અંક સાપ્તાહિક રાશિફળ : 07 એપ્રિલ થી 13 એપ્રિલ 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 20 Feb 2024 02:43 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 07 એપ્રિલ થી 13 એપ્રિલ, 2024: એપ્રિલ નું આ અઠવાડિયું અલગ-અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે.જો તમે પોતાના મુલાંક ના આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય છતાં આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખ ને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 07 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી ની સટીક ભવિષ્યવાણી આપી છે.


તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતિષો પાસેથી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ 11 તારીખે થયો હોય તો,તમારો રૂટ નંબર 1+1 એટલેકે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (07 એપ્રિલ થી 13 એપ્રિલ, 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બને છે.તમારી જન્મ તારીખ ના આધારેજ તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ને ચંદ્રમા નો,3 ને ગુરુનો,4 ને રાહુ,5 ને બુધ નો,6 ને શુક્ર નો,7 ને કેતુ નો,8 ને શનિ નો અને 9 અંક ને સ્વામી મંગળ નો ગ્રહ છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 07 એપ્રિલ થી 13 એપ્રિલ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મૂલાંક ના લોકો દ્રઢ નિશ્ચયી હોય છે.આ લોકો નું ધ્યાન પોતાના કામો અને લક્ષ્ય ઉપર કેન્દ્રિત હોય છે.આ લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો બહુ સખ્તી થી પોતાના લક્ષ્ય ને મેળવા ઉપર કામ કરે છે અને આગળ વધે છે.મુલાંક 1 વાળા લોકો યોગ્ય,પ્રશાસનિક શક્તિઓ થી ભરેલા અને શ્રેષ્ઠ હોય છે.આ લોકો પોતાના કામને સમય ઉપર પુરા કરે છે અને આ લોકોમાં વધારે પ્રશાસનિક કૌશલ હોય છે અને આને બનાવી રાખવાનો પ્રયાસ કરે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારો તમારા જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે.તમારી તરફ થી સબંધ માં આપસી તાલમેલ ઓછો હોવાના કારણે તમારી બંને ની વચ્ચે ટકરાવ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.તમારા સબંધ ને જાળવી રાખવા માટે તમારે ધીરજ ની જરૂરત હશે.આની મદદ થી તમે આ અઠવાડિયે પોતાના પાર્ટનર સાથે મુશ્કિલ પરિસ્થિતિઓ ને પાર કરવામાં સફળ થઇ શકશે.

શિક્ષણ :આ અઠવાડિયે અભ્યાસ ના વિષયમાં મુલાંક 1 વાળા લોકોના હાથમાંથી થોડા સારા મોકા છુટી શકે છે.આ સમયે વિદ્યાર્થીઓ ના નિયંત્રણ માંથી બધુજ બહાર જઈ શકે છે.આના કારણે તમે કઈ મોટું મેળવા માટે અને સારા નંબર મેળવા માં અસફળ થઇ શકો છો.તમારે શિક્ષણ માં વધારે વેવસાયિક થવું અને અભ્યાસ માં યોગ્યતા સાબિત કરવાની જરૂરત છે.એના પછીજ તમને સફળતા મળવી સંભવ છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોના આત્મવિશ્વાસ માં કમી આવવાના સંકેત છે અને આના કારણે તમને એવું લાગશે કે તમારા કામનો બોજ ઘણો વધી ગયો છે. આ રીતે, તમને તમારા કામથી વધુ ફાયદો થવાની સંભાવના નથી. તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં તમારે વધુ આત્મવિશ્વાસ બતાવવાની જરૂર છે. વ્યાપારીઓએ આ સમયે વધુ સાવચેત રહેવાની જરૂર છે. તમે તમારા બિઝનેસ પાર્ટનરનો સહયોગ મેળવી શકશો નહીં.

આરોગ્ય :તમારે આ અઠવાડિયે આરોગ્યના વિષય માં થોડા સાવધાન રેહવાની જરૂરત છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને ઘણી આરોગ્ય સબંધી સમસ્યાઓ થવાની સંભાવના છે.એની સાથે,સનબર્ન થવાની પણ આશંકા છે.આરોગ્યમાં ગિરાવટ ના કારણે તમે તણાવ માં આવી શકો છો.પરંતુ,આ સમયે ચિંતા થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ ભગવાન સુર્ય ની પુજા કરો અને આદિત્ય હૃદયમ નો પાઠ કરો.

બધીજ 12 રાશિઓ નું વિસ્તારપુર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક વાળા લોકો ને યાત્રા કરવી અને હરવું ફરવું બહુ પસંદ હોય છે અને આ લોકો આને પોતાના લક્ષ્ય ના રૂપે જોવે છે.આ લોકો બહુ વધારે વિચારે છે અને આની નકારત્મક અસર એમના આરોગ્ય ઉપર પણ પડે છે.આનાથી આ લોકોના વિકાસ ના રસ્તા માં રુકાવટ આવી શકે છે.આના સિવાય આ લોકો એકવાર માં કોઈપણ ખાસ નિર્ણય નથી લઇ શકતા અને આ એમના પ્રગતિ ના રસ્તા માં બાધા બની શકે છે.ક્યારેક ક્યારેક જલ્દબાજી માં આવીને આ લોકો કોઈ પગલું ભરી લ્યે છે જે આ લોકોને આગળ વધવાથી રોકી શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પ્રેમ જીવન માં સાતમા આસમાન પર રેહશો.તમારા અને તમારા પાર્ટનર ના સબંધ માં મધુરતા આવશે અને પોતાના સબંધ ને બરકરાર રાખવામાં સક્ષમ થશો.તમે બંને એકબીજા સાથે સારી રીતે વાત કરશો.તમારા માટે તમારા જીવન સાથી સાથે કોઈ જગ્યા એ ફરવા જવાના પણ યોગ બને છે.તમે તમારા પાર્ટનર સાથે પરિવારના કોઈ શુભ કામમાં શામિલ થઇ શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ માં સારા માનક સ્થાપિત કરશે.લોજિસ્ટિક્સ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સ જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ને સારા પરિણામ મળવાની સંભાવના છે.આ સમયે તમને એ ખબર હશે કે તમારે શિક્ષણમાં શું કરવાનું છે.આ અઠવાડિયે પ્રતિયોગી પરીક્ષા તમારા માટે આસાન સાબિત થશે.તમે તમારા સાથી વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવા અને સારા નંબર મેળવા માં સક્ષમ હસો.

વ્યાવસાયિક જીવન:આ સમયે તમને તમારા કાર્યક્ષેત્ર માં બહુ સારા મોકા મળવાના છે જેને મેળવીને તમે સંતુષ્ટિ મહેસુસ કરશો.તમે તમારી કારકિર્દીમાં તમારી ક્ષમતા સાબિત કરી શકશો અને તમારા કામની ઓળખ થશે. તમે તમારા કામમાં કરેલી મહેનત માટે તમને પ્રમોશન મળવાની પણ શક્યતા છે. વ્યાપારીઓ માટે પણ લાભની શક્યતાઓ છે અને તમે તમારા વ્યવસાય ક્ષેત્રે નવા લોકો સાથે સંપર્ક કરશો. આ સમયે આઉટસોર્સિંગ વ્યવસાય ધંધાર્થીઓ માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે આનંદિત અને પ્રસન્ન મહેસુસ કરશો અને તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેવાનું છે.તમે પ્રોત્સાહિત,દ્રઢ નિશ્ચયી અને ઉત્સાહિત રહેવાના છો.આનાથી તમારી અંદર સાહસ માં વૃદ્ધિ થશે જેનાથી તમને માર્ગદર્શન મળશે.

ઉપાય : તમે દરરોજ 21 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો ઉચ્ચ વિચાર વાળા હોય છે અને આ લોકો પોતાના જીવન પ્રત્ય વેવસાયિક દ્રષ્ટિકોણ રાખે છે જેનાથી આ લોકોને આગળ વધવામાં બહુ મદદ મળે છે.આ લોકો ને અલગ અલગ ભાષા શીખવાની રુચિ હોય છે અને આ આ લોકોનો શોખ પણ હોઈ શકે છે.આ લોકો પ્રાર્થનાઓ અને અધીયાત્મ માં રુચિ રાખે છે જે આ લોકોના જીવનમાં એક માર્ગદર્શન નું કામ કરે છે.

પ્રેમ જીવન :તમારા માટે આ અઠવાડિયું રોમાન્સ થી ભરપુર રહેવાનું છે.તમારા અને તમારા પાર્ટનર ના સબંધ મજબુત થશે.આ અઠવાડિયે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમ માં ભાગ લેવા માટે કોઈ મેહમાન આવી શકે છે.આના કારણે તમે આ સમયે બહુ વ્યસ્ત રહેવાના છો અને બની શકે છે કે તમને તમારા પાર્ટનર સાથે વધારે સમય પસાર કરવાનો મોકો નહિ મળે.તમારા રચીલાં સ્વભાવના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી સમજણ વિક્સિત થશે.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં સારા પરિણામ મળશે.મેનેજમેન્ટ અને બિઝનેસના આંકડાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. જ્યારે લોજિસ્ટિક્સ અને મેનેજમેન્ટ વગેરેના વિદ્યાર્થીઓ સફળતાના શિખરે પહોંચી શકશે.અભ્યાસમાં આગળ વધવા અને પ્રગતિ મેળવા માટે તમે કોઈ નવો અનુખો કે અસાધારણ કૌશલ પણ મેળવી શકો છો.તમને આ સમયે અભ્યાસ સબંધિત વર્કશોપ માં ભાગ લેવાનો મોકો મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: આ સમયે નોકરિયાત લોકો સારું પ્રદશન કરશે.તમને નવા પ્રોજેક્ટ મળશે અને તમારા કામને પણ ઓળખ મળશે. આ સાથે, તમને આ અઠવાડિયે નોકરીની નવી તકો મળવાની પણ સંભાવના છે અને તે મળ્યા પછી તમે ખૂબ જ સંતોષ અનુભવશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓના હાથમાં મોટો સોદો આવી શકે છે જેના કારણે તેમને નફો થવાની સંભાવના છે. આ અઠવાડિયે તમારા માટે પ્રમોશનની સંભાવના છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે તમારા સાહસ ના કારણે જોશ અને ઉત્સાહ થી ભરપુર જોવા મળશો.આ સાહસ નો સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.તમારી ઇમ્યુનીટી પણ મજબુત રહેશે જેનાથી તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેવાનું છે.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવન ના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો ગ્રાફિક્સ ડિઝાઇન માં વધારે કુશળ હોય છે.આના સિવાય આ લોકોને પોતાના નસીબ નો સાથ મળે છે.આ લોકોને લાંબી દુરી ની યાત્રા કરવી પસંદ હોય છે.આ લોકો કોઈપણ વસ્તુને લઈને છે આ લોકોની ધીરજ જ આ લોકોને પ્રગતિ તરફ લઇ જાય છે.

પ્રેમ જીવન : તમે તમારા પ્રેમ જીવનમાં આકર્ષણ અને પ્રેમ ને વધારવામાં સક્ષમ હસો.આનાથી તમારા જીવનસાથી સાથે તમારો સબંધ મજબુત થશે અને તમે તમારા પાર્ટનર ને સારી રીતે સમજી શકશો.આ સમયે તમારો તમારા પાર્ટનર સાથે સબંધ સારો રહેશે.તમારા સબંધ માં સુખ-શાંતિ જાળવી રાખવા માટે તમે જે અનોખો સ્વભાવ અપનાવ્યો છે,એનાથી તમારા પાર્ટનર ને પ્રસન્નતા મહેસુસ થશે.આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી સાથે બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે.

શિક્ષણ :તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ ડિઝાઇન અને વેબ ડેલપમેન્ટ વગેરે માં વિષેશતા મેળવશો.તમારી અંદર કોઈ સ્કિલ્સ વિક્સિત થઇ શકે છે જેનાથી તમે શિક્ષણ માં શાનદાર વસ્તુઓ મેળવી શકશો.તમને અભ્યાસ માટે વિદેશ માં જવાનો મોકો મળી શકે છે અને આ મોકો તમારા જીવનમાં પ્રગતિ લઈને આવશે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમે તમારા કામમાં બહુ વ્યસ્ત રહેવાના છો અને બની શકે છે કે તમારે તમારું કામ નિર્ધારિત સમય પહેલા પૂરું કરવું જોઈએ. આ સમયે નોકરીની નવી તકો મળવાથી તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ કોઈ નવું કામ શરૂ કરી શકે છે અને આ રીતે તમે તમારી જાતને નવા વ્યવસાય માટે તૈયાર કરશો. આ અઠવાડિયે તમને કેટલીક નવી વિશેષ યોજનાઓ મળવાની પણ સંભાવના છે જે તમને પ્રગતિ તરફ લઈ જશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારે તમારા આરોગ્યને લઈને બહુ વધારે સાવધાની રાખવાની જરૂરત છે.તમે આ સમયે ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો જેનાથી તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે અને આનાથી તમારા આકર્ષણ માં પણ વધારો થશે.ક્યારેક ક્યારેક એલર્જી ના કારણે ચામડી ને લગતી સમસ્યા થવાનો ખતરો છે.તમારે તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો તાર્કિક અને કુશળ હોય છે.આ લોકો પોતાના કામમાં માહિર હોય છે અને આને આગળ પણ ચાલુ રાખશે.આ લોકોમાં માર્કેટિંગ કરવાનો ખાસ ગુણ હોય છે અને પોતાના આ ગુણ ના કારણે બ્રાન્ડ બનાવા અને પોતાના માટે ઉચ્ચ માનક સ્થાપિત કરવામાં સક્ષમ હોય છે.મુલાંક 5 વાળા લોકોમાં આ રીત ની ખુબિયાં જોવા મળે છે.

પ્રેમ જીવન : આ સમયે તમે તમારા પાર્ટનર સાથે જુડાવ મહેસુસ કરશો જેનાથી તમારા મનમાં એમના માટે પ્રેમ ભરી ભાવનાઓ રેહવાની છે.તમે તમારા જીવનસાથી ની ભાવનાઓ અને વિચારો ને સમજી શકશો જેનાથી તમે તમારા સબંધ માં વિષેશતા જાળવી રાખવામાં માર્ગદર્શન મળશે.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ એ જે કોર્સ પસંદ કર્યા છે એમાં સારા નંબર લાવવા માટે સફળ થશે.તમે જે પણ વિષય નો અભ્યાસ કરશો,એમાં તમને સફળતા જરૂર મળશે.આ સમયે વિદ્યાર્થી ની અંદર ઘણા પ્રકારના કૌશલ વિક્સિત થશે અને એના કારણે તમને તમારા માટે એક અલગ જગ્યા બનાવામાં મદદ મળશે.

વ્યાવસાયિક જીવન: કામના વિષયમાં આ અઠવાડિયું તમારા પક્ષ માં રહેવાનું છે.તમે જે મહેનત અને સમર્પણ સાથે કામ કરી રહ્યા છો તેના માટે તમને તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની સંભાવના છે. તે જ સમયે, વેપારીઓ તેમના ક્ષેત્રમાં વધુ વ્યાવસાયિક બનશે અને વ્યવસાયિક ધોરણો સુધી પહોંચવામાં સક્ષમ બનશે. આ સમયે વ્યાપારીઓ માટે સારો ફાયદો થવાની સંભાવના છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.આ સમયે તમે સંતુષ્ટ અને ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો જેની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પડશે.સ્વસ્થ રહેવા માટે તમે યોગ અને ધ્યાન ની મદદ લઇ શકો છો.

ઉપાય : દરરોજ 41 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય’મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બીજા ની મદદ કરવા હંમેશા આગળ રહે છે અને થોડા લાપરવાહ હોય છે.આ લોકો હસમુખ સ્વભાવ ના હોય છે.આ લોકોને લાંબી યાત્રા કરવાનું પસંદ હોય છે અને આ લોકો ની માનસિકતા પ્રભાવશાળી હોય છે.આ લોકો પોતાના મન પર વધારે સમય માટે બોજ લઈને નથી ચાલી શકતા અને આ લોકોને શાંતિ નું જીવન પસંદ હોય છે.

પ્રેમ જીવન :તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી તાલમેલ ની કમી આવવાના સંકેત છે.આના કારણે તમને તમારા પ્રેમ જીવનમાં મિશ્રણ પરિણામ મળશે.તમે તમારા પાર્ટનર પ્રત્ય પ્રેમ અને સ્નેહ દેખાડશો પરંતુ બની શકે છે કે તમને એના બદલા માં પ્યાર નહિ મળે.આનાથી તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી પોતાના અભ્યાસ માં બહુ મેહનત કરશે પરંતુ એમને પોતાની મેહનત ના પરિણામ નહિ મળવાની સંકેત છે.તમને તમારા મિત્રો સાથે અભ્યાસ કરવામાં આનંદ આવશે પરંતુ એની સાથેજ તમને એ પણ મહેસુસ થઇ શકે છે કે અભ્યાસ માં સારા નંબર લાવવા માટે તમારી તરફ થી કોઈ કમી નહિ રહે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે નોકરિયાત લોકોને સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.તમારા અથાક પ્રયત્નો છતાં, તમે તમારા કાર્યસ્થળ પર ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો નહીં. તે જ સમયે, ઉદ્યોગપતિઓ માટે આવી સ્થિતિ છે, જેમાં તેમને ન તો નફો કરવાની કોઈ આશા નથી અને ન તો નુકસાનનો સામનો કરવો પડશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમને ખાવાથી એલર્જી થવાની આશંકા છે.આના સિવાય તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.એલર્જી ના કારણે તમને ચામડી માં બળવાની શિકાયત થઇ શકે છે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

મુલાંક 7 વાળા લોકો પ્રાર્થનાઓ અને ધ્યાનમાં વધારે લિન રહે છે.આ લોકો અધિયાત્મિક વિચારધારા વાળા હોય છે અને પોતાના જીવનમાં આજ રસ્તે ચાલવાનું પસંદ કરે છે.આ લોકોને લાગે છે કે અધીયાત્મ ના રસ્તે ચાલીને જીવન નું સ્તર સારું થાય છે.અને આ લોકોને વિકાસ નો બઢાવો મળી શકે છે.આ લોકો પોતાની અંદર હાજર સ્કિલ્સ ના કારણે બહુ જોર થી આગળ વધે છે.

પ્રેમ જીવન : પાર્ટનર સાથે આપસી સમજણ ની કમી ના કારણે તમારા બંને ના સબંધ કમજોર થઇ શકે છે.આ સમયે તમને વધારે ગુસ્સો આવવાનો આસાર છે જેનાથી તમારા સબંધ જીવનસાથી સાથે ખરાબ થવાના સંકેત છે.પોતાના જીવનમાં ખુશીઓ ને બરકરાર રાખવા માટે તમારે તમારી તરફ થી વધારે તાલમેલ રાખવાની જરૂરત છે.

શિક્ષણ :અભ્યાસ ના વિષય માં આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેવાનું છે.આ સમયે વિદ્યાર્થી નું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે અને બની શકે છે કે વિદ્યાર્થી એકાગ્રતા સાથે અભ્યાસ નહિ કરે.ત્યાં આ સમયે તમારી યાદ રાખવાની આવડત પણ નબળી થવાના સંકેત છે.આના સિવાય અભ્યાસમાં સારું પ્રદશન કરવા ને લઈને પણ તમારી રુચિ ઓછી દેખાઈ છે.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકો થી પોતાના કામમાં થોડી ભુલ થવાની આશંકા છે અને આનાથી તમારી સફળતા માં કમી આવવાના સંકેત છે.તેનાથી બચવા માટે તમારે તમારા કામ અને પ્રગતિ પર ધ્યાન આપવું જોઈએ. વ્યવસાય ક્ષેત્રે તમારા પ્રતિસ્પર્ધીઓ તેમની વ્યવસાય વ્યૂહરચના બદલી શકે છે જેના કારણે તમને તમારા વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે. તમારા પ્રતિસ્પર્ધીઓના દબાણને કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

આરોગ્ય : તમારે આ અઠવાડિયે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે આ સમયે ગંભીર પાચન સમસ્યા થવાના સંકેત છે.તમારે સ્વસ્થ રહેવા માટે તળેલી વસ્તુ નહિ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો પોતાની કારકિર્દી ને લઈને બહુ સાવધાન રહે છે.આ લોકો પોતાના કાર્યક્ષેત્ર માં સારું કરવાનો પૂરો પ્રયાસ કરે છે અને આના કારણે સારું પ્રદશન કરવામાં સફળ રહે છે.આના સિવાય આ લોકો એ પોતાના જીવનમાં વધારે યાત્રા ઓ કરવી પડી શકે છે.આ લોકો સ્થિતિ ને પોતાના પક્ષમાં લાવવા માટે બહુ મેહનત કરે છે.આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો ને પોતાના સહકર્મીઓ અને વરિષ્ઠ પાસેથી બહુ વધારે કામ નું દબાણ મહેસુસ થઇ શકે છે.સફળતા મેળવા માટે તમારે દ્રઢતા અને ધીરજ થી કામ કરવાની જરૂરત છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ની ઉમ્મીદ ને પુરા કરવા માટે અસફળ થઇ શકો છો.આના કારણે તમારી બંને ની વચ્ચે દુરીઓ આવવાના સંકેત છે.તમારી અને તમારા પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ ની કમી ના કારણે સબંધ માં સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.

શિક્ષણ :આ સમયે વિદ્યાર્થી શિક્ષણ ના માનક થી બહુ પાછળ રહી શકે છે.આ વાત ની સંભાવના છે કે તમને આ અઠવાડિયે પોતાની ઉમ્મીદ પ્રમાણે પરિણામ નહિ મળે ને સારા નંબર લાવવા માં તમે અસફળ થઇ શકો છો.આના કારણે શિક્ષણ માં પોતાના લક્ષ્ય ને મેળવા માટે તમારે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.તમારાથી અભ્યાસ માં કોઈ મહત્વપુર્ણ વસ્તુ છૂટી શકે છે અને આના કારણે તમે શિક્ષણ માં ઉચ્ચ પ્રદશન કરવામાં અસફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન:આ સમયે નોકરિયાત લોકો થી પોતાના કામમાં થોડી ભુલ થઇ શકે છે.જો તમે તમારા કાર્યસ્થળે ધોરણો જાળવવા માંગતા હો, તો તમારે તમારા કાર્યમાં ભૂલો ટાળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમને તમારા ઉપરી અધિકારીઓ સાથે સાવધાની સાથે વાત કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ સમયે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો બગડવાના સંકેતો છે.

આરોગ્ય :આ સમયે ઉર્જા ઓછી હોવાના કારણે તમારું આરોગ્ય સામાન્ય રહેવાનું છે.આના કારણે તમારા આરોગ્ય માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.તમારે તમારા આરોગ્યમાં સ્થિરતા લાવવા માં ધ્યાન આપવું જોઈએ.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો પ્રતિબદ્ધ અને સાહસી હોય છે.આ લોકો નીડર હોય છે અને મોટામાં મોટા કામ ને પણ આસાની થી કરવાનો પ્રયાસ કરે છે.આ લોકો સરકારી અને રક્ષા વિભાગમાં શાનદાર પ્રદશન કરે છે.આ મુલાંક ના લોકો મોટા કામને વેવસાયિક રીતે કરવા માટે પ્રતિબદ્ધ હોય છે.આ અઠવાડિયે તમારે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.પરંતુ સારી વાત એ છે કે તમને આ યાત્રાઓ થી લાભ થશે.

પ્રેમ જીવન :આ સમયે તમારી અને પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ સારો રહેવાનો છે અને તમે બંને એકબીજા સાથે મિત્ર ની જેમ રજુ થશો.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ને પ્યાર તો કરશો પણ એના બદલા માં તમે પણ એટલીજ અપેક્ષા રાખશો.આનાથી તમારી તમારા પાર્ટનર માં રુચિ બની રહેશે.તમે તમારા જીવનસાથી સાથે ફેરવીને વાત કરવાની જગ્યા એ સીધી વાત કરવાનું પસંદ કરશો જેનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ :શિક્ષણ ના વિષય માં વિદ્યાર્થી વધારે વેવસાયિક બનશે અને ટોંચ સુધી પોહ્ચવામાં સક્ષમ રહેશે.અભ્યાસ માં તમારી રુચિ વધવાના કારણે આવું થઇ શકે છે.આ સમયે તમને અહેસાસ થશે કે અભ્યાસ માં રુચિ રાખવાથીજ તમે સારું પ્રદશન કરી શકશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો પોતાના કામમાં બહુ સમર્પિત અને ઈમાનદાર રહેશે અને સફળતા મેળવશે.તમારા પ્રામાણિક વલણને કારણે, તમારા ઉપરી અધિકારીઓ તમારાથી ખુશ થઈ શકે છે અને તમારી પ્રશંસા કરી શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને આ સમયે વધુ નફો મેળવવાની તક મળશે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓ માટે જોખમ બનીને ઉભરી શકો છો.

આરોગ્ય :આ સમયે તમે જોશ અને ઉર્જા થી ભરેલા નજર આવશો અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.આની સાથે તમારી અંદર સાહસ માં પણ વધારો થશે જેનાથી તમારા આરોગ્યને પણ લાભ મળવાની ઉમ્મીદ છે.પરંતુ,સનબર્ન ની સમસ્યા પરેશાન કરી શકે છે.

ઉપાય : તમે દરરોજ 27 વાર ‘ઓમ મંગલાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer