અંક સાપ્તાહિક રાશિફળ : 14 એપ્રિલ થી 20 એપ્રિલ 2024

Author: Sanghani Jasmin | Updated Tue, 20 Feb 2024 02:44 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 14 એપ્રિલ થી 20 એપ્રિલ, 2024: આ અઠવાડિયું અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા નવા અવસર લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધારે પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંકજ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધારે અંક સાપ્તાહિક રાશિફળ 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી સટીક ભવિષ્યવાણી આપી છે.


તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતિષો પાસેથી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાની રૂટ સંખ્યા કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય,તો તમારો રૂટ નંબર 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (14 એપ્રિલ થી 20 એપ્રિલ, 2024)

અમારા જીવન પર અંક જ્યોતિષ નું બહુ મહત્વ છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બને છે.તમારી જન્મ તારીખ પ્રમાણેજ તમારો રૂટ નંબર કે મૂલાંક નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી પણ લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક નો ચંદ્રમા,3 ગુરુ નો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક મંગળ સ્વામી નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આમના દ્વારા શાસિત અંકો નો અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.તો ચાલો હવે જાણીએ કે મુલાંક મુજબ 14 એપ્રિલ થી 20 એપ્રિલ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

મુલાંક 1 વાળા લોકો પોતાના કામમાં બહુ વેવસાયિક હોય છે અને મોટા અને મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે ઉચ્ચ મુલ્ય નો ઉપયોગ કરી શકે છે.આ લોકોમાં બહુ ખાસ પ્રશાસનિક આવડત જોવા મળે છે અને પોતાના આ ગુણ ના કારણે આ લોકો બહુ જોર થી આગળ વધે છે.મુલાંક 2 ના લોકો રાજા જેવું વ્યક્તિત્વ રાખે છે અને એ લોકોના જીવનમાં બધુજ એવી રીતેજ થાય છે.આ મુલાંક 1 ના લોકો ની સૌથી મોટી ખાસિયત પણ માનવામાં આવે છે.આ લોકો એ કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.આ લોકો મોટા અને મુશ્કિલ કામને કરવામાં માહિર હોય છે.આ લોકો વિચાર કર્યા વગર કામ કરે છે એટલે આ લોકો ને મુશ્કેલી નો સામનો પણ કરવો પડી શકે છે.આ લોકો ને હરવાનું અને ફરવાનું બહુ પસંદ હોય છે અને આ લોકોના મનમાં આજ ચાલતું રહે છે.

પ્રેમ જીવન : તમને તમારા પ્રેમ જીવનમાં મનપસંદ પરિણામ નહિ મળવાની સંભાવના છે અને આ સમયે તમારો સબંધ વધારે પ્રભાવી નહિ રહે.તમારી બંને ની વચ્ચે આપસી સમજણ ઓછી થવાના કારણે વિચારોમાં મતભેદ આવી શકે છે અને આના કારણે સબંધ માં બાધાઓ પણ ઉભી થઇ શકે છે.

શિક્ષણ :જો તમે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ જેવા કોઈપણ વ્યાવસાયિક અભ્યાસક્રમનો અભ્યાસ કરી રહ્યાં છો,તો આ સમયે સફળતા મેળવા માટે અને વધારે ધ્યાન આપવા અને વધારે પ્રયાસ કરવાની જરૂરત છે.તમારે અભ્યાસ ના વિષય માં પ્રોફેશનલ કોચિંગ પણ લેવું પડી શકે છે.આના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી જવાથી બચી શકો છો અને આ કોચિંગ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.

વ્યાવસાયિક જીવન: વાત કરીએ નોકરિયાત લોકોની તો આ અઠવાડિયે કાર્યક્ષેત્ર માં થોડી થકાવટ મહેસુસ થઇ શકે છે.તમારા કામનો બોજ વધવાની પણ સંભાવના છે અને તેના કારણે તમે નાખુશ રહી શકો છો. તમારે તમારા કામની યોજના વધુ વ્યાવસાયિક રીતે કરવાની જરૂર છે. તમારા માટે કાર્યસ્થળમાં સફળતા મેળવવાનો આ એકમાત્ર રસ્તો છે. આ અઠવાડિયે તમે નવા પ્રોજેક્ટ માટે સારી તક ગુમાવી શકો છો. તે જ સમયે, એવા સંકેતો છે કે આ સમયે ઉદ્યોગપતિઓને વધુ નફો નહીં મળે અને ક્યારેક તેમને નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

આરોગ્ય :આરોગ્ય માટે આ અઠવાડિયું તમારા માટે વધારે શાનદાર નથી રહેવાનું.તમારી અંદર ઇમ્યુનીટી અને આરોગ્ય માનક ની કમી પણ થઇ શકે છે.આના કારણે તમારી ઉર્જા માં પણ કમી આવી શકે છે જેની તમારે આ સમયે બહુ જરૂરત છે.તમને આ અઠવાડિયે તેજ જુકામ થવાની આશંકા છે.આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમારા પગ અને જોડો માં દુખાવો થઇ શકે છે.સ્વસ્થ રહેવા માટે તમને પ્રાર્થના અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 19 વાર ‘ઓમ સુર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બધીજ 12 રાશિઓ નું સૌથી વિસ્તારપુર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો પોતાના નજીક ના લોકો અને પરિવાર ના સદસ્ય સાથે બહેસ કરીને પોતાના માટેજ પરેશાનીઓ ઉભી કરી લ્યે છે.પોતાના આ સ્વભાવના કારણે મુલાંક 2 વાળા લોકો આ સમયગાળા માં એકલા રેહવાની કોશિશ કરે છે.ક્યારેક ક્યારેક આ લોકોનો મગજ અસ્થિર થઇ શકે છે અને આ એમના માટે કઈ મોટું કરવામાં રુકાવટ લાવી શકે છે.ક્યારેક ક્યારેક આ લોકો ના વિચાર બહુ સીમિત હોય છે અને આ લોકો વધારે ખુલા વિચાર વાળા નથી હોતા.આનાથી આ લોકોના પ્રગતિના રસ્તા માં બાધા આવી શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થવાના સંકેત છે.પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ના કારણે આવું થઇ શકે છે અને આને લઈને તમે પરેશાન રહી શકો છો.આ ખરાબ સમય માં તમારે ધીરજ થી કામ લેવાની જરૂરત છે અને પોતાની આસપાસ ચાલી રહેલા મુદ્દા ના નફો અને નુકશાન વિશે વિચારીને એનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરો.

શિક્ષણ :અભ્યાસ ના સબંધ માં આ દરમિયાન તમને એકાગ્રતા ની કમી જોવા મળશે અને એના કારણે તમે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે એને યાદ રાખવામાં તમને દિક્કત આવી શકે છે.આના કારણે તમે સફળતા મેળવા માં તમે અસફળ થઇ શકો છો.અભ્યાસ માં સુધારો લાવવા માટે તમારે સારા ક્લાસ ;લેવા ઉપર ધ્યાન આપવું જોઈએ.આના કારણે તમે શિક્ષણ માં સફળ થઇ શકો છો.આ અઠવાડિયે તમારા માટે પરેશાની એજ છે કે તમે જે પણ શીખશો,એ બધુજ ભુલી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે આ અઠવાડિયે કામકાજ માટે વધારે યાત્રા કરવાના યોગ બની રહ્યા છે.દુ:ખની વાત એ છે કે આ પ્રવાસોમાંથી તમને વધુ લાભ મળવાની શક્યતા નથી. આ સમયે, તમારા કામનો બોજ વધી શકે છે, તેથી તમારે તમારા કામનું આયોજન તે મુજબ કરવું જોઈએ. આ તમને આગળ વધવામાં મદદ કરશે. તમને તમારા સાથીદારો તરફથી પણ અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તમે વધુ સારી સંભાવનાઓની શોધમાં નોકરી બદલવાનું વિચારી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયા દરમિયાન તમને ગંભીર શરદી અને માથા નો દુખાવો પરેશાન કરી શકે છે અને મુમકીન છે કે આવું તમારી રોગ પ્રતિરોધક શક્તિ માં ગિરાવટ ના કારણે થઇ શકે છે.આ સમયે સાહસ માં પણ કમી આવવાના કારણે તમારા આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે.આરોગ્યને તંદુરસ્ત કરવા માટે યોગ અને ધ્યાન ની મદદ લઇ શકો છો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

મુલાંક 3 વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે.આ લોકો ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે અને ધાર્મિક નીતિ ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકોને કારકિર્દી સબંધિત લાંબી દુરીની યાત્રા વધારે કરવી પડી શકે છે.પોતાના નિજી જીવનમાં ક્યારેક ક્યારેક આ લોકોને પોતાના અભિમાન ના કારણે હાર નો સામનો કરવો પડી શકે છે અને આ લોકો વધારે સહયોગી નથી હોતા.આ લોકો મહત્વપુર્ણ નિર્ણય લેવામાં બહુ સમજદારી દેખાડે છે અને આનાથી આ લોકોને પોતાના હિતો માં બઢાવો જોવા મળે છે.વારંવાર જોવામાં આવ્યું છે કે મુલાંક 3 વાળા લોકો કોઈ નિર્ણય પર આગળ વધે છે તો એમની કારકિર્દી સબંધિત હોય છે.આ સમયે તમે તમારા છુપાયેલા કૌશલ ને ઓળખી શકો છો જે તમારી આવડત ને વધારવા અને મુશ્કિલ લક્ષ્ય ને મેળવા માં માર્ગદર્શન આપે છે.

પ્રેમ જીવન : તમે આ સમયે તમારા પ્રેમ જીવનના નવા સબંધ ની શુરુઆત કરી શકો છો.પરંતુ,તમારે આ સમયે પોતાના સબંધ માં ભાવનાઓ ના વહેવા ના કારણે મગજ થી કામ કરવાની સલાહ આપવામાં આવે છે.તમારા મનમાં તમારા પાર્ટનર માટે પ્રેમભરી ભાવનાઓ ઉભી થશે અને તમે તમારા પાર્ટનર પ્રત્ય વધારે આકર્ષિત થશો.પોતાના જીવનસાથી ની સાથે તમારા સબંધ મજબુત થશે.

શિક્ષણ :જો તમે માસ્ટર ડિગ્રી કે પીએચડી ની તૈયારી કરી રહ્યા છો,તો તમારા માટે આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.તમને આગળ વધવાની ડિસા મળશે અને બધીજ કન્ફ્યુઝન દૂર થઇ જશે.તમે તમારા લક્ષ્ય ને લઈને વધારે સ્પષ્ટતા મહેસુસ કરશો.

વ્યાવસાયિક જીવન: શિક્ષકો, માર્ગદર્શકો, ધાર્મિક ગુરુઓ, પ્રેરક વક્તાઓ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ માટે આ સપ્તાહ ઘણું સારું સાબિત થશે. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. મલ્ટિ-લેવલ નેટવર્કિંગ બિઝનેસ બિઝનેસમેન માટે સારો રહેશે અને તમને વધુ નફો મળશે. જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરશો તો તમને તમારા બિઝનેસ પાર્ટનર તરફથી પૂરો સહયોગ મળશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે અધિયાત્મિક અને શારીરિક ક્રિયાઓ જેમકે યોગ અને ધ્યાન કરવામાં સમય પસાર કરશો.આનાથી તમારા શરીર અને મન બંને ને લાભ થશે.

ઉપાય : દરરોજ સવારે સુર્ય દેવ ને પાણી ચડાવો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ સમયે આ મુલાંક વાળા લોકો જુનુન થી ભરેલા રહેશે અને આના કારણે આ લોકો કોઈ મુશ્કેલી માં પણ ફસાય શકે છે જેનો એમને બિલકુલ પણ અનુમાન નહિ હોય.તમે મુશ્કિલ કામ કરવા અને કોઈ જરૂરી વસ્તુ ને ખરીદવાનો પ્રયાસ કરી શકો છો અને બની શકે છે કે આને મેળવા ના ચક્કર માં તમે તમારુંજ નુકશાન કરી લેશો.આ સમયે મુલાંક 4 વાળા લોકોની જરૂરત બહુ વધારે વધી શકે છે અને આના કારણે તમે કોઈ પરેશાની માં ફસાવાના સંકેત છે.

પ્રેમ જીવન :તમારા સબંધ માં સુખ-શાંતિ તો રહેશે પરંતુ તો પણ તમે તમારા પ્રેમ જીવન ને લઈને સંતુષ્ટ મહેસુસ નહિ કરી શકો.બની શકે છે કે તમારો તમારા પાર્ટનર સાથે સબંધ પુરા થવાના કગાર ઉપર પોહચી જાય અને તમને એવું મહેસુસ થશે કે તમારા હાથમાંથી બધુજ છુટી ગયું.આ ખાલી તમારી કલ્પના હોય શકે છે પરંતુ હકીકત માં એવું કઈ નથી થવાનું અને તમારા મનમાં કોઈ એવી ભાવના આવી શકે છે જેમકે કંઈક અપ્રિય ઘટના થવાની છે.આના કારણે તમારે તમારા સબંધ અને જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે પોતાના પાર્ટનર સાથે તાલમેલ બનાવને ચાલવાની જરૂરત છે.

શિક્ષણ :આ અઠવાડિયે કૌશલ હોવા છતાં અભ્યાસ માં ધ્યાન દેવું અને એકાગ્રતા ની સાથે અભ્યાસ કરવામાં પાછળ રહી શકો છો.આવું તમારા મનમાં ચાલી રહેલી કન્ફ્યુઝન અને અભ્યાસમાં ટોંચ સુધી પોંહચવાની ઉત્કૃષ્ટતા ના કારણે થઇ શકે છે.શિક્ષણ માં સફળતા ની ટોંચ સુધી પોંહચવા માટે તમારે બહુ સંઘર્ષ કરવો પડશે.તમે સોફ્ટવેર એપ્લીકેશન અને વિઝ્યુઅલ કોમ્યુનિકેશન જેવા વિષયો પસંદ કરી શકો છો જેમાં તમને ઉચ્ચ ગુણ મળવાની શક્યતાઓ ઘણી ઓછી હોય છે. તમને આ વિષયો મુશ્કેલ લાગી શકે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ સમયે પોતાની પરિસ્થિતિ થોડી મુશ્કિલ લાગી શકે છે.આ સમયે, કામ પર તમારા કામનો બોજ વધી શકે છે અને તમે તમારા કામને યોગ્ય રીતે સંભાળવામાં નિષ્ફળ થઈ શકો છો. આ સમયે તમારો વર્કલોડ વધવાની સંભાવના હોવાથી, તેને હેન્ડલ કરવા માટે તમારે ઘણું પ્લાનિંગ કરવું પડશે અને તમારા કામમાં સફળ થવાનો પ્રયાસ કરવો પડશે. આ અઠવાડિયે તમારું ધ્યાન કામથી વિચલિત થઈ શકે છે, તેથી આ સમયે તમારે વધુ એકાગ્રતા સાથે કામ કરવાની જરૂર છે.

આરોગ્ય :આ સમયે તમે ચામડીને લગતી એલર્જી થવાના કારણે તમે પરેશાન થઇ શકો છો.તમે આ સમયે મોટાપા ની ચપેટ માં પણ આવી શકો છો અને આ વસ્તુ સ્વસ્થ રહેવા માટે બાધા નું કામ કરી શકે છે.તમારે આ સમયે વાસી ખાવાનું ખાવું અને રાતે મોડેક થી ખાવા થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ રાહવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 મેં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ બુદ્ધિમાની હોય છે અને જીવનમાં બહુ આગળ જાય છે.જીવનમાં સફળતા ના શિખર સુધી પોંહચવા માટે આ લોકોમાં જરૂરી કૌશલ હોય છે અને આ લોકો સફળ થવા બહુ મેહનત કરે છે.આ લોકો બહુ હસમુખ સ્વભાવના હોય છે અને આના કારણે જીવનમાં ઘણું બધું મેળવે છે.આ લોકો ની રચનાત્મક વસ્તુ માં રુચિ હોય છે અને એની મદદ થી એ પોતાની અંદર થોડા સુધારા લાવી શકે છે.

પ્રેમ જીવન :આ સમયે તમે બહુ હસમુખ સ્વભાવના રહેવાના છો અને આની મદદ થી તમે રોમાન્સ થી ભરપુર મહેસુસ કરશો.તમે તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જઈ શકો છો અને આના કારણે તમારી જીવનશૈલી માં સુધારો આવવાની સંભાવના છે અને તમારી અને પાર્ટનર વચ્ચે આપસી સમજણ વધશે.આ ટ્રીપ થી તમે બહુ ઉત્સાહિત અને પ્રસન્ન મહેસુસ કરશો અને તમારા સબંધ માં આકર્ષણ વધશે.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસમાં ઉચ્ચ અંક મેળવા માં સફળ થશે અને તમે વેવસાયિક રીતે અભ્યાસ કરશો.તમે કોસ્ટિંગ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ જેવા વિષયોમાં પ્રગતિ કરશો અને તમારી ક્ષમતાઓમાં સુધારો થશે.આ બધુજ તમારી આસેપાસે આનંદિત અને ખુશહાલ માહોલ રહેવાના કારણે સંભવ થઇ શકશે અને આનાથી તમને ઉચ્ચ અંક મેળવા માં મદદ મળશે.

વ્યાવસાયિક જીવન:કાર્યક્ષેત્રમાં આ અઠવાડિયું તમારા પક્ષમાં રહેવાનું છે. નોકરીયાત લોકોને પણ વિદેશ જવાની તક મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં સારી તકો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તેની મદદથી તમે સારું પ્રદર્શન કરી શકશો. આ સમયે, ઉદ્યોગપતિઓ તેમના સ્પર્ધકો પર પ્રભુત્વ મેળવશે અને આ રીતે તમે તમારા હરીફોને સખત સ્પર્ધા આપશો. આ સમય દરમિયાન, તમે વ્યૂહરચના વિકસાવવા અને તમારા વ્યવસાયમાં તેનો અમલ કરવાની સ્થિતિમાં હશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે આવું થઇ શકે છે.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.

ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોને આ અઠવાડિયે સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.આ સમયે તમારી રચનાત્મક કામો માં રુચિ વધશે અને તમે આ દિશા માં કામ કરી શકો છો.આના સિવાય તમને આ અઠવાડિયે લાંબી દુરી ની યાત્રા પર જવાનો મોકો મળી શકે છે અને આ યાત્રા તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ સમયે તમારી અંદર કોઈ ખાસ કૌશલ નો વિકાશ થશે અને તમે સારી રીતે કામ કરી શકશો.

પ્રેમ જીવન :આ સમયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે દુરીઓ આવવાની સંભાવના છે.તમારી બંને ની વચ્ચે અભિમાન ને લગતી સમસ્યા આવવાના કારણે આવું થઇ શકે છે.પોતાના સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમારે તમારા સબંધ માં તાલમેલ બનાવી રાખવાની જરૂરત છે.આ સમયે પરિવાર ની સમસ્યા ના કારણે તમારી અને પાર્ટનર ની વચ્ચે વધારે બહેસ થવાની આશંકા છે.

શિક્ષણ : શિક્ષણ માં કંઈક સારું કરવા માટે તમારે તમારી તરફ થી વધારે ધ્યાન આપવાની જરૂરત છે નહીતો તમે ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકો છો.ઉચ્ચ શિક્ષણ ને લઈને તમારા હાથમાંથી કંઈક સારા મોકા છૂટી પણ શકે છે અને આ મોકા તમને પ્રગતિ અને લાભ દેવાની આવડત રાખે છે.બની શકે છે કે તમારા સાથી વિદ્યાર્થી તમારા કરતા આગળ નીકળી જાય અને કંઈક સારું કરે.આના કારણે તમે સફળતા ની ઊંચાઈ ઉપર પોંહચવા માટે અને શિક્ષણ માં સકારાત્મક પ્રભાવ નાખવામાં અસફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન:આ સમયે, નોકરી કરતા લોકો માટે તેમના કાર્યક્ષેત્રમાં સરેરાશ સફળતા પ્રાપ્ત કરવાની તકો છે. તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થવાના સંકેતો છે અને તેના કારણે તમારું પ્રદર્શન પણ ઘટી શકે છે અને તમે કામમાં ભૂલો કરી શકો છો. તમારા સહકર્મીઓ તમારો ફાયદો ઉઠાવવાનું વિચારી શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓએ વધુ સારી યોજનાઓ બનાવવાની અને તેમના વ્યવસાયને નિયંત્રિત કરવાની જરૂર છે. જો તમે આ કરી શકતા નથી, તો તમને નુકસાન થવાની સંભાવના છે. આ અઠવાડિયે વધુ નફો મેળવવા માટે, તમારે તમારી વ્યૂહરચના બદલવાની જરૂર છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમને ચામડીને લગતી સમસ્યાઓ અને બીજી એલર્જી થવાની આશંકા છે.આનાથી તમારા આરોગ્યને નુકશાન થઇ શકે છે.આના સિવાય તમને આંખ માં સંક્રમણ ની શિકાયત થવાના સંકેત છે અને આ તમારા આરોગ્યમાં બાધા બની શકે છે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ ભાર્ગવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોના કૌશલ માં વૃદ્ધિ જોવા મળશે.એની સાથે જ તમારી અંદર સારા અને ખરાબ ની ઓળખ કરવી અને દુનિયામાં થવાવાળી ઘટના નું અનુમાન લગાડવાના કૌશલ વિક્સિત થઇ શકે છે.આ સમયે તમારી અધિયાત્મિક રુચિ વધશે અને તમે ધાર્મિક કામમાં વ્યસ્ત રેહશો.તમે તમારા માટે કોઈ મોટો કે મહત્વપુર્ણ નિર્ણય લઇ શકો છો.તમારે ધાર્મિક કામો ને લઈને વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.અને આ યાત્રાઓ થી તમારા ઉદેશ પુરા થવાની સંભાવના છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ માં ખટાસ આવવાના સંકેત છે.આવું તમારી બંને ની વચ્ચે આપસી સમજણ ની કમી અને સકારાત્મક વિચાર કે ભાવનાઓ ની કમી ના કારણે થઇ શકે છે.તમે તમારા સબંધ માં આ બંને વસ્તુઓ ને વધારવા ઉપર ધ્યાન આપો.તમે તમારા સબંધ માં પ્રેમ અને ખુશી જાળવી રાખવા માટે પ્રયાસ કરતા રહો.આવું કરવાથી તમારા સબંધ મજબૂત થઇ શકે છે.

શિક્ષણ :અભ્યાસ ના વિષય માં આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેવાનું છે.તમે આ સમયે બહુ વધારે તણાવ માં રહી શકો છો અને આના કારણે તમે સફળતા મેળવા અને પોતાના માટે એક ખાસ જગ્યા બનાવા માટે અસફળ થઇ શકો છો.આ અઠવાડિયે તમારા કાનૂન ના વિષય માં ઉચ્ચ શિક્ષા મેળવા ની સંભાવના છે.તમારે તમારી તરફ થી અભ્યાસ માં વધારે ધ્યાન આપવાની જરૂરત છે એટલે માટે તમે શિક્ષણ માં એક સારું ઉદાહરણ રજુ કરી શકો.આના સિવાય અભ્યાસ માં સારા નંબર અને વધારે સફળતા મેળવા તમારે ધીરજ રાખવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: નોકરીયાત લોકોને તેમના કામના સંબંધમાં તેમની ઈચ્છા વિરુદ્ધ મુસાફરી કરવી પડી શકે છે. આ કારણે, તમે તમારી વર્તમાન નોકરીથી થોડો અસંતોષ અનુભવી શકો છો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ તેમના વ્યવસાયમાં કેટલીક ભૂલો કરે તેવી સંભાવના છે અને તેના કારણે તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા સ્પર્ધકો આનો લાભ લઈ શકે છે અને તમારાથી આગળ નીકળી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.તમને સનબર્ન થવાની શક્યતા છે અને તમને ગરમી થી કોઈ પરેશાની અને ટ્યુમર ની આશંકા છે.આ વસ્તુ તમારા આરોગ્યમાં બાધા બની શકે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

મુલાંક વાળા સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે. ની લાંબી દુરી ની યાત્રા કરવામાં વધારે રુચિ હોય છે.મુલાંક 8 વાળા લોકો પોતાના પરિવાર ની સાથે ઓછો સમય પસાર કરે છે અને એનું સારું ધ્યાન પોતાના કામ ઉપરજ રહે છે.

પ્રેમ જીવન : પ્યારના વિષય માં તમે બુદ્ધિમાની થી કામ કરશો અને પોતાના સબંધ માં પ્યાર ને વધારવાનો પ્રયાસ કરશો.તમે તમારી બુદ્ધિમાની અને સમજદારી થી પાર્ટનર સાથે આપસી તાલમેલ બનાવો અને પોતાના સબંધ ને મજબુત કરવામાં સફળ થશે.તમારી બુદ્ધિમાની ના કારણે તમારી અને જીવનસાથી વચ્ચે પ્યાર વધશે.

શિક્ષણ : તમે શિક્ષણ વિભાગમાં સારા પરિણામ મેળવશો.આ સકારાત્મકતા ના કારણે તમે અભ્યાસ માં ઉચ્ચ અંક મેળવા માં સફળ થશો.પ્રોફેશનલ અભ્યાસ જેમકે મેકેનિકલ એન્જીન્યરીંગ અને ઓટોમોબાઇલ એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી રહ્યા વિદ્યાર્થી આ અઠવાડિયે શાનદાર પ્રદશન કરશે.

વ્યવસાયિક જીવન:આ અઠવાડિયે, નોકરીયાત લોકો તેમના કામ પ્રત્યે પ્રતિબદ્ધતા બતાવશે અને કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરશે અને તેઓ કામ પર તમારી કુશળતાને ઓળખી શકે છે. આ અઠવાડિયે વ્યાપારીઓને સારો ફાયદો થવાની સંભાવના છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપી શકશો.

આરોગ્ય :આરોગ્યના વિષયમાં આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.તમારી અંદર ઉર્જા અને ઉત્સાહ બંને માં વધારો થશે અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પડશે.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,તમને મામુલી આરોગ્ય સમસ્યા જેમકે માથાનો દુખાવો અને પગ નો દુખાવો વગેરે થઇ શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવ ને પ્રસન્ન કરવા -હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો.કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો તેજી થી પોતાનું કામ કરે છે અને સમય ઉપર પોતાના લક્ષ્ય ને મેળવા ઉપર ધ્યાન આપે છે.ક્યારેક ક્યારેક પોતાની જલ્દીબાજી થી મુશ્કેલી માં ફસાય જાય છે.એના આવેગ માં આવીને કામ કરવાના કારણે આવું થઇ શકે છે.પોતાના આવેગપૂર્ણ સ્વભાવના કારણે આ લોકોના હાથમાંથી સારા મોકા છૂટી શકે છે.

પ્રેમ જીવન : તમારા પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારી અંદર અભિમાન ની ભાવના ઉભી થઇ શકે છે.આનાથી તમારા સબંધ માં ખટાસ આવવાની સંભાવના છે.તમારે તમારા પાર્ટનર સાથે સ્વભાવમાં પારદર્શિત દેખાડવી અને પોતાના જીવનસાથી સાથે ખુલીને વાત કરવાની જરૂરત છે.જો તમે તમારા સબંધ માં સુખ-શાંતિ જાળવી રાખવા માંગો છો,તો અભિમાન થી દુર રહો.

શિક્ષણ : આ સમયે અભ્યાસ ના વિષય માં વિદ્યાર્થી નું વધારે પ્રયાસ કરવાના લઈને ધ્યાન છૂટી શકે છે.તમારી ધીરજ ઓછી થવાની સંભાવના છે જેના કારણે તમે અભ્યાસ માં ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકો છો.અભ્યાસ ને લઈને તમારે તમારા તરીકા થી અને દ્રષ્ટિકોણ ને બદલવાની જરૂરત છે.આવું કરવાથી તમે સારા અંક મેળવા માં સફળ થઇ શકો છો.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકોને પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવું અને એકાગ્રતા સાથે કામ કરવાની સલાહ આપવામાં આવે છે.જો તમે આ કરી શકતા નથી, તો તમે કામ પર વધુ ભૂલો કરી શકો છો અને તેના કારણે તમે પ્રમોશન અને પ્રોત્સાહનો જેવી મૂલ્યવાન તકો ગુમાવી શકો છો. તે જ સમયે, વ્યાપારીઓ આવેશથી વ્યવસાય સંબંધિત ખોટા નિર્ણયો લઈ શકે છે અને તેના કારણે તેમને નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા વ્યવસાયને યોગ્ય દિશામાં લઈ જવા માટે તમારે મહત્વપૂર્ણ મૂલ્યો અને તથ્યો જાણવાની જરૂર છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને બહુ માથાનો દુખાવો અને થકાવટ થવાની સંભાવના છે.આ સમયે ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે અને આનાથી તમારા આરોગ્યમાં ગિરાવટ આવવાની સંભાવના છે.આરોગ્યમાં સુધારો લાવવા માટે તમને યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ ની કૃપા મેળવા માટે યજ્ઞ-હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer