અંક સાપ્તાહિક રાશિફળ : 03 માર્ચ થી 09 માર્ચ 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 06 Feb 2024 01:35 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 03 થી 09 માર્ચ 2024: માર્ચ નો આ મહિનો અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવી શકે છે. તમારા મુલાંક ના આધાર પર પોતાનું પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષી હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 03 થી 09 માર્ચ માટે સટીક રાશિફળ આપશે.


તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતીષયો પાસેથી જાણો આનો જવાબ

જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યાં માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો રૂટ નંબર 1+1 એટલે કે 2 થશે,આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકે છે.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (03 થી 09 માર્ચ 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી હોય છે.તમારી જન્મ તારીખના આધાર પરજ તમારો મુલાંક કે રૂટ નંબર તૈયાર થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણુંબધું જાણી શકો છો અને પોતાના ભવિષ્યફળ ની જાણકારી પણ લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક નો ચંદ્રમા,3 નો ગુરુ,4 નો રાહુ,5 નો બુધ,6 નો શુક્ર,7 મોં કેતુ,8 મોં શનિ અને 9 અંક નો સ્વામી મંગળ ગ્રહ છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.તો આવો જાણીએ કે મુલાંક મુજબ 03 થી 09 માર્ચ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોમાં પ્રશાસનિક ગુણ હોય છે અને આ લોકો ખુલા વિચાર વાળા હોય છે.પોતાના આજ ગુણો ના કારણે આ લોકો કોઈ એવો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં સક્ષમ હોય છે જે એમની જિંદગીમાં એક મોટું પરિવર્તન લઈને આવી શકે છે.આ લોકો પોતાના જીવનમાં વેવસ્થિત અને વિચારપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવી શકે છે.આ મૂલાંક વાળા લોકો સમય ના પાબંદી હોય છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે વસ્તુઓ થોડી ખરાબ થઇ શકે છે અને તમારી બંને ની વચ્ચે અંદર ની સમજણ ઓછી હોવાના કારણે સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.આના કારણે તમારા પ્રેમ જીવનમાં સુખ ની કમી થવાની આશંકા છે.જો તમે ઈચ્છો છો કે બધુજ સારું થઇ જાય,તો તમારા મગજ માં ચાલી રહેલી ઉલઝનો ને પુરી કરવાની કોશિશ કરો.આ પરેશાનીઓ તમારા સબંધ ને નુકશાન પોહચાડી રહી છે અને આના કારણે તમે ખુશ નહિ રહી શકતા એટલા માટે એમનાથી દૂર રહો.તમારે તમારા પાર્ટનર માટે પોતાના પ્યાર ને જીવતો રાખવો જોઈએ અને પોતાના સબંધ માં આનંદ અને પ્રેમ ને બનાવી રાખવામાં કોશિશ કરો.

શિક્ષણ :આ સમયે વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકી શકે છે અને આના કારણે આ લોકો અભ્યાસ માં પાછળ રહી જવાની આશંકા છે.આ સમયે આ લોકો જે પણ કરશે એમાં એમને ધ્યાન દેવામાં દિક્કત આવી શકે છે.તમે આ સમયે જે પણ અભ્યાસ કર્યો છે એને રાખવું તમારા માટે આ સમયે મુશ્કિલ બની શકે છે.તમને અભ્યાસમાં ધ્યાન આપવા અને પુરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.જો તમે કાનૂન,ફિજીક્સ કે અંગ્રેજી નો અભ્યાસ છો,તો તમને વધારે ધ્યાન લગાવીને અભ્યાસ કરવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: નોકરીમાં આ અઠવાડિયું તમારા માટે વધારે લાભકારી નહિ રહે.કાર્યક્ષેત્ર માં તમારા સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારી સાથે વધારે સારા સબંધ નહિ હોવાના કારણે તમારે દિક્કતોં નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય આ સમયે તમારી ઉપર કામનું દબાણ પણ વધી શકે છે અને એ વાત ની પણ સંભાવના છે કે તમે તમારું કામ સમય ઉપર પૂરું નહિ કરી શકો.તમે તમારા કામ માટે જે મેહનત કરી છે,બની શકે કે તમને એ કામ માટે ઓળખ નહિ મળે અને કાર્યક્ષેત્ર માં લોકો તમારી કડી મેહનત ને નજરઅંદાજ કરી દ્યે.આ વાત તમારા મનને પરેશાન કરી શકે છે.જો તમે બિઝનેસ કરી રહ્યા છો,તો આ સમયે તમારે વધારે સાવધાની રાખવાની જરૂરત છે કારણકે તમારા માટે નુકશાન ના આસાર છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારી અંદર જોશ અને ઉર્જા ની કમી બની શકે છે.આનો નકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ પડી શકે છે એટલા માટે આરોગ્યના વિષયમાં થોડી સાવધાની રાખો.તમને એલર્જી જેમકે તેજ શરદી થવાની આશંકા છે.આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમને ઠંડુ પાણી નહિ પીવાની સલાહ આપવામાં આવે છે.આના સિવાય તમને તેજ માથાનો દુખાવો પણ પરેશાન કરી શકે છે અને આ વસ્તુ તમારી પ્રગતિ અને લક્ષ્ય ને મેળવા માં બાધા બની શકે છે.

ઉપાય : દરરોજ 108 ‘વાર ઓમ ગં ગણપતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બધીજ 12 રાશિઓ નું સૌથી વિસ્તારપુર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોના વિચારો અને દ્રષ્ટકોણ માં હંમેશા બદલાવ આવતો રહે છે અને એના કારણે આ લોકો કોઈ ખાસ નિર્ણય નથી લઇ શકતા,જે આ લોકોનું જીવન બદલી શકે.આની સાથેજ આ લોકો ખુલા વિચાર વાળા નથી હોતા અને આ લોકોના આ સ્વભાવના કારણે આ લોકોના હાથમાંથી ઘણા મોકા છૂટી જાય છે.ખાસ કરીને આ લોકોને યાત્રા કરવાનું પસંદ હોય છે અને આ લોકો આમાંજ વ્યસ્ત રહે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે આત્મસંતુસ્ટ રહેવાના કારણે તમે તમારા પાર્ટનર માટે પ્યારભરી ભાવનાઓ મહેસુસ કરશો.તમારી બંને વચ્ચે આપસી તાલમેલ પણ બહુ સારો રહેવાનો છે.આનાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચે પ્યાર વધશે અને તમે બંને પેહલા કરતા એકબીજા થી વધારે નજીક આવશો.આ સમયે તમને અને તમારા પાર્ટનર ને કોઈ શુભ કાર્યક્રમ માં ભાગ લેવાનો મોકો પણ મળી શકે છે અને તમે બંને જ એનો ભરપુર આનંદ લેશો.

શિક્ષણ :આ અઠવાડિયે શિક્ષણ માં તમે તમારા કૌશલ અને ક્ષમતા નું પ્રદશન કરવા માટે પોતાની અંદર કોઈ ખાસ ગુણ કે હુનુર વિક્સિત કરી શકો છો.કેમેસ્ટ્રી અને મરીન એન્જિનિયરિંગ વગેરે વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસ થવાની સંભાવના છે.આ સમયે તમે બહુ આસાનીથી ઉચ્ચ અંક મેળવી શકશો અને પુરા ઉત્સાહ અને સમર્પણ ની સાથે શિક્ષણમાં સારું પરિણામ લઈને આવશો.તમે અભ્યાસમાં પોતાના ખાસ કૌશલ ને પ્રદશિત કરવામાં સક્ષમ હસો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું બહુ વધારે અનુકુળ સાબિત થશે. નોકરીમાં જોડાયેલા લોકો સફળતાના શિખરોને સ્પર્શી શકશે અને તમને આ સમયે નોકરીની ઉત્તમ તકો મળવાની પણ સંભાવના છે. આ તકો મળ્યા પછી તમે ખૂબ જ સંતોષ અનુભવશો. આ અઠવાડિયે તમને વિદેશ જવાની તક પણ મળી શકે છે અને આ તકો તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. વેપારીઓ આ સમયે તેમની અપેક્ષા કરતાં વધુ નફાની અપેક્ષા રાખી રહ્યા છે. તમે તમારી જાતને સાબિત કરવા માટે તમારા પ્રતિસ્પર્ધીઓ સાથે પણ સ્પર્ધા કરી શકશો.

આરોગ્ય :આ અઠવાડિયે મુલાંક 2 વાળા લોકો જોશ અને ઉત્સાહ થી ભરપુર નજર આવશે જેની સકારાત્મક અસર એમના આરોગ્ય ઉપર પણ જોવા મળશે.આ સમયે તમને નાની આરોગ્ય સમસ્યા થઇ શકે છે પરંતુ કોઈ મોટી બીમારી પરેશાન નહિ કરે,આ અઠવાડિયે તમારી ઉર્જા અને શક્તિ માં વધારો થશે.આના કારણે તમારી ઈમ્યૂનિટી પણ મજબુત રેહવાની છે અને આરોગ્યમાં સ્થિરતા બનેલી રહેશે.

ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

મુલાંક 3 વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે.આ લોકો ની રુચિ અધિયાત્મિક કામમાં વધારે હોય છે અને આ લોકો ધાર્મિક યાત્રાઓ કરવાનું વધારે પસંદ કરે છે.આનાથી એમને સંતુષ્ટિ મળે છે.અને બીજી બાજુ,આ લોકોમાં સ્વાભિમાન પણ વધારે હોય છે અને ક્યારેક ક્યારેક આ વસ્તુ પોતાની વિરુદ્ધ ચાલી જાય છે અને એમના વિકાસ માં બાધા બને છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે પોતાના સબંધ ને મજબુત રાખવામાં સક્ષમ હસો.આના કારણે તમે આ સમયે બહુ પ્રસન્ન મહેસુસ કરશો.તમે તમારી મેચ્યોરિટી ની સાથે પોતાની અને પોતાના પાર્ટનર ની વચ્ચે સારી અંદર ની સમજણ ને ચાલુ રાખી શકો છો.એની સાથે તમે તમારા જીવનસાથી સાથે રોમાન્સ નો આનંદ ઉઠાવતા નજર આવશો.

શિક્ષણ :આ સમયે વિદ્યાર્થી શિક્ષણ માં શાનદાર પ્રદશન કરશે.તમારા માટે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમો ફળદાયી સાબિત થશેતમે આ અઠવાડિયે જે વિષય નો અભ્યાસ કરી રહ્યા છો,એમાં તમે સારા નંબર લઈને આવી શકશો.તમે શિક્ષણ ને લઈને વધારે વેવસાયિક બનીને અભ્યાસ કરશો.

વ્યાવસાયિક જીવન:તમે તમારી નોકરીમાં વિષેસતા મેળવશો.તમે આ સમય દરમિયાન પ્રતિબદ્ધ અને સમર્પિત રહેશો અને આ તમારા કામમાં પણ પ્રતિબિંબિત થશે. આ અઠવાડિયે તમને ભગવાનનો આશીર્વાદ મળવાનો છે જેના કારણે તમે તમારું કામ પૂરા સમર્પણથી કરશો. વ્યાપારીઓ આ સમયે તેમના વ્યવસાયિક ક્ષેત્રમાં સકારાત્મક વાતાવરણ બનાવશે. આ અઠવાડિયે, ઉદ્યોગપતિઓ માટે વધુ નફો થવાની સંભાવનાઓ છે અને તમે જે ક્ષેત્રમાં વેપાર કરી રહ્યા છો તે ક્ષેત્રમાં તમે તમારી જાતને અગ્રેસર બનાવશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉર્જા અને જોશ થી ભરપુર મહેસુસ કરશો.તમારી અંદર સકારાત્મકતા માં વધારો થશે અને આના કારણે તમારી અંદર જોશ ને ઉત્સાહ પણ વધશે.આનાથી તમારા આરોગ્યને પણ ફાયદો થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ દેવ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ દરમિયાન મુલાંક 4 વાળા લોકો જુનુન થી ભરેલા રહેશે.આ સમયે તમે આનંદ મેળવાની રાહમાં રેહશો અને લાંબી દુરીની યાત્રા માં તમારી રુચિ વધશે.આ અઠવાડિયે તમારું પૂરું ધ્યાન પ્રેમ જીવન તરફ રહેવાનું છે.તમારી જીવનશૈલી સારી બની રહેશે અને તમે આને મજબુત બનાવાની દિશા માં કામ કરશો.આ મુલાંક ના લોકો પ્રગતિશીલ જીવન જીવવાનું પસંદ કરે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને જીવનસાથી સાથે આનંદમય સબંધ બનાવી રાખવામાં તમને દિક્કત આવી શકે છે અને તમારે તમારા પાર્ટનર સાથે જોડાય રહેવા માં પરેશાની નો સામનો કરવો પડી શકે છે.આ સમયે તમે તમારા પાર્ટનર સાથે સબંધ ને સારા બનાવા ના પ્રયાસ કરો કારણકે આ સમયે તમારી અંદર ધીરજ ની કમી ની પણ આશંકા છે જે તમારા સબંધ ઉપર ભારી પડી શકે છે.જો તમે આવું નથી કરી શકતા,તો તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાની ડર છે.

શિક્ષણ :તમારે અભ્યાસ માં શાનદાર પ્રદશન કરવા માટે વધારે પ્રયાસ ની જરૂરત છે.આ સમય વિદ્યાર્થીઓ માટે વધારે ફળદાયી નથી રહેવાનો.શિક્ષણમાં તમારી સામે મુશ્કિલ ચુનોતીઓ આવી શકે છે.જો તમે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન, એન્જિનિયરિંગ, મરીન એન્જિનિયરિંગ જેવા વિષયોનો અભ્યાસ કરી રહ્યાં છો, તો તમારે વધારે તણાવ ઉઠાવો પડી શકે છે અને તમારે આ ક્ષેત્ર માં સારા પરિણામ મેળવા માટે વધારે પ્રયાસ કરવાની જરૂરત પડી શકે છે.આ સમયે તમારી અંદર આત્મવિશ્વાસ ઓછો થવાના સંકેત છે અને આના કારણે શિક્ષણમાં આગળ વધવા માટે તમે અસફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને પોતાના કામમાં વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વધારે દબાવ મહેસુસ થઇ શકે છે.કાર્યસ્થળ પર તમે જે પડકારોનો સામનો કરી રહ્યા છો તેના કારણે તમારી સાથે આવું થવાની સંભાવના છે. ઉદ્યોગપતિઓ આ સમયે વધુ સક્રિય રહેશે. તમને નુકસાન થવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે અને કેટલીકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં તમને ન તો નુકસાન થાય છે અને ન તો કોઈ ફાયદો થાય છે.

આરોગ્ય : આ સમયે તમારી રોગપ્રતિરોધક ક્ષમતા નબળી થવાના કારણે તમને પેટ દુખાવાની સમસ્યા થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.ઇમ્યુનીટી કમજોર હવાના કારણે તમારી શક્તિ નબળી થઇ શકે છે અને સારીરી માં કમજોરી આવી શકે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ સમસ્યાકોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો તર્કિક સોચ રાખવાવાળા અને શાંત હોય છે.આના સિવાય આ લોકો હસમુખ સ્વભાવ ના પણ હોય છે.આ લોકોમાં ઈન્ટ્યુશન પાવર વધારે હોય છે અને આ લોકો આને વધારે વધારવાનો પ્રયાસ કરે છે.આના સિવાય આ લોકોમાં વેપાર અને ગુઢ વિજ્ઞાન માં વધારે રુચિ હોય છે.

પ્રેમ જીવન :આ સમયે તમારી તમારા જીવનસાથી સાથે અંદર ની સમજણ બહુ સારી રેહવાની છે.પ્યાર માટે આ અઠવાડિયું તમારા માટે શાનદાર સાબિત થશે અને પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.આ અઠવાડિયે તમે અને તમારા પાર્ટનર પારિવારિક મુદ્દો પર વાત કરી શકો છો.

શિક્ષણ :આ અઠવાડિયે શિક્ષણમાં વિદ્યાર્થી પોતાના કૌશલ ને સાબિત કરી શકશે અને તેજીથી પ્રગતિ કરશે.તમે અભ્યાસમાં ઉચ્ચ અંક લઈને આવશો અને પોતાની કાબિલિયત ને સાબિત કરવામાં સક્ષમ હસો.વિદ્યાર્થી ને વિદેશ માં જઈને અભ્યાસ કરવાનો મોકો પણ મળી શકે છે અને આ મોકો તમારા માટે બહુ વધારે ફાયદામંદ સાબિત થશે.તમે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, લોજિસ્ટિક્સ અને માર્કેટિંગ વગેરે જેવા વિષયોમાં કુશળતા પ્રાપ્ત કરી શકશો.

વ્યાવસાયિક જીવન: આ સમયે નોકરિયાત લોકો પોતાના કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશે અને પોતાની કાબિલિયત અને દક્ષતા ને સાબિત કરવામાં સફળ થશે.સખત મહેનત કરવા બદલ લોકો તમારી પ્રશંસા કરશે. તમને નવી નોકરીની તકો મળવાની પણ સંભાવના છે અને તે મળ્યા પછી તમે ખૂબ જ સંતુષ્ટ અનુભવશો. જો તમે વિદેશ જવા ઈચ્છો છો તો આ અઠવાડિયે તમારું સપનું પૂરું થઈ શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓ પોતાની અંદર એક સારો બદલાવ જોશે અને તેમના વ્યવસાયમાં પણ કેટલાક સકારાત્મક ફેરફારોની અપેક્ષા છે.

આરોગ્ય : જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે અને તમે પુરી રીતે સ્વસ્થ મહેસુસ કરશો.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

મુલાંક 6 વાળા લોકો જોશ અને જુનુન થી ભરેલા હોય છે અને આ લોકોની મનોરંજન તરફ વધારે રુચિ હોય છે.આ લોકો વેપારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને આમજ વ્યસ્ત રહી શકે છે.આ લોકો બહુ બોલવાવાળા હોય છે.આ લોકો જીવનના મહત્વપુર્ણ વિચારો લેવાવાળા નથી હોતા.આના સિવાય આ લોકો પોતાનું ઘર સજાવા અને સંપન્ન જીવન જીવવું બહુ સારું લાગે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે પોતાના સબંધ માં ઘણા સંતુષ્ટ નજર આવશો.તમારા સબંધ માં આકર્ષણ વધશે.આ સમયે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે અંદર ની સમજણ વધશે અને તમે બંનેજ એકબીજા ની જરૂરતો ની સમજી શકશો.આ અઠવાડિયે તમે બંને કોઈ જગ્યા એ ફરવા જઈ શકો છો અને તમે બંનેજ આ મોકો નો બહુ આનંદ ઉઠાવશો.

શિક્ષણ : તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા વિષયોમાં નિપુણતા મેળવશો.તમે શિક્ષણ માં તમારા માટે એક ખાસ જગ્યા પણ બનાવી શકો છો અને પોતાના સાથી વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવામાં એક સારું ઉદાહરણ બનેની આવશો.તમે અભ્યાસ ના વિષય માં પોતાના કોઈ ખાસ કૌશલ ને પ્રદશિત કરશો અને તમારો આ કૌશલ અદૃતિય હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: તમને તમારી પસંદગી અને રુચિ પ્રમાણે નોકરીની નવી તકો મળવાની સંભાવના છે. વેપારી માટે આ સમય ઘણો અનુકૂળ સાબિત થશે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવા વિશે વિચારી શકો છો. તમે નવા બિઝનેસ પાર્ટનર સાથે કામ કરવાનું પણ શરૂ કરી શકો છો અને તમારા માટે કામના સંબંધમાં લાંબી મુસાફરી પર જવાની શક્યતાઓ છે. તમે એક સાથે અનેક પ્રકારના વ્યવસાયો શરૂ કરી શકો છો જેમાંથી તમે ઇચ્છિત નફો મેળવવાની અપેક્ષા રાખી શકો છો.

આરોગ્ય :આરોગ્યના લિહાજ થી આ સમય બહુ સારો રહેવાનો છે અને તમે ફિટ મહેસુસ કરશો.તમને આ સમયે કોઈ નાની આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પોતાના હસમુખ સ્વભાવના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે અને આરોગ્યના મામલે તમે બીજા માટે એક સારું ઉદાહરણ બનીને આવશો.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોની અધિયાત્મિક કામમાં રુચિ વધી શકે છે.આ લોકોને ધાર્મિક યાત્રાઓ પર જાવાનું સારું લાગે છે.આ લોકો રહસ્યવાદી અને ફિલોસોફિકલ વસ્તુ સાથે વધારે જોડાયેલા રહેશે અને આ વસ્તુઓ માં રુચિ રાખવાવાળા લોકોની જીવન સારું રહેશે.આ મૂલાંકવાળા લોકોને રહસ્યવાદી અને અધિયાત્મિક વસ્તુઓ ને લઈને લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.

પ્રેમ જીવન :થોડી પારિવારિક સમ્યાઓ નો તમારા પ્રેમ જીવનમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે.આના કારણે તમારી અને તમારા પાર્ટનર ના સબંધ વચ્ચે ખટાસ આવવાની સંભાવના છે.તમારે આ સમયે ચિંતા કરવાની જગ્યાએ તમારી પારિવારિક સમસ્યા ને સુલજાવા માટે પોતાના પરિવારમાં કોઈ વડીલો ની સલાહ લેવી જોઈએ.આ રીતે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ અને પ્યાર બરકરાર રહેશે.

શિક્ષણ :આ સમયે વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરવા અને સારા અંક લાવવામાં દિક્કત આવી શકે છે.એની સાથે વિદ્યાર્થીઓ ની શીખવાની ક્ષમતા પણ સામાન્ય રહેશે.આના કારણે તમે આ અઠવાડિયે સારા નંબર લાવવામાં પાછળ રહી શકો છો.પરંતુ,આ અઠવાડિયે તમારી અંદર છુપાયેલી સ્કિલ્સ બહાર આવશે પરંતુ ઓછો સમય હોવાના કારણે પુરી રીતે સામે નહિ આવે.જો તમે અભ્યાસ માં સારું પ્રદશન કરવા માંગો છો,તો તમારા માટે યોગાભ્યાસ કરવો લાભકારી રહેશે.

વ્યાવસાયિક જીવન:મુલાંક 7 વાળા લોકો આ અઠવાડિયે પોતાના કાર્યક્ષેત્ર માં સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે. એની સાથે તમારા પર કામનું દબાણ પણ વધી શકે છે, જેને સંભાળવું તમારા માટે થોડું મુશ્કેલ સાબિત થશે. વ્યાપારીઓને નુકસાન થવાની સંભાવના છે. તમને તમારા વ્યવસાય પર નજર રાખવા અને તેને આગાહી સાથે ચલાવવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તમારે આ સમયે કોઈ નવા પાર્ટનર સાથે બિઝનેસ શરૂ ન કરવો જોઈએ. નવી બિઝનેસ ડીલ શરૂ કરવા માટે પણ આ સારો સમય નથી.

આરોગ્ય :આ અઠવાડિયે તમને એલર્જીના કારણે ચામડીમાં બળવાની શિકાયત થઇ શકે છે.તમને આ સમયે પાચન સબંધ સમસ્યા પણ પરેશાન કરી શકે છે એટલા માટે તમે સ્વસ્થ રહેવા માટે સમય ઉપર ભોજન કરો.આના સિવાય તમે તળેલી વસ્તુઓ થી પણ દૂર રહો નહીતો તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે.પરંતુ,આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગં ગણપતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 20254 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોને દારૂ ની લત લાગી શકે છે.આ લોકો હંમેશા પોતાના કામને લઈને પ્રતિબદ્ધ અને સમર્પિત રહે છે અને આ સમયે એમનું પુરુ ધ્યાન પોતાના કામ ઉપર રહેવાનું છે.આ અઠવાડિયે આ લોકોને પોતાના કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડશે.બીજાની મદદ કરવા માટે પ્રતિબદ્ધ રહેવાના છે.આ લોકો બહુ ધૈર્યવાન હોય છે અને આ સમયે આ લોકોના વેવહાર માં આ ગુણ નજર આવશે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે પોતાના પરિવારમાં પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલા મુદ્દા ને લઈને ચિંતા થઇ શકે છે.તમારા મિત્રો,તમારા જીવનસાથી કે પ્રેમી ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં અડચણ આવી શકે છે.આના કારણે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ કમજોર રેહવાની આશંકા છે અને તમને તમારા સબંધ માં નજદીકીયાં બનાવી રાખવામાં થોડી દિક્કત આવી શકે છે.

શિક્ષણ :વિદ્યાર્થી એ આ સમયે કામ લેવા અને અભ્યાસમાં દ્રઢ નિશ્ચયી બનવાની સલાહ આપવામાં આવે છે.આની મદદથી તમે સારા નંબર લાવવામાં સફળ થઇ શકો છો.જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં છો,તો તમારે સારું પ્રદશન કરવા માટે અને વધારે ધ્યાન આપવા અને એકાગ્રતા ની સાથે અભ્યાસ કરવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કાર્યક્ષેત્ર માં કડી મેહનત કરી છે,એને લોકો નજરઅંદાજ કરી શકે છે અને આ તમને થોડી પરેશાન કરી શકે છે. આ સમયે તમારી સામે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારા સાથીદારો તમને છોડીને નવી પોસ્ટ મેળવી શકે છે. તમારી જાતને વિશેષ સાબિત કરવા માટે, તમારે કેટલીક કુશળતા પ્રાપ્ત કરવી પડશે જે તમને અન્ય લોકોથી અલગ બનાવી શકે. જો તમે વ્યવસાય કરો છો, તો આ સમયે તમારા વ્યવસાય ક્ષેત્રમાં ઉચ્ચ ધોરણો અને ધોરણો જાળવી રાખવા તમારા માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે. તમે આ અઠવાડિયે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવામાં નિષ્ફળ રહી શકો છો.

આરોગ્ય : તમને આ અઠવાડિયે તણાવ ના કારણે પગ અને જોડા માં દુખાવો થવાના સંકેત છે.આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમારા મનમાં પણ અસુરક્ષા ના ભાવ ઉભા થઇ શકે છે અને આના કારણે તમારા પગમાં દુખાવાની આશંકા છે.આ વસ્તુ તમારા રસ્તામાં બાધા નું કામ કરી શકે છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ સાહસી હોય છે અને આ લોકોને ફેરવીને વાત કરવાની જગ્યાએ સીધી વાત કરવાનું વધારે પસંદ હોય છે.મુલાંક 9 વાળા લોકોને આ સમયે પોતાના ભાઈ-બહેનો નો પુરો સહયોગ મળશે.એની સાથેજ તમારા સાહસ માં વધારો થશે.તમે તમારા જીવનમાં ઉચ્ચ વિચાર અને સકારાત્મક સોચ લઈને આગળ વધશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ની સાથે સિદ્ધાંતિક વેવહાર અપનાવશો અને પોતાના જીવનમાં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જઈ શકો છો અને તમે બંને આ યાત્રા નો ભરપુર આનંદ ઉઠાવશો.આનાથી તમારી બંને વચ્ચે તાલમેલ વધશે.તમે તમારા પાર્ટનર સાથે શાંતિ સ્થાપિત કરશો અને આ રીતે તમે પોતાના સબંધ માં કાયમ રહેવા અને મજબુત બનાવી રાખવામાં સફળ થશો.

શિક્ષણ : ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ વગેરેનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ અઠવાડિયે સારું પ્રદશન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.તમારી યાદ રાખવાની આવડત પણ વધશે અને તમે જે પણ અભ્યાસ કરશો,એને આસાનીથી યાદ રાખી શકશો.તમારી યાદ શક્તિ પણ તેજ થશે જેનાથી તમે ધ્યાન આપીને અભ્યાસ કરશો અને શિક્ષણમાં પ્રગતિ મેળવશો.

વ્યાવસાયિક જીવન:આ સમયે તમે તમારા વેવસાયિક જીવનમાં શાનદાર પ્રદશન કરશોઅને તમારા કામની પણ ઓળખ થશે. આનાથી તમારા પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે અને તમારા સહકર્મીઓ તમારું સન્માન કરશે. વ્યાપારીઓ માટે લાભની સંભાવના છે. આ સમયે તમારા માટે વધુ નફો થવાના સંકેતો છે અને આ રીતે તમારા પ્રતિસ્પર્ધીઓમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે. તમે તમારા વ્યવસાય ક્ષેત્રે સફળ થવા અને સારો નફો મેળવવા માટે વ્યૂહરચના ઘડવા માટે ઉચ્ચ ધોરણો નક્કી કરશો.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે તમારા આરોગ્ય ઉપર પણ આનો સકારાત્મક પ્રભાવ જોવા મળશે.આ સમયે તમે સાહસી અને દ્રઢ નિશ્ચયી રહેવાના છો જેનાથી તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે.પરંતુ તમને માથાનો દુખાવો અને પીઠ નો દુખાવો થવાની આશંકા છે પરંતુ કોઈ મોટી બીમારી તમને આ સમયે પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ મંગલાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer