોલશે.અર્થાત અનુશાસન અને નિયમો નું પાલન તમને આગળ લઇ જવામાં મદદ કરશે.

વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 9, 8, 2 અને 4 અંકો નો વિશેષ પ્રભાવ રહેશે.એવા માં વર્ષ તમારા ઘણા બધા કામો ને સંપૂર્ણતા તરફ લઇ જવામાં મદદ કરશે.તમારી અંદર એક સારો આનંદ અને જોશ જોવા મળશે.તમે ઘર પરિવાર ની જીમ્મેદારીઓ ને પુરી કરવામાં સફળ થશો.1 અને 9 ની વચ્ચે એવરેજ લેવલ ના સબંધ માનવામાં આવે છે પરંતુ તો પણ તમારા આત્મવિશ્વાસ ને વધારવામાં આ અંક ઘણો મદદગાર સાબિત થશે.પરંતુ આ અંકો ના થોડા નકારાત્મક પ્રભાવ પણ જોવા મળી શકે છે.ફળસ્વરૂપ તમારી અંદર ગુસ્સો અને અભિમાન નો વધારો જોવા મળી શકે છે.જો તમે ગુસ્સા અને અભિમાન થી બચશો તો નહિ ખાલી પારિવારિક પરંતુ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા વિષયો માં પણ સારા પરિણામ મેળવી શકશો.આર્થિક મામલા માં આ વર્ષ નો અંક તમારા માટે ઘણી હદ સુધી મદદગાર સિદ્ધ થઇ શકે છે.બાળકો સાથે જોડાયેલા મામલો માં આ વર્ષ નો અંક ઘણી હદ સુધી મદદગાર બની શકે છે.પ્રોપર્ટી વગેરે ની ખરીદી માટે આ વર્ષ સહયોગી સિદ્ધ થઇ શકે છે.બાળકો સાથે જોડાયેલા મામલો માં આ વર્ષે તમારે સમજદારી થી કામ લેવું પડશે.ત્યાં પ્રેમ સબંધો માં પણ તમારે બહુ વિનમ્રતા થી વર્તાવ કરવો પડશે.જો અંદર નો સંદેહ અને ગુસ્સા થી બચશો તો નિજી જીવનનો ઘણી આનંદ ઉઠાવી શકશો.જો તમે આ સાવધાનીઓ ને રાખશો તો અંક 8 અને 4 થી મળવાવાળા નકારાત્મક પરિણામો ને નિયંત્રણ કરવામાં સફળ રેહશો.નહિ તાઓ ઘણી વાર જીદ,કન્ફ્યુઝન કે પછી વધારે ઉત્સાહી હોવાની સ્થિતિ માં થોડું નુકસાન પણ અંક 8 અને 4 કરાવી શકે છે.ઉમ્મીદ છે કે આ સાવધાનીઓ ને રાખીને તમે તમારા જીવનના અલગ અલગ પહેલુઓ માં ઘણા સારા પરિણામ મેળવી શકશો.કારણકે સામાન્ય રીતે વર્ષ તમારા માટે ઘણી હદ સુધી અનુકુળ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.

ઉપાય : ભાઈ-બંધુ અને મિત્રો સાથે સારા સબંધ રાખવા છતાં દરેક મંગળવારે હનુમાનજી ને દેશી ઘી ભેગું કરીને સિંદૂર ના ચોલા ચડાવીને એની સાથે સાથે સુંદરકાંડ નો પાઠ કરવો શુભ રહેશે.

વાંચો:મૂલાંક 1 ની ખાસિયતો

મૂલાંક 2 

ચંદ્રમા ના પ્રભાવ ના કારણે તમારી અંદર સારી સર્જનાત્મક આવડત અર્થાત ક્રિએટિવિટી જોવા મળી શકે છે.સામાન્ય રીતે તમે ભાવના પ્રધાન વ્યક્તિ હશો.તમે બીજા ની ભાવનાઓ ની કદ્ર કરો છો છતાં બીજા થી પણ એવી ઉમ્મીદ રાખો છો કે એ લોકો પણ તમારી ભાવનાઓ ની પુરી કદર કરે.ચંદ્રમા ને સ્વભાવ થી ચંચળ પરંતુ અંદર થી મમતામય ગ્રહ માનવામાં આવે છે.અતઃ તમે શાંત સ્વભાવના હોવા છતાં તમે ક્યારેક ક્યારેક ચંચળ જોવા મળો છો.તમારી માનસિક શમતા બહુ વધારે મજબૂત હશે.તમે વધારે પડતા કામો ને યોજનાબદ્ધ કરવાનું પસંદ કરો છો.તમે તમારા સબંધો માં સબંધ ને બહુ મહત્વ આપો છો.બીજા ની મદદ માટે હંમેશા તત્પર રહો છો.જો તમને કોઈ કામ માં અસંતુષ્ટિ નથી મળતી તો તમે એ કામ ને છોડી શકો છો અને નવા કામ ની શુરુઆત કરી શકો છો.પરંતુ આ મામલો માં તમારે થોડું સંશોધન કરવાની જરૂરત છે.કારણકે જરૂરી નથી કે દરેક કામ શુરુઆત થીજ તમને સંતુષ્ટિ આપે.ઘણી વાર શુરુઆત માં પરેશાની દેવાવાળા કામ આગળ વધીને તમને સારા પરિણામ પણ આપી શકે છે.અતઃ ધીરજ ને જાળવી રાખવાની કોશિશ તમારા માટે ફાયદામંદ રહેશે.નાની નાની વાતો પર નિરાશ થવાથી બચશો તો જીવનમાં ઘણી તરક્કી મળશે.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ,વર્ષ માં તમે મુખ્ય રૂપથી 1, 8, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.2 અને 1 ની વચ્ચે નો સબંધ અંકો નો દુનિયામાં બહુ સારો માનવામાં આવ્યો છે.ફળસ્વરૂપ વર્ષ વધારે પડતા મામલોમાં તમને ઘણા સારા પરિણામ આપશે.તમારી અંદર ની સર્જનાત્મક આવડત ને સપોર્ટ કરવાવાળા લોકો આ વર્ષે વધારે માત્રા માં તમારી સાથે જોડાય શકે છે.ફળસ્વરૂપ તમે તમારી યોગ્યતા નો વિસ્તાર કરીને સફળતા ની સીડી ચડવા લાગ્યા છો.શાસન,પ્રસાસન કે ઉપર ના હોદ્દા ઉપર ઘણા લોકોની મદદ તમને આ સમયે મળી શકે છે.તમે જે યોજના ઉપર કામ કરવા માંગો છો,તમારા વરિષ્ઠઓ અને શુભચિંતક ના માધ્યમ થી સામર્થ્યવાન લોકો ને મળીને એ યોજના ને આગળ વધારી શકો છો.પરંતુ અંક 8 અને 4 નો પ્રભાવ હોવાના કારણે ક્યારેક ક્યારેક કામો માં ધીરજ જોવા મળી શકે છે પરંતુ વધારે પડતા કામો ની પુરા થવાની સંભાવના મજબૂત છે. 

આર્થિક મામલો માં પણ તમે આ વર્ષે બહુ સારા કરતા જોવા મળશો.ઘર પરિવાર સાથે જોડાયેલા લોકો માટે પણ તમે બહુ વધારે સારું કરવાની કોશિશ કરશો.પરંતુ ક્યારેક ક્યારેક તમને એવું લાગી શકે છે કે કોઈ એક વ્યક્તિ તમારી મિલકત નો ફાયદો ઉઠાવા માંગે છે પરંતુ તો પણ તમને એમને મદદ કરવામાં પાછળ નહિ હટો.નવા વાહન વગેરે ને ખરીદવાના મામલા માં આ વર્ષ તમારા માટે મદદગાર સાબિત થઇ શકે છે.બાળક અને શિક્ષણ સાથે જોડાયેલા મામલો માં પણ આ વર્ષે તમને સારા પરિણામ મળી શકે છે.નિજી સબંધો માં ખાસ કરીને પ્રેમ અને લગ્ન સબંધિત મામલો માં અભિમાન થી બચશો તો તમે ઘણા સારા પરિણામ મેળવી શકશો.આ વર્ષે કઈ નવું અને ખાસ કરવાનો મોકો પણ તમને મળી શકે છે.સારાંશ એ છે કે વર્ષ મૂલાંક 2 વાળા લોકો માટે સામાન્ય રીતે બહુ સારા પરિણામ દેતું પ્રતીત થઇ રહ્યું છે.

ઉપાય : આ વર્ષે જીવનમાં અનુશાસન ના ગ્રાફ ને હાજી પણ વધારવાનો છે.પિતા અને પિતા સમાન વ્યક્તિ ની સેવા કરીને એમનું માર્ગદર્શન મેળવાનું છે.નિયમિત રૂપે સવારે ઉઠીને સ્નાન વગેરે માંથી ફ્રી થઈને સૂર્યદેવ ને કુમકુમ મેળવેલા પાણી ચડાવું તમારા માટે શુભ રહેશે.

વાંચો: મૂલાંક 2 ની ખાસિયતો

પોતાના જીવન ને કેવી રીતે બનાવું ખાસ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાતકરીને જાણો જવાબ

મૂલાંક 3

ગુરુ ના પ્રભાવ ના કારણે તમે અનુભવી વ્યક્તિના રૂપથી ઓળખાશો.તમે નહિ ખાલી શીખવા ઉપર રુચિ રાખો છો પરંતુ તમને શીખવાડતા પણ સારી રીતે આવડે છે.વસ્તુને સમજવા અને સમજાવું તમને પસંદ હશે.તમે અનુશાસન ની અંદર રહેવા પસંદ કરો છો પરંતુ અયોગ્ય વ્યક્તિ નીચે કામ કરવાનું તમને પસંદ નહિ આવે.એટલે કે કોઈ તમારું માર્ગદર્શન કરે એ સારી વાત છે પણ જો કોઈ વ્યક્તિ પાસે એ વિષય નું નોલેજ નથી અને જો તમને માર્ગદર્શન આપે તાઓ એ વસ્તુ તમને પસંદ નથી.સામાન્ય રીતે બધીજ પરિસ્થિતિઓ માં પોતાના અનુભવ ના કારણે ખુશ રેહવાની કાબિલિયત રાખો છો.તમને હસી મજાક પસંદ છે પરંતુ મજાક મજાક માં અમર્યાદિત થવું તમને પસંદ નથી આવતું.દાન,પૂર્ણય અને ધાર્મિક કર્યો સાથે જોડાવું તમને પસંદ છે.તમે વરિષ્ઠ,વૃદ્ધો,ગુરુજનો અને ધાર્મિક વ્યક્તિના નિદર્શન અને માર્ગદર્શન માં કામ કરવાની સ્થિતિમાં બહુ ઉન્નતિ કરી શકશો.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ,વર્ષ માં તમારા ઉપર મુખ્ય રૂપથી 2, 8, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.આવી સ્થિતિ માં વર્ષ સારા પરિણામ આપી શકે છે.આ વર્ષે તમે કાર્યક્ષેત્ર માં બહુ સારું કરતા જોવા મળશો.કંઈક નવું અને ખાસ કરવાની ઈચ્છા મન અને મગજ માં બહુ તેજી થી મજબૂત થશે અને કોશિશ કરવાથી આ વર્ષે તમે કંઈક નવું કરવામાં સફળ પણ રેહશો.ખાસ વાત એ છે કે આ વર્ષ તમને કાર્યક્ષેત્ર અને વ્યક્તિગત જીવન ની વચ્ચે બેસવાની ખાસ શક્તિ આપશે.આવી સ્થિતિ માં તમે નહિ ખાલી તમારા કાર્યક્ષેત્ર ને નવી દિશા અને નવું લેવલ દેવામાં સફળ રેહશો પરંતુ તમે નિજી જીવન ની વચ્ચે પણ સારું સંતુલન બેસાડવામાં સફળ રેહશો.કારણકે તમારો મૂલાંક 3 છે આવી સ્થિતિ માં આર્થિક વેવસ્થપાન તમારા સ્વભાવમાં હાજર છે.સ્વાભાવિક છે કે આવા વ્યક્તિ આર્થિક મામલો માં કોઈ મોટી સમસ્યા ફેસ નથી કરતા. 

ખાસ કરીને ત્યારે જયારે આ વર્ષે અંક 2 ને સપોર્ટ મળી રહ્યો છે.તો તમે આર્થિક મામલો માં બહુ સારું કરી શકો છો.નિવેશ નો કોઈ નવો રસ્તો પણ આ વર્ષે તમને મળી શકે છે.પારિવારિક મામલો માં પણ તમે બહુ સારું કરતા નજર આવશો.તમે ઘર પરિવાર ની સમસ્યા ના કારણે થોડા ભાવુક રહી શકો છો.પરંતુ પરિવાર ના સભ્યો ની સમસ્યા દૂર કરવા માટે કરેલી કોશિશ તમને સફળ કરી શકે છે.અર્થાત તમે પરિવાર ને સુખ આપવામાં ઘણી હદ સુધી સફળ થતા જોવા મળશો.નવા વાહન વગેરે ખરીદવા માટે આ વર્ષ બહુ મદદગાર રહેવાનું છે.નિજી સબંધો માં આ વર્ષે તમે બહુ સારું કરતા નજર આવશો.તમારી લવ લાઈફ નો મામલો હોય કે પછી દામ્પત્ય જીવનના બધાજ મામલા માં તમે બહુ સારું કરતા નજર આવશો.અંક જ્યોતિષ 2024 મુજબ,ભાગીદારી ની શુરુઆત હોય કે ભાગીદારી નું કોઈ કામ હોય આ બધાજ મામલો માં તમે બહુ સારું પ્રદશન કરશો.અર્થાત વર્ષ તમારા નસીબને વધારવાવાળું અને તમારી અંદર વધારે વિનમ્રતા નો ભાવ દેવાવાળું કહેવામાં આવશે.

ઉપાય : માતા અને માતા સમાન સ્ત્રીઓ ની સેવા સત્કાર કરીને એમનો આર્શિવાદ લો.શંકર ભગવાન ના મંદિરે જઈને એનો મંત્ર અને ચાલીસા નો જાપ કરો.એની સાથે જયારે સંભવ હોય ત્યારે ખાસ કરીને દરેક મહિને કે પછી બીજા મહિને રુદ્રાભિષેક કરાવો.આ ઉપાય તમને વધારે સારા પરિણામ આપવામાં મદદ કરશે.

વાંચો: મૂલાંક 3 ની ખાસિયતો

મૂલાંક 4

રાહુ ના પ્રભાવ ના કારણે તમારા જીવનમાં ઉલઝન કે ભટકાવ તુલનાત્મક રૂપ થી વધારે રહી શકે છે.પરંતુ આ અંક તેજીથી તરક્કી દેવાવાળો પણ છે.અર્થાત તમારા જીવનમાં ઘણું બધું અચાનક થતું હશે.તમારી અંદર કંઈક મોટું અને ક્રાંતિકારી કરવાનો ભાવ જોવા મળે છે પરંતુ આવું ત્યારે સંભવ છે જયારે તમને કોઈ સારું માર્ગદર્શન દિલ થી આપે.ખોટી સંગતિ હોવાના કારણે આ અંક ખોટા કામો તરફ લઇ જવાનું કામ પણ કરે છે.પરંતુ તમે તમારા પરિવાર ના લોકો નું પૂરું ધ્યાન રાખો છો પરંતુ વારંવાર તમારી ભાવનાઓ ને કોઈ ઠેસ પોંહચાડે તો તમે કઠોર પણ બની શકો છો.

બની શકે છે કે તમને સાચા અને સારા મિત્રો ઓછા મળે કે પછી તમે આવા મિત્રો બનાવાનું ઓછું પસંદ કરો.ધીરજ અને સંયમ ની સાથે કામ કરવાની સ્થિતિ માં,એની સાથે સાથે કોઈ યોગ્ય માર્ગદર્શન ની સલાહ લઈને આગળ વધવાની સ્થિતિ માં સારી સફળતા સંભવ છે.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 સંકેત આપી રહ્યું છે કે વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 3, 8, 1, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.જો અંક 3 ને વાર્ષિક અંકફળ માં હસ્તક્ષેપ સામાન્ય રીતે સારો માનવામાં આવ્યો છે.અતઃ આ વર્ષ તમને એવરેજ કરતા સારું પરિણામ અમુક હદ સુધી આપી શકે છે.આ વર્ષે તમારી યોજનાઓ માં અને તમારી કાર્યશૈલી છતાં કોશિશો માં કંઈક અસામંજસ્ય જોવા મળી શકે છે.અર્થાત તમે યોજનાઓ તો બહુ સારી બનાવશો પણ ઘણા મામલા માં તમારો અનુભવ એટલો નહિ રહે જેટલો એને કામ માટે જરૂરી છે.જો તમે કોઈ ગલતફેમી માં રહીને પોતાના વિચારો સુધી સીમિત રહીને એ કામ ને કરવા માંગો છો તો બની શકે કે તમે એમાં પાછળ રહી જાવ.આવી સ્થિતિ માં તમે અનુભવ વાળા વરિષ્ઠ લોકો પાસેથી મદદ અને માર્ગદર્શન લઇ શકો છો.કારણકે આવું કરવાની સ્થિતિ માં તમે મોટી અને ઉત્કૃષ્ટ સફળતાઓ મેળવી શકો છો. 

કોઈના ભડકાવાથી કે કોઈ ગલતફેમી માં આવીને કોઈ મોટું જોખમ લેવું કે નિવેશ કરવું ઉચિત નહિ રહે.જો તમે આવું કરશો તો નહિ માત્ર તમે વિષમ પરિસ્થિતિઓ માંથી પોતાને બચાવા પરંતુ તમે કામો માં સફળતા પણ મેળવી શકશો.કારણકે આ વર્ષ આત્મમંથન માટે ઓળખવામાં આવ્યું છે.એવા માં તમે મંથન કરો એના પછી કંઈક નવું કરીએ અને લોકો ની વચ્ચે એને લઇ જઈએ.જેનાથી તમને સફળતા મળી શકે છે.આર્થિક મામલો માં આ વર્ષે કોઈ મોટું જોખમ નથી લેવાનું.પારિવારિક મામલો ને સારા રાખવા માટે પોતાની જાત ને ગલતફેમી ઓ થી બચાવું પડશે.જો પ્રોપર્ટી વગેરે મામલો માં સારી રીતે જાણીને કામ કરશો તો તમે સારા પરિણામ મેળવી શકશો.બાળક સબંધી મામલો માં અંદર ની ગલતફેમી થી બચવાનું છે.એકબીજાને સમજવાની પુરી કોશિશ કરવાની છે.આજ રીતે લવ લાઈફ માં પણ એકબીજા ઉપર ભરોસો કરીને તમે તમારી લવ લાઈફ ને સારી બનાવી શકો છો.દાંપત્ય જીવનમાં પણ આજ સાવધાની રાખવાની જરૂરત છે.અર્થાત ઘણી સાવધાનીઓ ને રાખવાની સ્થિતિ માં વર્ષ તમને ઘણા સારા પરિણામ આપી શકે છે.

ઉપાય : માથા ઉપર હંમેશા કેસર નો ચાંદલો કરો.દરેક ચોથા મહિને ચાર સૂકા નારિયળ વહતા પાણીમાં ચડાવો.સફાઈકર્મી ને શનિવાર ના દિવસે ચાર મુલ્યાં દાન કરો.આને મહિનામાં અથવા ચોથા મહિનામાં કમસેકમ એક વાર જરૂર કરો.

વાંચો: મૂલાંક 4 ની ખાસિયતો

મૂલાંક 5

બુધ ના પ્રભાવ ના કારણે તમે હસમુખ અને મિલનસાર વ્યક્તિ હશો.તર્ક વિતર્ક અને હાજીર જવાબ તમારો મુખ્ય ગુણ હોઈ શકે છે.સામાન્ય રીતે તમે કોઈપણ કામ કરતા પેહલા સારી રીતે સોચ વિચાર કરો છો પરંતુ ક્યારેક ક્યારેક કન્ફ્યુઝન ની સ્થિતિ પણ જોવા મળે છે.એવા માં તમારે એક્સપર્ટ રાય લેવી ઉચિત હશે.સારા કપડાં અને ઘરેણું વગેરે નો શોખ તમને હોઈ શકે છે.તમારી વાતચીત નો તરીકો એટલો સારો રહેશે કે લોકો એનાથી બહુ પ્રભાવિત થશે.ફળસ્વરૂપ તમે લોકો પાસેથી બહુ ચતુરાઈ થી તમારું કામ કરાવી શકો છો.જો તમારા સ્વભાવ માં જલ્દીબાજી ના ગુણ વધારે હોય,તો એના ઉપર કાબુ રાખવાનું કોશિશ કરો.કારણકે જલ્દબાજી ના ચક્કર માં તમારા કામ ઘણીવાર બગડી શકે છે.ત્યાં ધીરજ સાથે કામ કરવાની સ્થિતિ માં મોટા બુઝુર્ગ અને અનુભવી લોકો ની સલાહ લઈને કામ કરવાની સ્થિતિ માં તમે સારા પરિણામ મેળવી શકો છો.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ,વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 4, 8, 1, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એવા માં તમને આ વર્ષે તથ્યાત્મક રીતે કામ કરવાની જરૂરત પડશે.એમ પણ તમે આંકડા કે જુના અનુભવ ના કારણે નિર્ણય લેવાની કોશિશ કરો છો પરંતુ આ વર્ષ એ કોશિશ ને પુરી ગંભીરતા સાથે કરવાની છે.પરંતુ 5 અને 4 ની વચ્ચે નો સબંધ સામાન્ય રીતે સારો માનવામાં આવ્યો છે.પરંતુ 5 અને 8 ની વચ્ચે નો સબંધ બહુ સારો નથી.અતઃ આ વર્ષે કોઈ મોટી વિસંગતતા નહિ આવે પરંતુ કોઈ ગલતફેમી માં પાડીને કે પછી ભડકાવામાં આંબીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહિ લેતા તો વધારે સારું રહેશે.જે પણ નિર્ણય હોય તથ્યાત્મક રૂપથી પરીક્ષણ કરીને પછીજ લ્યો. 

કોઈપણ કામ કરવા માટે વચ્ચે નો રસ્તો કાઢવો સારો રહેશે.કારણકે અંક 8 ઘણા મામલામાં તમારા મૂલાંક નો વિરોધ કરી શકે છે.આવી સ્થિતિ માં તમારે અંક 8 ને સ્વામી ના મિજાજ મુજબ અર્થાત શનિ ના મિજાજ મુજબ કામ કરવાની જરૂરત રહેશે.એટલે કે ધીરે ધીરે ધૈર્ય પૂર્વક કામ કરશો તો કામો માં સફળતા મળશે.જલ્દબાજી અને બિનઅનુભવ કામ કરવું ઉચિત નહિ રહે.અનુશાસિત રીતે કામ કરવાનું છે,મેહનત કરવાની છે અને કોઈપણ ખોટા કામમાં પોતાને જોડાવાનું નથી.આવું કરીને તમે સારા પરિણામ મેળવી શકશો. 

આર્થિક મામલો માં કોઈ મોટું જોખમ લેવું ઉચિત નહિ રહે.જમીન,ભવન,વાહન વગેરે ની ખરીદી માટે પણ કોઈ મોટું જોખમ લેવું ઉચિત નહિ રહે.બાળક સાથે અંદર ના સબંધ કમજોર નો થાય,એ વાત ની પણ કોશિશ કરવી જોઈએ.જેને તમે પ્રેમ કરે છો અથવા તમારા જીવનસાથી અને જીવનસંગીની પ્રત્ય કોઈપણ પ્રકાર ની ગલતફેમી નહિ પાળવી જોઈએ.આ સાવધાનીઓ રાખવાની સ્થિતિ માં તમે સારા પરિણામ મેળવી શકશો અર્થાત તમારા માટે એવરેજ લેવલ ના પરિણામ લઈને આવી શકે છે.ભૂલો થવાની સ્થિતિ માં નુકસાન થશે તો ત્યાં સાવધાનીપૂર્વક કામ કરવાની સ્થિતિ માં એવરેજ થી સારા પરિણામ મળી શકે છે.

ઉપાય : માં સરસ્વતી અને ભગવાન શંકર ની પૂજા અર્ચના કરવાની છે.વર્ષ માં કમસેકમ એકવાર પોતાના વજન પ્ના બરાબર સાત પ્રકારના અનાજ ગરીબો માં વેચવાના છે.માથા ઉપર નિયમિત રૂપ થી હળદર નો ચાંદલો લગાડવાનો છે.

વાંચો: મૂલાંક 5 ની ખાસિયતો

શનિ રિપોર્ટ થી જાણો પોતાના જીવન ઉપર શનિ નો પ્રભાવ અને ઉપાય

મૂલાંક 6

શુક્ર ના પ્રભાવ ના કારણે તમારી અંદર એક અદભુત આકર્ષણ જોવા મળી શકે છે.તમે શોખીન મિજાજ ના હોય શકો છો અથવા તમારી અંદર સુંદર આનંદ જોવા મળી શકે છે.તમારા મિત્રો ની સંખ્યા વધારે હોઈ શકે છે.તમને કલા અને સાહિત્ય નું પણ સારું જ્ઞાન હશે.અલગ અલગ ક્ષેત્ર ના જ્ઞાન હોવાના કારણે લોકો તમને એમની વાતો થી દબાવી નહિ શકે.તમે જ્યાં પણ જશો ઘણા લોકો તમારી સાથે જોડાવા માંગશે.એટલે કે તમે લોકો થી ઘેરાયેલા રેહશો અને તમારી ખાસ ઓળખ બનાવામાં સફળ રેહશો.ક્યારેક ક્યારેક તમારા સ્વભાવ માં જીદ અથવા નારાજ થવાનો ગુણ પણ જોવા મળી શકે છે.નહિ તો તમારી અંદર બધાજ કામને બહુ ચુપકે થી કરવાનો ગુણ જોવા મળે છેપરંતુ ક્યારેક ક્યારેક બીજાના ભડકાવામાં આવીને કામ માં નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.તમે તમારી મોજ મસ્તી માટે બહુ પૈસા ખર્ચ કરો છો.આજ કારણ છે કે પૈસા ભેગા કરવામાં તમે થોડા પાછળ રહી શકો છો.એટલે કે વાસ્તવિકતા ભરેલું જીવન જીવીને બચત કરવાની કોશિશ કરીને તમે સારું જીવન પણ જીવશો છતાં સારી બચત પણ કરી શકશો.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 સંકેત આપી રહ્યું છે કે,વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 5, 8, 1, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.એવા માં આ વર્ષ તમને એવરેજ પરિણામ આપશે.અંક 6 અને 5 ની વચ્ચે સામાન્ય લેવલ ના સબંધ માનવામાં આવ્યા છે.જે મેહનત ને અનુરૂપ પરિણામ દેવાનું કામ કરે છે.પરંતુ અંક 5 ના મળવાના કારણે થોડા એવા લોકો પણ તમને મળી શકે છે જે થોડું કમિશન અને થોડો હિસ્સો લીધા પછી તમારા સંપર્કે તમારા ફિલ્ડ ના મોટા લોકોને સાથે મળવામાં તમને મદદ કરી શકે છે.જો તમે વિદ્યાર્થી છો તો આ વર્ષ તમને બહુ સારા પરિણામ આપી શકે છે.તમારી પકડ અલગ અલગ વિષયો ની સાથે સાથે ગણિત વિષય ઉપર વધારે રહેશે.આર્થિક મામલો માં આ વર્ષે એવરેજ લેવલ ના પરિણામ મળી શકે છે.અંક 8 ના સબંધ પણ તમારા માટે એવરેજ છે.ત્યાં અંક 1 સાથે તમારા સબંધ એવરેજ કે એવરેજ કરતા થોડા કમજોર પણ રહી શકે છે.અંક 2 તમને સામાન્ય કરતા થોડા સારા પરિણામ આપી શકે છે.ત્યાં અંક 4 તમને સામાન્ય કે સામાન્ય કરતા થોડા કમજોર પરિણામ આપી શકે છે.આ બધાજ કારણો થી તમારે આ વર્ષે ઉપલબ્ધી મેળવા માટે વધારે મેહનત કરવી પડશે.આર્થિક મામલો માં પણ આ વર્ષ એવરેજ લેવલ ના પરિણામ આપી શકે છે.પરંતુ આત્મીય સબંધો માં પૂર્વ માટે આ વર્ષ સારું રહેવાનું છે.તો ત્યાં દામ્પત્ય સબંધી મામલો માં આ વર્ષે એવરેજ લેવલ ના પરિણામ મળી શકે છે.અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ,જમીન,ભવન કે વાહન અથવા પારિવારિક મામલો માં વર્ષ સામાન્ય પરિણામ દેવાવાળું પ્રતીત થઇ રહ્યું છે.

ઉપાય : ઉપાય ના રૂપમાં નિયમિત રૂપથી ગણેશજી ની પૂજા અર્ચના કરો.ગણપતિ અથર્વશીર્ષ નો પાઠ કરો અને કન્યાઓ નું પૂજન કરીને એમના આર્શિવાદ લઇ લ્યો.

વાંચો: મૂલાંક 6 ની ખાસિયતો

મૂલાંક 7

કેતુ ના પ્રભાવ ના કારણે તમે સ્વતંત્ર અને અલગ વિચારધારા રાખવાવાળા હોઈ શકો છો.તમને હસી મજાક કરવાનું બહુ પસંદ હશે પરંતુ ક્યારેક ક્યારેક કોઈના મજાક નું ખોટું પણ લાગી શકે છે તમને.એવી સ્થિતિ માં તમે મજાક એની સાથે કરો કે જેનો મજાક તમે બરદાસ્ત પણ કરી શકો.સામાન્ય રીતે તમારી કોશિશ બધાને ખુશ રાખવાની રહે છે.આજ કારણ છે કે ક્યારેક ક્યારેક લોકો તમારા સ્વભાવ નો ખોટો ફાયદો પણ ઉઠાવે છે.તો ઘણા લોકો તમને ધોકો પણ આપી જાય છે.સામાન્ય રીતે જન્મસ્થળ થી દૂર ગયા પછી તમને વધારે તરક્કી મળી શકશે.નવી નવી જગ્યા પર જવાનું અને નવી નવી વસ્તુઓ ને શીખવું એ તમારી આદત હોઈ શકે છે.સામાન્ય રીતે તમારી અંદર ઘણા રહસ્ય ને સંતાડવાની અદભુત આવડત પણ છુપાયેલી છે.તમારા મન અને મગજ ને જાણવું કે ઓળખવું થોડું મુશ્કિલ બની શકે છે.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 સંકેત આપે છે કે વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 6, 8, 1, 5, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ રહેશે.આવી સ્થિતિમાં આ વર્ષ તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.તમારા વરિષ્ઠ સાથે તમારા સબંધ બહુ સારા રહેશે.ખાસ કરીને તમારા વરિષ્ઠ બોસ કે અધિકારી કોઈ સ્ત્રી છે તો એની સાથે તમારા સબંધ બહુ સારા રહેશે અને એના સહોયોગ થી તમને તરક્કી મળવાની સંભાવના પણ દેખાઈ રહી છે.આર્થિક મામલો માં સામાન્ય રીતે વર્ષ તમને એવરેજ કરતા સારા પરિણામ આપી શકે છે.પારિવારિક મામલો માં અંદર ની ગલતફેમી થી બચવાની સલાહ છે.એની સાથે સાથે કોઈપણ પ્રકાર ની જીદ નહિ કરો તો સામાન્ય રીતે સબંધ સારા બની રહેશે.જમીન,ભવન કે વાહન સાથે સબંધિત મામલો માં આ વર્ષ સારા પરિણામ આપી શકે છે.ખાસ કરી ને લગજરી વસ્તુઓ ને મેળવામાં આ વર્ષ તમારા માટે બહુ મદદગાર રહેશે. 

અધ્યન અધ્યાપન સાથે સબંધિત મામલો માટે વર્ષ સામાન્ય રહી શકે છે પરંતુ જો તમે કલા કે સાહિત્ય ના વિદ્યાર્થી છો તો તમને બહુ સારા પરિણામ મળી શકે છે.પ્રેમ સબંધ માટે આ વર્ષ બહુ સારા પરિણામ દેતું નજર આવી રહ્યું છે.ત્યાં દામ્પત્ય સબંધી મામલો માટે પણ આ વર્ષ બહુ સારા પરિણામ આપશે.અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ મુજબ,આ વર્ષે તમારી જીમ્મેદારીઓ ને સારી રીતે નિભાવામાં સફળ રેહશો.સારાંશ એ છે કે સામાન્ય રીતે વર્ષ સારા પરિણામ આપવાની કોશિશ કરશે.પરંતુ ઘણા કામો માં મેહનત કરવી પડી શકે છે પરંતુ મેહનત ના સાર્થક પરિણામ મળવાની સારી સંભાવનાઓ છે.

ઉપાય : માં દુર્ગા ની પૂજા અર્ચના કરવી શુભ રહેશે.એની સાથે સાથે જયારે સંભવ હશે ત્યારે નહિ તો કમસેકમ નવરાત્રી ના સમયે કન્યા પૂજન કરીને એમના આર્શીવાદ લો.સારી કોલીટી વાળો અત્તર નિયમિત રૂપે ઉપયોગ કરો.ધ્યાન રાખો તમારે અત્તર નો ઉપયોગ કરવાનો છે ડિયો કે પછી સ્પ્રિટ વાળા પરફ્યુમ નો ઉપયોગ નહિ કરતા.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો.

વાંચો: મૂલાંક 7 ની ખાસિયતો

મૂલાંક 8

શનિ ના પ્રભાવ ના કારણે તમારી અંદર કોઈપણ કામ ને ધીરજપૂર્વક કરવાની આવડત પ્રયાપ્ત માત્રા માં રહી શકે છે.અંક 8 ના બનવામાં કયા કયા અંકો ની ભૂમિકા છે આ વાત પણ વિચારવા જેવી રહેશે,કારણકે ઘણીવાર 8 ના નિર્માણ માં 1 કે 2 જેવા અંક પણ શામિલ હોય છે.ફળસ્વરૂપ આવા મામલા માં થોડી ચંચળતા પણ રહી શકે છે પરંતુ સામાન્ય રીતે અમે તમને ગંભીર વ્યક્તિના રૂપથી જ ઓળખીશું.તમે બધાજ કામ ને બહુ ગંભીરતાથી વિચાર કરો છો.તમે ઘણીવાર એટલા રાષ્ટ્રીયવાદી બની જાવ છો કે સામેવાળા વ્યક્તિ પણ નારાજ થઇ જાય છે.ફળસ્વરૂપ તમારે તકલીફો નો સામનો પણ કરવો પડી શકે છે.ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં ખિચલાપન પણ જોવા મળે છે.પૈસા ભેગા કરવા માટે તમારે બહુ મેહનત કરવાની જરૂરત પડશે.જીવનમાં સફળતા તો મળશે પરંતુ ઘણા પ્રયાસો પછી એટલે કે સંઘર્ષ પછી સફળતા મળવાની સારી સંભાવનાઓ તમારી સાથે રહી શકે છે.

અંક જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2024 મુજબ,વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 7, 8, 1, 6, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ હોય છે.અંક 8 અને 7 ની વચ્ચે એવરેજ અથવા એના કરતા થોડા સારા સબંધ માનવામાં આવ્યા છે પરંતુ સામાન્ય રીતે વર્ષફળ માટે અંક 7 નું આવવાનું ઘણા મામલો માં કમજોર માનવામાં આવ્યું છે.ખાસ કરીને જો તમે પ્રેક્ટિકલ થઈને કામ કરશૉ તો એ સ્થિતિમાં પરિણામ તમારા ફેવર માં પણ આવી શકે છે.નકામી વાતો અને તથ્યહીન વાતો થી દૂર રેહવું ઉચિત રહેશે.આ વર્ષે તમને ભૌતિક સુખસુવિધાઓ ની પ્રાપ્તિ ના સારા યોગ છે પરંતુ ભાવનાત્મક રૂપથી તમે થોડા આહત રહી શકો છો. 

આજ કારણ છે કે આ વર્ષે સફળતા મેળવા માટે તમારી દિલ થી નહિ પરંતુ દિમાગ થી કામ લેવાની વધારે જરૂરત છે.જો કાર્યક્ષેત્ર ની વાત કરીએ તો,ભલે તમારા સબંધ અમારા વરિષ્ઠ અધિકારી અને બોસ સાથે કેટલા પણ મીઠા હોય પરંતુ ત્યાં પણ જજબાત ની જગ્યાએ પોતાના કામ ઉપર ધ્યાન દેવું તમારા માટે સારું સાબિત થશે.અંક જ્યોતિષ 2024 મુજબ,કાર્યાલય માં થવાવાળી રાજનીતિ થી દૂર રહો તો તમે સારા પરિણામ મેળવી શકશો.સ્થાનાંતર વગેરે માટે પ્રયાસ કરી રહ્યા લોકો માટે આ વર્ષે થોડી વધારે મેહનત કરવાની સ્થિતિ માં તમારી મનપસંદ જગ્યા એ સ્થાનાંતર કરી શકશો.આર્થિક મામલો માટે વર્ષ સામાન્ય કરતા સારું છે પરંતુ આર્થિક મામલો માં કોઈ જોખમ લેવું ઉચિત નહિ રહે.પરિવાર ના સભ્યો સાથે ક્યારેક ક્યારેક અનબન જોવા મળી શકે છે.જમીન,ભવન,વાહન વગેરે માટે વર્ષ સામાન્ય છે. 

અતઃ સાવધાનીપૂર્વક આ મામલો માં તમે નિર્ણય લઇ શકો છો.પ્રેમ સબંધો માં જરૂરત કરતા વધારે ભાવુક થવું કે વાત વાત ઉપર દખલગીરી કરવી ઉચિત નથી.આ રીતે દામ્પત્ય જીવનમાં એકબીજા ની ભાવનાઓ અને એકબીજા ના આરોગ્ય નું ધ્યાન રાખીને તમે સારા પરિણામ મેળવી શકશો.જો તમે વિદ્યાર્થી છો તો વર્ષ ની શુરુઆત માં થોડી કઠિનાઈ રહેશે તો ત્યાં વર્ષ નો બીજો ભાગ તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપી શકે છે.

ઉપાય : ઉપાયના રૂપમાં શંકર ભગવાન નું નિયમિત રૂપથી પૂજન અર્ચન ફાયદામંદ રહેશે.એની સાથે નિયમિત રૂપથી ગણપતિ જી નો પાઠ કરવો પણ શુભ રહેશે.જો સંભવ હોય તો દરેક મહિને નહિ તો માત્ર બીજા મહિન માં એક વાર રુદ્રાભિષેક કરવો શુભ રહેશે.

વાંચો: મૂલાંક 8 ની ખાસિયતો

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

મૂલાંક 9

મંગળ ના પ્રભાવ ના કારણે તમે સાહસી વ્યક્તિ ના રૂપથી ઓળખાશો.તમે ઘણા પ્રકાર ની કઠિનાઈનો સામનો કરવા માટે તૈયાર જોવા મળશો.ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં બહુ જલ્દબાજી જોવા મળશે.સ્વાભાવિક છે કે જલ્દબાજી ઘણી વાર નુકસાન પણ કરાવે છે.તમારા સ્વભાવમાં ગુસ્સો અને તુલનાત્મક રૂપથી વધારે જોવા મળે છે.આ કારણો થી તમારા ઘણા દુશ્મન પણ રહી શકે છે.સામાન્ય રીતે તમે ધાર્મિક વિચાર વાળા માણસ હશો અને તમને દાન પૂર્ણય જેવા કામો પસંદ હશે પરંતુ આ બધુજ છતાં ઘણીવાર તમને પ્રેક્ટિકલ વાતો નો સપોર્ટ કરતા જોવા મળશો.ભાઈ અનેમ મિત્રો માટે હંમેશા હાજર રેહવું તમારો સ્વભાવ રહી શકે છે.પરંતુ આ લોકોની સાથે સાથે ક્યારેક ક્યારેક વિવાદ પણ થશે પરંતુ આ બધુજ થવા છતાં તમે તમારા ભાઈ અને મિત્રો ને બહુ પ્યાર કરવાવાળા માણસ હશો.

અંક જ્યોતિષ 2024 મુજબ,વર્ષ માં તમારી ઉપર મુખ્ય રૂપથી 8, 8, 1, 7, 2 અને 4 અંકો નો ખાસ પ્રભાવ હશે.અંક 9 નો અંક 8 સાથે સામાન્ય કે પછી ઘણા મામલો માં એવરેજ કરતા વધારે સારા સબંધ માનવામાં આવ્યા છે.કારણકે આ વર્ષે તમારા મામલા માં અંક 8 બે વાર રિપીટ થાય છે,તેથી તમારા કામો માં થોડી ધીરજ જોવા મળી શકે છે પરંતુ ધીરજ સાથે કરવામાં આવેલા કામો સારા પરિણામ પણ આપે છે.આ વર્ષે પોતાના માટે વિશ્વાસ બનાવી રાખવો ઉચિત રહેશે કારણકે ક્યારેક ક્યારે એવી જોવા મળે છે કે તમને પોતાના ઉપર પણ વિશ્વાસ નહિ રહે. 

આવી સ્થિતિ માં કામોમાં કઠિનાઈ વધારે રહી શકે છે.ત્યાં પુરી રીતે કોન્ફિડેન્ટ રેહવાની સ્થિતિ માં તમે સારા પરિણામ મેળવી શકશો.એમ તો આ વર્ષે કોઈ નવા કામ ને આગળ વધારવા ની યોજના થોડી ઓછી છે તો એના માટે થોડી વધારે મેહનત કરવા માટે પોતાને તૈયાર રેહવું પડશે.કારણકે લગાતાર કરવામાં આવેલી મેહનતજ સફળતા અપાવશે.

અંક જ્યોતિષ 2024 મુજબ,વચ્ચે જ નિરાશ થઈને કામને છોડી દેશો તો સ્વાભાવિક છે કે પૈસા અને સમય બંને બેકાર જય શકે છે.અતઃ ભલી ભાતી યોજના બનાવીને બહુ મેહનત કરીને વસ્તુઓ ને આગળ વધારવા માટે પોતાને તૈયાર રાખવાનો હોય ત્યારે કોઈ નવા કામો માં લાગવું ઉચિત રહેશે.જો તમે પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છો અને વિદેશ જવાની કોશિશ કરો છો તો આ મામલામાં તમને સફળતા મળી શકે છે.ત્યાં સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો પેહલા ભાગમાં થોડી કઠિનાઈ નો સામનો કરી શકે છે.પરંતુ વર્ષ ના બીજા ભાગમાં તુલનાત્મક રૂપથી સારા રહી શકે છે. 

પ્રમોશન અથવા સ્થાનાંતર માટે કરવામાં આવી રહેલી કોશિશ સફળ થઇ શકે છે.લગ્ન વગેરે સાથે સબંધિત મામલો માટે વર્ષ સારું છે પરંતુ પ્રેમ અને દાંપત્ય સબંધી મામલોમાં એવરેજ પરિણામ મળી શકે છે.આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી વર્ષ ને થોડું કમજોર માનવામાં આવે છે.પરંતુ યોગ અને કસરત ની મદદ લેવાવાળા લોકો પોતાના આરોગ્ય ની રક્ષા કરવામાં સફળ રહેશે.

ઉપાય : સૂર્યોદય પેહલા ઉઠીને સ્નાન વગેરે થી ફ્રી થઈને સૂર્ય ભગવાન ને કંકુવાળું પાણી ચડાવો.ગરીબો અને જરૂરતમંદ લોકોની મદદ કરો.

વાંચો: મૂલાંક 9 ની ખાસિયતો

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

Talk to Astrologer Chat with Astrologer