સુર્ય નો મીન રાશિ માં ગોચર (14 માર્ચ 2024)

Author: Sanghani Jasmin | Updated Mon, 12 Feb 2024 02:42 PM IST

ગ્રહો ના રાજા સુર્ય જલ્દી મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.મીન પ્રાકૃતિક રાશિ ચક્ર ની 12 મી રાશિ છે.સુર્ય નો આ મહત્વપુર્ણ ગોચર 14 માર્ચ 2024 ના દિવસે 12 વાગીને 23 મિનિટ પર થશે.વૈદિક જ્યોતિષ માં સુર્ય ને ઉર્જા નો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહો માં આને એક મુખ્ય ગ્રહ નો દરજ્જો મળ્યો છે.સુર્ય વગર પૃથ્વી ઉપર જીવન ની કલ્પના કરવી પણ નામુમકીન છે.સુર્ય નો મીન રાશિ માં ગોચરસુર્ય સ્વભાવ થી મર્દાના અને અઘરા કામોને પુરા કરવા માટે દ્રઢ સંકલ્પ વાળો ગ્રહ માનવામાં આવે છે.આના સિવાય કુંડળી માં સુર્ય નેતૃત્વ ગુણ નું પણ પ્રતિનિધિત્વ કરે છે.માનવામાં આવે છે કે જે રાશિના લોકોની કુંડળીમાં મેષ અને સિંહ રાશિમાં સુર્ય મજબુત હોય છે એ લોકો કારકિર્દી માં બધાજ પ્રકારના લાભ મેળવે છે,વધુ પૈસા મળે, સંબંધોમાં ખુશી મળે, પિતા તરફથી પૂરતો સાથ-સહકાર અને પ્રેમ મળે. બીજા ઉપર પોતાનું વર્ચસ્વ રાખે છે અને મજબુત નેતૃત્વ ગુણ પણ રાખે છે.સુર્ય ને મેષ રાશિમાં બહુ વધારે શક્તિશાળી માનવામાં આવે છે અને એપ્રિલ મહિનામાં આ પૃથ્વી ની એકદમ નજીક આવી જાય છે અને પોતાની ઉચ્ચ સ્થિતિ ને મેળવે છે. ઓક્ટોમ્બર પછી એ પૃથ્વી ની બહુ દૂર જઈને નીચે ની અવસ્થા મેળવે છે અને આ રીતે પોતાની શક્તિ ગુમાવી દ્યે છે.જે લોકોની કુંડળી માં સુર્ય નબળી સ્થિતિ માં હોય છે એમની અંદર પાચન ને લગતી સમસ્યાઓ જોવા મળે છે.


2024 માં ક્યારે ક્યારે થશે સુર્ય ગોચર અને તમને કેવી રીતે કરશે પ્રભાવિત?વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને

સુર્ય નો મીન રાશિ માં ગોચર : જ્યોતિષ માં સુર્ય ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં સુર્ય ને ખાસ કરીને ઉચ્ચ અધિકાર મેળેલો એક ગતિશીલ ગ્રહ તરીકે જોવામાં અને માનવામાં આવે છે.આ ગ્રહ પ્રભાવી પ્રશાસન અને સિદ્ધાંતો ને દાર્શવે છે. એક ગરમ ગ્રહ તરીકે પણ ઓળખવામાં પણ આવ્યો છે જે બધાજ પ્રકારના રાજસી ગ્રહ નું પ્રતિનિધિત્વ કરે છે.સુર્ય ના ગરમ થવાના પરિણામસ્વરૂપ શક્તિશાળી સુર્ય વાળા લોકો બહુ ગરમ સ્વભાવ ના હોય છે અને બીજા પ્રત્ય એવો સ્વભાવ દેખાડે છે કે થોડા લોકો સ્વીકારી લ્યે છે પરંતુ થોડા લોકો સ્વીકારતા નથી એટલા માટે ગરમ સ્વભાવ રાખતા લોકો માટે ખાસ કરીને જીવનમાં સફળતા મેળવા માટે ધીરજ રાખવાની અને પોતના ગુસ્સા ને કાબુમાં રાખવો જરૂરી બની જાય છે.સુર્ય ની કૃપા વગર કોઈપણ વ્યક્તિ પોતાની કારકિર્દી માં સફળતા નથી મેળવી શકતા.

પથ્થર માં વાત કરીએ તોમણિકીયા પથ્થર સુર્ય નો પથ્થર માનવામાં આવ્યો છે અને જો આને સાચા વિધિ અને વિધાન થી પેહરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતી નકારાત્મકતા ને દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે અને કુંડળી માં સુર્ય ની સ્થિતિ અને શક્તિ ને મજબુત બનાવી શકે છે.

ઉપર સામાન્ય પરિણામ આપવામાં આવ્યા છે જે સુર્ય કોઈ વ્યક્તિને જીવનમાં આપી શકે છે.સુર્ય તમને કેવા પરિણામ આપશે એના માટે તમારી કુંડળી માં સુર્ય ની સ્થિતિ ની ગણતરી કરવી બહુ જરૂરી હોય છે.

ક્યારે બનશે સરકારી નોકરીનો યોગ?પ્રશ્ન પુછો અને પોતાની કુંડળી પર આધારિત જવાબ મેળવો

મીન રાશિ માં સુર્ય અને એનો પ્રભાવ

મીન રાશિ ગુરુ દ્વારા શાસિત રાશિ છે.ગુરુ અને સુર્ય ને એકબીજા ના મિત્ર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.સુર્ય ના મીન રાશિ માં ગોચર દરમિયાન ગ્રહો નો રાજા કોઈ વ્યક્તિને લાભ આપવાની આવડત રાખે છે.સુર્ય ના મીન રાશિ માં ગોચર દરમિયાન મીન રાશિના લોકોને પોતાના બાળકો ના સહયોગ રૂપે વધારે લાભ મળવાની સંભાવના છે.આ લોકો હંમેશા પોતાના ભવિષ્ય અને પટ્ટાની પ્રગતિ વિશે વિચારતા રહે છે.આ લોકો માટે પ્રાર્થના અને પુજા પ્રાથમિકતા હોય છે અને આનાથી એમને જીવનમાં કલ્યાણ અને સફળતા મળે છે. સુર્ય નો મીન રાશિ માં ગોચર દરમિયાન આ લોકોને પોતાના વડીલો ના આર્શિવાદ અને સમર્થન પણ મળવાની ઉચ્ચ સંભાવના છે.

Click Here To Read In English: Sun Transit in Pisces

સુર્ય નો મીન રાશિ માં ગોચર 2024: રાશિ મુજબ ભવિષ્યવાણી

ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે સુર્ય નો આ મહત્વપુર્ણ ગોચર 12 રાશિઓ ના લોકોને કઈ રીતે પ્રભાવિત કરે છે. લઈશું કે આ દ્વારા કરવામાં આવતા ઉપાયો ની વિસ્તારપુર્વક જાણકારી.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સુર્ય પાંચમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા બારમા ભાવમાં હાજર રહેશે.

સુર્ય ની આ સ્થિતિ મેષ રાશિના લોકો માટે વધારે મદદરૂપ અને લાભદાયક જોવા મળી રહી છે કારણકે કુંડળી માં બારમું ઘર નુકશાન નું ઘર માનવામાં આવ્યું છે.સામાન્ય રીતે આ ગોચર દરમિયાન તમને તમારા પ્રયાસમાં સફળતા નહિ મળી શકે. તમારા ઉદ્દેશો ને પુરા કરવામાં તમારે નાકામી ઉઠાવી પડી શકે છે.મેષ રાશિના લોકોને બાળક પક્ષ તરફ થી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે જેના કારણે તમે ચિંતા માં નજર આવશો.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમારા માટે આ ગોચર વધારે અનુકુળ નથી રહેવાનો.આ દરમિયાન તમારી ઉપર નોકરીનું દબાણ વધારે રહેશે જેના કારણે તમારા જીવનમાં પરેશાનીઓ વધી શકે છે.તમને તમારા સહકર્મીઓ પાસેથી પરેશાનીઓ અને રુકાવટો નો સામનો કરવો પડી શકે છે.

આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આ ગોચર દરમિયાન નુકશાન નો સામનો કરવો પડી શકે છે.તમને તમારા વિરોધી પાસેથી કડી ટક્કર મળવાની છે જેના કારણે તમે પરેશાન અને ચિંતામાં નજર આવી શકો છો.તમને તમારા વેવસાયિક ભાગીદારો પાસેથી કોઈ મદદ નહિ મળે જેના કારણે તમે વેવસાયિક વિભાગ બદલવાનો વિચાર પણ કરી શકો છો.

સબંધ ના મોર્ચા ઉપર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે જે સબંધ નિભાવસો આ દરમિયાન એમાં તમને ઓછી ખુશી મળવાની છે.મુમકીન છે કે તમે તમારા સબંધ માં આકર્ષણ ખોતા મહેસુસ કરશો.તમે તમારા સબંધ માં આકર્ષણ બનાવી રાખવા તો માંગશો પરંતુ આને જાળવી રાખવું તમારા માટે વધારે સંભવ નહિ રહે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો સુર્ય નો મીન રાશિ માં ગોચર આરોગ્યને લગતી સમસ્યાઓ તમારા જીવનમાં લઈને આવી શકે છે.આ દરમિયાન તમારા પગમાં દુખાવો,ઊંઘ ની કમી,તમને પરેશાની માં નાખી શકે છે.બાળક ના આરોગ્ય ઉપર પણ તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે જેનાથી તમારી ખુશીઓ માં કમી આવવાની સંભાવના છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

સુર્ય વૃષભ રાશિના લોકો માટે ચોથા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા અગિયારમા ભાવમાં આવી જશે.

વૃષભ રાશિના લોકોને સુર્ય નો મીન રાશિ માં ગોચર સારું રિટર્ન આપી શકે છે.એની સાથે તમને વધારે પૈસાનો લાભ કરાવા પણ માર્ગદર્શન આપી શકે છે.તમને તમારા ઘર સાથે સબંધિત બધાજ લાભ મળવાના છે.એની સાથે આ દરમિયાન તમારા જીવનમાં સુખ-સુવિધાઓ પણ બની રહેશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો સુર્ય નો મીન રાશિ માં ગોચર તમારા માટે ભાગ્યશાળી સાબિત થવાનો છે.તમને તમારી નોકરીના સંબંધમાં નવા મોકા મળવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.તમને તમારી નોકરીમાં વિદેશ માં પણ સારી તક મળી શકે છે અને આવા મોકા તમારા માટે દરેક સમયે ફળદાયી સાબિત થશે કારણકે તમને માડવાવાળા આ મોકા તમને ખુશીઓ થી ભરી દેશે.

જો તમે વેવસાયિક વિભાગ સાથે સબંધ રાખો છો,તો આ ગોચર દરમિયાન તમને સફળતા મળવાની છે.જો તમે બે કરતા વધારે વેપાર કરી રહ્યા છો,તો તમને બંને જગ્યાએ વધારે લાભ થવાની સંભાવના છે અને આ બધીજ વાતો તમને ઘણી બધી ખુશીઓ આપશે.

આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો આ દરમિયાન તમે સારો પૈસા નો લાભ કરવામાં મજબુત સ્થિતિ માં જોવા મળશો.જો તમે નોકરિયાત છો કે પછી વેપારજ કરી રહ્યા છો,તો આ દરમિયાન તમારા દ્વારા કરવામાં આવતા કઠિન પ્રયાસો ના કારણે આ થવું મુમકીન છે.આ ગોચર દરમિયાન તમને બચત કરવાની સ્થિતિ માં પણ નજર આવશો.

સબંધ ના દ્રષ્ટિકોણ થી વાત કરીએ તો સુર્ય ના આ ગોચર દરમિયાન તમારા તમારા જીવનસાથી સાથે સબંધ મજબુત થશે.તમે બંને આપસી સમજણ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો સુર્ય નો મીન રાશિ માં ગોચર આરોગ્ય મોર્ચા પર તમને ઉર્જા અને સંતુષ્ટિ આપશે.આ ગોચર દરમિયાન તમારી સુખ-સુવિધાઓ માં વધારો જોવા મળશે.હા,પરંતુ નાની-મોટી આરોગ્ય સમસ્યા તમારા જીવનમાં જરૂર ઉભી થઇ શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ની પુજા કરો.

આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સુર્ય ત્રીજા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા દસમા ભાવમાં આવી જશે.

તમને તમારા કારકિર્દીના સબંધ માં વિકાસ આપશે એની સાથે તમને નસીબ નો પણ સાથ મળવાનો છે.સુર્ય નો મીન રાશિ માં ગોચર અહીંયા સૌથી અલગ વાત એ છે કે આ દરમિયાન તમે તમારી અંદર વધારે સાહસ નો અનુભવ કરશો.મુમકીન છે કે તમે વિદેશ જઈ રહ્યા છો,અને આવી યાત્રા તમને વધારે આનંદ અને સંતુષ્ટિ આપી શકે છે.આ ગોચર દરમિયાન તમારું સ્થાન પરિવર્તન થવાની ઉચ્ચ સંભાવના બની રહી છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો જો તમે નોકરિયાત છો તો આ ગોચર દરમિયાન તમે તમારા જીવનમાં કંઈક ચમત્કારી મેળવા માં સફળ થઇ શકો છો.સુર્ય ના આ ગોચર દરમિયાન તમારો વિકાસ મુમકીન છે.નોકરી સાથે સબંધિત યાત્રાઓ તમારા માટે વધારે અનુકુળતા લઈને આવશે અને આ યાત્રાઓ થી તમને ઉચ્ચ સ્તર નો નફો પણ થશે.તમે તમારા માટે લક્ષ્ય નિર્ધારિત કરવા અને આસાનીથી લક્ષ્ય મેળવા માં સફળ રેહશો.

આ રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમના માટે સુર્ય નો આ ગોચર તમારા માટે સારો નફો કમાવા ના દ્રષ્ટિકોણ થી અનુકુળ રહેવાનો છે અને વિદેશ માં ઉચ્ચ સ્તર ના વિકાસ સાથે તમારા જીવનમાં ઘણા મોકા પણ આવી શકે છે.જો તમે વિદેશ માં વેપાર કરો છો,તો આ ગોચર દરમિયાન ઘણી વધારે માત્ર માં નફો કરવામાં સફળ રેહશો.તમે તમારા વેવસાય સંચાલન માં તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા અને પોતાના વિરોધી ની વચ્ચે એક મજબુત છબી બનાવા માં સફળ થશો.જો તમે વિદેશ માં વેપાર કરી રહ્યા છો,તો સબંધ માં વધારે લાભ મેળવા તમારા માટે આ દરમિયાન મુમકીન રહેવાનું છે.

આર્થિક સંદર્ભ માં વાત કરી એતો વસ્તુઓ તમારા માટે સહેલી લાગી શકે છે કારણકે તમે આ દરમિયાન ઉચ્ચ સ્તર ના પૈસા કમાવા ની સ્થિતિ માં નજર આવશો અને એની સાથે તમે બચત પણ કરી શકશો.જો તમે વિદેશ માં વેપાર કરી રહ્યા છો તો આ દરમિયાન તમે વધારે પૈસા કમાવા ની સ્થિતિ માં નજર આવી શકો છો.આવકના સંદર્ભ માં તમે તમારા સમય ને વધારવા માટે સારા મોકા મેળવશો અને પૈસા બચાવામાં સફળ થશો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે ઊંચી ઉડાન ભારત નજર આવશો.તમે તમારા જીવનસાથી ની સાથે ઉચ્ચ સ્તર ની પરિપક્વતા અને સારી સમજણ બનાવી રાખશો.આ તમારી બંને ની વચ્ચે સારી વાતચીત અને જીવનસાથી પ્રત્ય દેખાડવામાં આવતી તમારી પ્રતિબદ્ધતા ના કારણે થશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમે તમારા આરોગ્ય માટે સારા માનક સ્થાપિત કરવાની સ્થિતિ માં નજર આવી શકો છો જેનાથી તમે તમારું સ્તર ઉચ્ચ બનાવી રાખવામાં સફળ થશો.ઉચ્ચ જીવન સ્તર નું પાલન કરીને તમે આ સમય દરમિયાન ઉત્તમ આરોગ્ય નો લાભ લેવાની સ્થિતિ માં રહેવાના છો.

ઉપાય : દરરોજ 21 વાર “ઓમ બ્રિમ બૃહસ્પતયે નમઃ” મંત્ર નોપ જાપ કરો.

આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સુર્ય બીજા ઘરનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા નવમા ભાવમાં આવી જશે.

તમારા જીવનમાં તણાવ માં વૃદ્ધિ કરી શકે છે જેનાથી તમારા જીવનમાં ચિંતા નું સ્તર વધવાનું છે.સુર્ય નો મીન રાશિ માં ગોચર આનાથી બચવા અને પોતાની સમસ્યાઓ ને ઓછી કરવા માટે તમે વધારેમાં વધારે અધિયાત્મિક મામલો માં પોતાને ખોવાયેલા રાખો અને આમજ પોતાને સમારપીર કરી દ્યો.જો તમે ધ્યાન,પુજા સાધનો માં શામિલ થશો તો આનાથી તમને સારું મહેસુસ થશે.

કારકિર્દી મોર્ચા પર તમને નોકરીના સબંધ માં વધારે સંતુષ્ટિ દેવડાવામાં સફળ સાબિત થવાના છે.સુર્ય નો મીન રાશિ માં ગોચર તમને આ સંદર્ભમાં સારી સંતુષ્ટિ મળશે અને આ તમારી નોકરી અને વેવસાય ના સંદર્ભ માં કરવામાં આવતા કઠિન પ્રયાસો ના કારણે મુમકીન થઇ શકશે.આ ગોચર દરમિયાન તમને તમારા સહકર્મીઓ નું સમર્થન પણ મળશે અને આનાથી તમને વધારે સંતુષ્ટિ મળવાની છે.આની સાથે તમે તમારા સહકર્મીઓ સાથે મધુર અને અનુકુળ સબંધ બનાવી રાખવામાં સફળ થશો.તમને તમારા નોકરીના સબંધ માં પોતાના દ્રષ્ટિકોણ માં વેવસાયિકતા રાખવાની જરૂરત છે અને આના સિવાય તમે તમારી નોકરીના સબંધ માં પોતાના દ્રષ્ટિકોણ ને ઉચ્ચ મૂલ્ય માં રાખવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આવું કરો છો તો તમારી કારકિર્દી ના સંદર્ભ માં સફળતા જરૂર મેળવશો.અને બીજી બાજુ તમને અચાનક કોઈ નોકરી પણ મળી શકે છે અને જેનાથી તમે હેરાન થઇ જશો અને આ નવી નોકરી તમને સંતુષ્ટિ આપશે.

જો તમે વેવસાય સાથે જોડાયેલા છો,તો આ સમયગાળા માં વિદેશ માં વેપાર સંચાલન ના માધ્ય્મ થી લાભ થવાની ઉચ્ચ સંભાવના બની રહી છે અને ભાગીદારી ના આધાર પર વિદેશ માં વેપાર આ દરમિયાન કરી પણ શકાય છે.વિદેશ માં તમને સારો નફો મળશે.આ ગોચર દરમિયાન સામાન્ય વેપાર કરવાની જગ્યાએ વિદેશી મુદ્રા નો વેપાર કરવો તમારે માટે વધારે અનુકુળ રહેશે.

સબંધ ના મોર્ચા પર સુર્ય ના આ ગોચર દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે સબંધો માં કોઈ સમસ્યા નો સામનો નહિ કરવો પડે.તમારી બંને વચ્ચે ની વાતચીત અને સમાયોજના ના કારણે તમે તમારા સબંધ માં ઉચ્ચ મુલ્યો ને બનાવીને રાખવામાં સફળ થસો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ સમયગાળા માં તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ પગનો દુખાવો અને જોડા નો દુખાવો જેવી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.આ ગોચર દરમિયાન સૌથી ખાસ વાત એ છે કે તમારે તમારા પિતાના આરોગ્ય પર પૈસા ખર્ચ કરવા પડશે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે સુર્ય પેહલા ભાવ અને બીજા શબ્દ માં લગ્ન ભાવનો સ્વામી છે અને પોતાના આ ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં આવશે.

તમારા પોતાના મિત્રો સાથે ના સબંધ માં ખટાસ નું કારણ બની શકે છે.સુર્ય નો મીન રાશિ માં ગોચર આ દરમિયાન તમારે પોતાના મિત્રો સાથે થોડી સમસ્યાઓ નો સામનો પણ કરવો પડી શકે છે.જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો તમારે તમારા વેવસાયિક ભાગીદારો સાથે પણ થોડી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

સુર્ય ના આ ગોચરના પરિણામસ્વરૂપ કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો આ સમયગાળા માં તમને તમારા સહકર્મીઓ સાથે સબંધો માં ખટાસ જોવા મળશે અને આ સમસ્યાઓ ને સમજવાની આશંકા છે જેનો તમારા સહકર્મીઓ સાથે સામનો કરવો પડી શકે છે.આ ગોચર દરમિયાન પોતાના કારકિર્દી ના વિકાસ ના સબંધ માં તમારી ઉમ્મીદ વધારે રેહવાની છે.પરંતુ ઉચિત માન્યતા નહિ મળવા ના કારણે તમે નિરાશ થઇ શકો છો.

જો તમે વેવસાય સાથે જોડાયેલા છો તો મુમકીન છે કે આ ગોચર દરમિયાન તમને ઉચ્ચ સ્તર નો નફો નહિ થાય અને નફો ઓછો થાય.વેવસાય માં ઉચ્ચ દક્ષતા મેળવા માટે તમારે તમારા વેવસાય સેટઅપ ને વેવસ્થિત કરવા અને આ ગોચર દરમિયાન તમારી રણનીતિ ને બદલવાની જરૂરત પડશે અને આના કારણેજ તમે પોતાના વેવસાય ને વિક્સિત કરવામાં સફળ થશો.

આર્થિક પક્ષના સંદર્ભ માં વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમારે લાભ અને નુકશાન બંને નો સામનો કરવો પડશે.તમારે તમારા પૈસા ને સાચવા માટે સાવધાની રાખવી પડશે કારણકે મુમકીન છે કે આ ગોચર સમયગાળા દરમિયાન તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે.મુમકીન છે કે તમને આ દરમિયાન પ્રતિબદ્ધતા પણ વધારે રહે અને તમે તમારી આ પ્રતિબદ્ધતા ને આસાનીથી પુરી કરવા ની સ્થિતિ માં નજર આવશો અને જીવનમાં પૈસા ની કમી ચાલુ રહેશે.

સબંધ ના મોર્ચા પર વાત કરી એ તો તમારે તમારા જીવનસાથી સાથે અભિમાન ને લગતી સમસ્યા નો સામનો કરવો પડશે અને આ તમારી બંને વચ્ચે ની ગલતફેમી ના કારણે થવાની આશંકા છે.આ પરેશાની થી તમારા બંને ના જીવનમાં ખુશીઓ દૂર થઇ શકે છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો તો નહિ કરવો પડે પરંતુ પગના દુખાવા નો સામનો તમારે કરવો પડી શકે છે.એની સાથે તમારી રોગપ્રતિરોધક આવડત માં પણ ગિરાવટ જોવા મળશે.એવા માં તમને સલાહ આપવામાં આવે છે કે પોતાના આરોગ્યને સારું રાખવા માટે ધ્યાન અને યોગ ની સલાહ લો.આનાથી તમને અનુકુળ પરિણામ મળશે.

ઉપાય : રવિવાર ના દિવસે ગરીબો ને ભોજન નું દાન કરો.

આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય બારમા ભાવનો સ્વામી છે અને આ દરમિયાન તમારા સાતમા ભાવમાં ગોચર કરશે.

વિરાસત કે પછી ગુપ્ત સ્ત્રોત ના માધ્યમ થી અચાનક લાભ મેળવા માં સફળ રેહશો.સુર્ય નો મીન રાશિ માં ગોચર આ દરમિયાન તમે તમારી પ્રતિબદ્ધતાઓ ને પુરી કરવા માટે મજબુત સ્થિતિ માં નજર આવશે કારણકે મુમકીન છે કે આ દરમિયાન તમારી આવકમાં અચાનક વધારો થઇ શકે છે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો તમે તમારી નોકરીમાં સહજતા અને સ્થિરતા નો અનુભવ કરશો.જો તમે નોકરિયાત છો તો તમે ઉચ્ચ સ્તર ના વિકાસ પોતાના કારકિર્દી માં જોઈ શકશો અને પોતાના કૌશલને બીજાને દેખાડવામાં તમે સફળ રેહશો.તમને તમારા કારકિર્દી ના સંબંધમાં વિદેશ યાત્રા ના સારા મોકા મળી શકે છે અને આવા ઓનસાઇટ મોકા તમારા માટે અનુકુળ સાબિત થશે.

વાત કરીએ આ રાશિ ની તો વેવસાયિક લોકો ની તો જો તમે કોઈ વેવસાય કરી રહ્યા છો તો તમને આ દરમિયાન ઉચ્ચ સ્તર નો નફો થવાની સંભાવના છે અને વેવસાયિકતા અને ઈચ્છા શક્તિ ના કારણે મુમકીન થઇ શકશે.તમે ઉચ્ચ નફા સાથે વેપાર કરવામાં સફળ થશો અને આ દરમિયાન નુકશાન ની કોઈ ગુંજાઈશ નહિ રહે.આના સિવાય તમે આ દરમિયાન પોતાના વિરોધી ને સ્પર્ધા દેતા જોવા મળશો.

આર્થિક પક્ષ ના લિહાજ થી વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારો પૈસા નો લાભ થવાનો છે જેના કારણે તમે પૈસા બચાવા માં અને ધન બચાવામાં કામયાબ થશો.

સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમે તમારા જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવી રાખવામાં ઈમાનદાર જોવા મળશો અને સબંધ માં મજબુતી નો અનુભવ કરશો.આ પુરી રીતે તમારા દ્વારા બનાવામાં આવેલા ઈમાનદાર રવૈયા ના કારણે જીવનસાથી સાથે એક મજબુત સબંધ ની નીવ રાખવામાં મદદરૂપ સાબિત થશો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો સૂર્ય નો મીન રાશિ માં ગોચર તમારા સારા આરોગ્યનો સંકેત આપી રહ્યો છે.આ દરમિયાન તમે પોતાના આરોગ્યને સ્વસ્થ બનાવી રાખવા માં સફળ થશો અને આ તમારી અંદર ઉત્સાહ અને ઉર્જા ના કારણે મુમકીન થશે.તમે બધીજ મુશ્કેલીઓ સામે લડવા માટે પુરી મજબુતી થી અને શક્તિ મેળવશો જેનાથી તમારું આરોગ્ય બહુ સારું બની રહેશે.

ઉપાય : રવિવાર ના દિવસે ભગવાન સુર્ય માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

કુંડળી માં છે રાજયોગ?રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સૂર્ય અગિયારમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા છથા ભાવમાં સ્થિત થશે.

સૂર્ય નો મીન રાશિમાં ગોચર તમારા અચાનક સ્ત્રોત અને સટ્ટાબાજી ના માધ્યમ થી કમાણી કરાવામાં સફળતા અપાવશે.આ દરમિયાન તમે તમારા બાળક ને સમર્થન અને વિશ્વાસ જીતવામાં સફળ રેહશો.એની સાથે આ સમયગાળા માં તમને તમારા બાળક ના વિકાસ નું સુખ જોવા મળશે.

કારકિર્દી સંદર્ભ માં વાત કરીએ તો તમે જે કઈ પણ કામ કરી રહ્યા છો એમાં તમને પુરી રીતે સંતુષ્ટિ નહિ મળે.એની સાથે જીવનમાં સુખ-સુવિધાઓ ની કમી નો સામનો કરવો પડી શકે છે અને તમે તમારી ઈચ્છાઓ ને પુરી કરવાની સ્થિતિ માં નજર નહિ આવો.જો તમે તમારી કારકિર્દી સબંધ માં વિદેશ માં સ્થાનાંતર થવા માંગો છો તો તમે તમારી નોકરીમાં સંતુષ્ટિ અને વિકાસ મેળવી શકશો નહીતો તમે પુરી રીતે ખુશી મહેસુસ નહિ કરી શકો.

આ રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમને આ ગોચર દરમિયાન મધ્યમ લાભ મળશે.પરંતુ ક્યારેક ક્યારેક તમારે નહિ તો કોઈ લાભ કે નહીતો કોઈ નુકશાન નો સામનો કરવો પડે.તમારા વેપારને વિદેશ માં સ્થાનાંતર કરીને તમને ઉચ્ચ લાભ મળવાની સંભાવના છે.એની સાથે તમે આની મદદ થી આગળ નવા વેપારીક સૌદા પણ સુરક્ષિત કરવામાં સફળ થઇ શકો છો.

સબંધ ના સંદર્ભ માં વાત કરી એ તો તમારી તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને બહેસ થવાની સંભાવના છે.મુમકીન છે કે આવું તમારી બંને ની વચ્ચે અભિમાન ને લગતી સમસ્યાઓ અને સમજણ ની કમી ના કારણે થઇ શકે છે.એવી પણ પરિસ્થિતિ બની શકે છે કે તમારી તમારા પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય અને એની અસર તમારા જીવનસાથી ના સબંધ ઉપર પડી શકે છે.તમારે તમારા સાથીની સાથે મતભેદ નો અને પોતાના સબંધ ને સુધારવાની જરૂરત પડશે ત્યારે આ ગોચર દરમિયાન તમે શાંતતિથી તમારા સબંધ નિભાવી શકશો.

પૈસા ના મોર્ચા પર વાત કરીએ તો તમને પૈસા પ્રાપ્ત કરવા અને પૈસા ના નુકશાન બંને સ્થિતિ નો સામનો આ સમયગાળા માં કરવો પડી શકે છે અને આ ગોચર દરમિયાન તમને ખર્ચ અને લાભ પણ મળવાનો છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો આ દરમિયાન તમારા પગ અને જાંઘ ના દુખાવા ને છોડીને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.પરંતુ આ ગોચર દરમિયાન તમને તમારા માતા ના આરોગ્ય પર પોતાના પરિવારને લઈને પૈસા ખર્ચ કરવા પડશે.પરંતુ કોઈપણ આરોગ્ય સંદર્ભમાં કોઈ મોટી સમસ્યા નહિ આવે.

ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી ની પૂજા કરો.

આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે સુર્ય દસમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા પાંચમા ઘરમાં સ્થિત થવા જઈ રહ્યો છે.

તમને તણાવ આપવાવાળો સાબિત થશે.સુર્ય નો મીન રાશિ માં ગોચર આ દરમિયાન તમે તમારા જીવનમાં આરામ ની કમી મહેસુસ કરી શકશો.તમારી ઉપર નોકરીનું દબાણ વધારે રહેશે અને આ ગોચર દરમિયાન તમારો ઝુકાવ કામ પ્રતિ વધારે રહેશે.તમારા સારા વિચાર તમારા કામ સાથે સંકળાયેલા હશે.

કારકિર્દી મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમને સારી સંભાવનાઓ માટે નોકરી બદલવાની સ્થિતિ નો સામનો કરવો પડશે.તમે હંમેશા પોતાના કામને વિક્સિત કરવા અને કામના સબંધ માં વધારે ગુણવતા મેળવા ઉપર ધ્યાન રાખતા જોવા મળશો.આ ગોચર દરમિયાન તમારે કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડશે.આના સિવાય આ ગોચર દરમિયાન નોકરીનું દબાણ માં મહેસુસ થવાનું છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર સમયગાળા દરમિયાન તમને મધ્યમ માત્રા માંજ પૈસાનો લાભ થવાની સંભાવના છે.એની સાથે બચત ના ચાન્સ પણ ઓછા છે.તમે જે પણ પૈસા કમાશો અને તમારા પરિવાર માટે ખર્ચ કરી શકો છો કારણકે આ દરમિયાન તમારી પ્રતિબદ્ધતાઓ બંધાયેલી નજર આવશે.જેના કારણે તમારા જીવનમાં બચત ની ગુંજાઈશ બહુ ઓછી રેહવાની છે.તમારા જીવનમાં ચિંતાઓ વધવાની આશંકા છે કારણકે આ ગોચર દરમિયાન તમારે એમને એમના ખર્ચા થી નિપટવું પડશે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો સુર્ય ના આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવી રાખવામાં સફળ થશો.તમારા જીવનસાથી ની સાથે મતભેદ ના કારણે વધારે બહેસ થવાની સંભાવના છે.એવા માં તમારે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ બનાવાની જરૂરત છે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો આ દરમિયાન તમારું આરોગ્ય વધારે અનુકુળ નથી રહેવાનું કારણકે તમારા પગ અને જાંઘ માં દુખાવા ની સમસ્યા રેહવાની છે જે મુમકીન છે કે તમારી અંદર પ્રતિરક્ષા ની કમી ના કારણે એટલા માટે તમારે સ્થિર રીતે સ્વાસ્થ્ય નિર્માણ ઉપર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે સુર્ય નવમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં સ્થિત થશે.

સૂર્યનો મીન રાશિમાં ગોચર તમારા નસીબનો સાથ અપાવશે.એની સાથે આ સમયે તમને તમારા પિતાનું સારું સમર્થન મળશે.તમને વિદેશી સ્ત્રોત થી પૈસા કમાવા નો મોકો મળી શકે છે.આના સિવાય તમારા પરિવારમાં ખુશીઓ આ સમયગાળા માં દસ્તક આપી શકે છે.

કારકિર્દી ના મોરચા પર વાત કરીએ તો તમે તમારા અઘરા કામ અને સારા નસીબ ના દમ પર ઉંચા પ્રશંસા મેળવા માં સફળ રેહશો.કામ પ્રત્ય તમારો વેવહાર પણ બહુ સામાન્ય રહેવાનો છે.આ સમયગાળા માં તમને પ્રોત્સાહન અને ઉન્નતિ મળવાની ઉચ્ચ સંભાવના છે.આ રાશિના લોકોને આ ગોચર દરમિયાન ઓનસાઇટ નોકરીના મોકા પણ મળી શકે છે જે તમારા જીવનમાં ખુશીઓ નું કારણ બનશે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો જે લોકો વેપાર સાથે જોડાયેલા છે એમને આ ગોચર દરમિયાન સારો નફો મળવાની ઉચ્ચ સંભાવના દેખાઈ રહી છે.તમને વિદેશી સ્ત્રોત થી સારો નફો મળશે.

આર્થિક પક્ષ ના લિહાજ થી વાત કરીએ તો અહીંયા તમને નસીબ નો સાથ મળશે અને તમે તમારા જીવનમાં વધારે પૈસા બચત કરવામાં સફળ થશો.સૂર્ય ના આ ગોચર દરમિયાન તમને શેર અને બીજા અચાનક સ્ત્રોત થી લાભ થવાની સંભાવના છે.આણા સિવાય તમે સારા પૈસા બચાવામાં પણ સફળ રેહશો.

સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો સૂર્ય ના આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથી ની સાથે સૌંદ્રય પુર્ણ સબંધ બનાવી રાખવામાં સફળ થશો આના કારણે આ ગોચર દરમિયાન તમારા અને તમારા પાર્ટનર નો પ્યાર વધશે.તમે એકબીજા ને સારી રીતે સમજશો અને આ રીતે તમારા અને તમારા જીવનસાથી સાથે તાલમેલ વધશે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ઈ તો આ ગોચર દરમિયાન તમારું વધેલું પ્રતિરક્ષા સ્તર તમારા આરોગ્ય માટે અનુકુળ સંકેત આપી રહ્યા છે.તમારા જીવનમાં ઉચિત ઉર્જા અને ઉત્સાહ જોવા મળશે જેનાથી તમારું આરોગ્ય ટોંચ પર રહેશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિના લોકો માટે સુર્ય આઠમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન ત્રીજા ભાવમાં આવી જશે.

તમારા મનમાં અસુરક્ષા ની ભાવના જાગૃત કરી શકે છે. સુર્ય નો મીન રાશિ માં ગોચર જેનાથી તમારા જીવનમાં પ્રગતિ ની ગતિ થોડી ધીમી થવાની છે.બીજી બાજુ તમને વિક્સિત અને સટ્ટાબાજી જેવી જગ્યા પરથી અચાનક લાભ મળવાની સંભાવના છે.તમે રહસ્યમય શક્તિ મેળવા માં સફળ થશો અને આ તમને તમારી અંદર બેહતર રંગ જોવા અને સફળતા માટે માર્ગદર્શન આપવામાં ઉચિત સાબિત થશે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમારે નોકરીમાં બદલવા કે રણનીતિ માં બદલાવ નો સામનો કરવો પડી શકે છે.સૂર્ય ના આ ગોચર દરમિયાન તમને અચાનક રૂપથી વિદેશ યાત્રા પર જવાનો મોકો પણ મળી શકે છે.જો તમે પહેલાથીજ કોઈ સારી નોકરીમાં છો,તો તમારે નોકરી બદલવાની જરૂરત પડી શકે છે અને આવી નોકરી કાર્યક્ષેત્ર માં વધતું દબાણ ના કારણે મુમકીન રહેશે.બીજી બાજુ આ ગોચર દરમિયાન તમને તમારા વરિષ્ઠ અને સહકર્મીઓ સાથે થોડી પ્રતિકુળ પરિસ્થિતિ નો સામનો કરવાનો સંકેત પણ મળી રહ્યો છે.

વેવસાયિક મોર્ચા પર વાત કરીએ તો આ રાશિના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમને આ દરમિયાન નહીતો લાભ થશે અને નહીતો નુકશાન થશે.ક્યારેક ક્યારેક તમને મધ્યમ લાભ પણ મળવાની સંભાવના બની રહી છે.તમારે તમારા વિરોધી પાસેથી નો પ્રોફિટ-નો લોસ અને કડી ટક્કર નો સામનો કરવો પડી શકે છે.એની સાથે તમને તમારા વિરોધી થી થોડી રુકાવટ પણ મળવાની છે.એમાં એ તમારાથી આગળ વધવા અને તમને કડી ટક્કર દેવાની કોશિશ કરશે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો તમે સામાન્ય રીતે વધારે પૈસા કમાવા ની જગ્યાએ વિરાસત અને વેપાર ના માધ્ય્મ થી લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિ માં નજર આવશો.પૈસા કમાવા ની સાથે સાથે પૈસાના નુકશાન ના પણ સંકેત મળી રહ્યા છે.તમે આ સમયગાળા માં સારા પૈસા કેમ નહિ કમાય લો પરંતુ તમે બચત કરવાની સ્થિતિ માં નજર નહિ આવો.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો ઓછી સમજણ અને પોતાના સાથી સાથે શાંતિપુર્વક સબંધ નહિ બનાવી રાખવાના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે વાદ-વિવાદ માં ઘરાયેલા જોવા મળશો.આ ગોચર દરમિયાન તમે પ્યાર ની ભુલીને લડાઈ-ઝગડા માં વધારે નજર આવશો.તમારે એ સમજવાની જરૂરત છે કે એક સબંધ ને સારો અને અનુકુળ બનાવી રાખવા માટે તમારે ધીરજ રાખવાની જરૂરત છે.

આરોગ્યના મોર્ચા પર વાત કરીએ તો આ ગોચર દરમિયાન પગ માં દુખાવો અને જાંઘ નો દુખાવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.રોગ પ્રતિરોધક આવડત ની કમી અને તણાવ ના કારણે આવું મુમકીન છે.આના સિવાય આ ગોચર દરમિયાન તમે તણાવગ્રસ્ત પણ થઇ શકો છો જેના કારણે તમારું આરોગ્ય સારું બનાવી રાખવા ઉપર ના સ્ત્રોત ઉપર કામ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે સુર્ય તમારા સાતમા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન બીજા ઘરમાં સ્થિત થશે.

સુર્ય નો મીન રાશિ માં ગોચર તમારા વેવસાયિક ભાગીદાર સાથે સમસ્યા આપી શકે છે.જો તમે વેવસાય કરી રહ્યા છો તો મિત્રો ના માધ્યમ થી તમારા જીવનમાં રુકાવટ જોવા મળી શકે છે.મુમકીન છે કે તમે આ ગોચર દરમિયાન પોતાના જીવનસાથી ની સાથે પોતાના સબંધ ને અનુકૂળ બનાવી રાખવાની સ્થિતિ માં નજર આવો.આ ગોચર દરમિયાન તમારા ખર્ચા વધારે રહેવાના છે.એની સાથે તમને તમારા મિત્રો અને સહયોગી નો સાથ પણ નહિ મળે.

કારકિર્દી ના મોર્ચા પર વાત કરીએ તો તમને નોકરીમાં દબાણ અને પોતાના વરિષ્ઠ થી પરેશાની ના રૂપમાં તમામ બાધાઓ નો સામનો આ સમયગાળા માં કરવો પડી શકે છે.જેના કારણે તમે જે પણ કડી મેહનત કરશો એના માટે તમને પ્રશંસા અને માન્યતા નહિ મળે.એવા માં,તમને અચાનક થી નોકરીમાં બદલાવ અને સહકર્મીઓ પાસેથી પરેશાની ઉઠાવી પડી શકે છે.સારી સંભાવનાઓ માટે તમારે નોકરી બદલવા માટે પણ વિચાર કરવો પડી શકે છે.

જો તમે વેપાર સાથે જોડાયેલા છો,તો સુર્ય નો આ ગોચર તમારા વેપાર માટે કરો કે મરો ની સ્થિતિ વાળો સાબિત થશે કારણકે તમે અપેક્ષિત લાભ નહિ કમાઈ શકો.તમારે તમારા વેપારના સબંધ માં પોતાના વિરોધીઓ ની વધેલી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે..આના સિવાય તમને વેપાર ના સબંધ માં તણાવ વધવાની પણ આશંકા છે જે તમારા માટે ચિંતા નું કારણ બનશે.

આર્થિક મોર્ચા પર વાત કરીએ તો આ યાત્રા દરમિયાન તમને પૈસા નું નુકશાન થવાનું છે અને આનાથી તમારી ચિંતા વધશે.તમારે તમારા મિત્રો ને પૈસા ઉધાર દેવાની સ્થિતિ નો સામનો કરવો પડી શકે છે અને મુમકીન છે કે તમારા મિત્ર તમને કોઈ દિવસ એ પૈસા પાછા આપશેજ નહિ જેના કારણે તમારે તમારી જરૂરત ને પુરી કરવા માટે બેંક પાસેથી પૈસા ઉધાર લેવા પડી શકે છે.

સબંધ ના મોર્ચા પર વાત કરીએ તો સમજણ ની કમી ના કારણે તમારા જીવનસાથી ની સાથે સબંધ માં શાંતિ ની કમી નજર આવી શકે છે.આ સમજણ ની કમી ના કારણે તમારા જીવનસાથી ની સાથે વધારે બહેસ આ સમયગાળા દરમિયાન થવાની આશંકા છે.તમારા માટે જીવનસાથી સાથે તાલમેલ બેસાડવો બહુ જરૂરી છે.આ દરમિયાન તમારા જીવન સાથી ને બહુ પ્યાર દેખાડો અને એમાં જરા પણ કંજુસાઈ નહિ કરો.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો તમારે તમારા જીવનસાથી કે મિત્ર સાથે આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.તમને તમારી શારીરિક ફિટનેસ ને લઈને પણ ચિંતા પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

આવતા સપ્તાહ નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકો માટે સુર્ય છથા ભાવનો સ્વામી છે અને આ ગોચર દરમિયાન તમારા પેહલા ભાવ એટલે કે બીજા શબ્દ માં લગ્ન ભાવમાં સ્થિત થશે.

સૂર્યનો મીન રાશિમાં ગોચર તમારી અંદર અસુરક્ષા ની ભાવના અને આત્મવિશ્વાસ ની કમી લઈને આવી શકે છે.આ સમયગાળા માં તમારા જીવનમાં તણાવ વધવાની આશંકા છે જેનાથી તમારો કિંમતી સમય બરબાદ થઇ શકે છે.

આર્થિક પક્ષ ની વાત કરીએ તો તમે સામાન્ય પૈસા કમાતા નજર આવશો અને આ ગોચર દરમિયાન તમે જે પણ પૈસા કમાશો એ ખર્ચ માંજ પુરા થઇ જશે.આ સ્થિતિ તમારા માટે ચિંતા નું કારણ બનશે.

સબંધ ના સંદર્ભ માં વાત કરીએ તો તમારા જીવનમાંથી પ્યાર ખોવાય શકે છે જેના કારણે પોતાના જીવનસાથી ની સાથે સબંધ માં જરૂરી અનુકુળતા બનાવી રાખવામાં અસફળ થઇ શકે છે આનાથી સમજણ ની કમી ઉભી થવાની આશંકા છે.

છેલ્લે વાત કરીએ આરોગ્ય ની તો,તમારી રોગપ્રતિરોધક ક્ષમતા ઓછી રેહવાની છે જેના કારણે તમારા પગ અને જાંઘ માં દુખાવાની સમસ્યા થઇ શકે છે.આ બધીજ વસ્તુ તમારા માટે તણાવ નું કારણ બનશે અને આનાથી તમારા જીવનમાં તણાવ વધવાનો છે.

ઉપાય : શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી અને ભગવાન કુબેર માટે યજ્ઞ-હવન કરો.

આવતા સપ્તાહ નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer