અંક સાપ્તાહિક રાશિફળ : 17 માર્ચ થી 23 માર્ચ 2024

Author: Sanghani Jasmin | Updated Thu, 08 Feb 2024 04:25 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 17 માર્ચ થી 23 માર્ચ, 2024: માર્ચ નો આ મહિનો અલગ-અલગ મુલાંક ના લોકો માટે ઘણા નવા મોકા લઈને આવશે. મુલાંક ના આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગે છે,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષી અને જ્યોતિષી હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 17 માર્ચ થી 23 માર્ચ સુધી સટીક ભવિષ્યવાણી આપશે


તમારો રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતિષો પાસેથી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી લઈને 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારી જન્મ તારીખ 11 છે તો તમારો રૂટ નંબર 1+1 એટલેકે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાનો મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (17 માર્ચ થી 23 માર્ચ 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી હોય છે.તમારી જન્મ તારીખ મુજબ જ તમારો રૂટ નંબર કે મુલાંક નક્કી થાય છે.તમારો રૂટ નંબર જાણ્યા પછી અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી પણ લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 અંક ગુરુનો,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો, અને 9 અંક સ્વામી મંગળ નો છે.આજ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 17 માર્ચ થી 23 માર્ચ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વધારે વેવસ્થિત અને વેવસાયિક હોય છે અને આનાથી આ લોકો ને પોતાના જીવનમાં સફળતા મેળવા મદદ મળે છે.આ અઠવાડિયે આ લોકોના આત્મવિશ્વાસ ઓછો થવાની શક્યતા છે.તમારા માટે ધાર્મિક યાત્રા નો યોગ બની રહ્યો છે અને તમારા માટે આ યાત્રા ફળદાયક સાબિત થશે.તમે આ અઠવાડિયે જીવનના અલગ અલગ પહેલુઓ અને ક્ષેત્રો માં તમારી વિશેષતા દેખાડશો.આ સમયે તમે જીવન વિશે ગતિશીલ નજર રાખશો અને આનાથી તમને સફળતા ની ટોંચ ઉપર પોહ્ચવાનું માર્ગદર્શન મળશે.

પ્રેમ જીવન :આ અઠવાડિયું પ્રેમ જીવન માટે વધારે શુભ નથી રહેવાનું.જીવનસાથી સાથે સબંધ માં આપસી તાલમેલ માં કમી આવી શકે છે અને તમે બંને એકબીજા સાથે ઓછી વાત કરશો.એ વાત ની પણ સંભાવના છે કે આ સમયે તમે તમારા પાર્ટનર સાથે આ સમય નો આનંદ નહિ લઇ શકો અને આ યાત્રા તમારા માટે ઓછી ફળદાયી સાબિત થઇ શકશે.તમે તમારા જીવનસાથી પ્રત્ય તમારા પ્યાર ને દેખાડવા અને એને વ્યક્ત કરવામાં અસમર્થ રહી શકો છો.

શિક્ષણ :વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું.અભ્યાસ માટે તમે જે પગલાં ભર્યા છે,બની શકે છે કે એ તમારા માટે વધારે લાભકારી સાબિત નહિ થાય.મેનેજમેન્ટ અને ફિઝિક્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ સમયે વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.આ રીતે એમને સારા પરિણામ મેળવા માં સફળતા મળવાની ઉમ્મીદ છે.અભ્યાસ અને સારા નંબર લાવવાના વિષય માં આ અઠવાડિયું તમારે માટે થોડું મુશ્કિલ સાબિત થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન:તમે તમારી નોકરીમાં સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો.જો તમે સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરો છો, તો આ સપ્તાહ તમારા માટે મુશ્કેલ સાબિત થશે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને આઉટસોર્સિંગથી સારો નફો મેળવવાની ઓછી આશા છે. ભાગીદારીમાં વ્યાપાર કરનારા વેપારીઓને તેમના વ્યવસાયિક ભાગીદારો તરફથી વધુ સહયોગ મળી શકશે નહીં અને તેના કારણે નંબર 1 ના લોકોને તેમના વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એકલા વેપાર કરતા લોકો માટે પણ આવી જ સ્થિતિ છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે વાત કરતી વખતે તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ સમયે ધીરજ ન રાખો તો તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું અને તમને તેજ માથા નો દુખાવો અને પીઠ ની દુખાવો થવાની સંભાવના છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ પણ થોડો ઓછો થઇ શકે છે જેના કારણે તમારા શારીરિક આરોગ્યમાં ગિરાવટ આવવાની આશંકા છે.પોતાના આરોગ્યમાં સુધારો લાવવા માટે ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 19 વાર ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બધીજ બાર રાશિઓ નું વિસ્તારપુર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો હરવા-ફરવા માટે વધારે રુચિ દેખાડશે.તમે આને તમારો શોખ પણ માની શકો છો.આ લોકો ની બિઝનેસ માં પણ વધારે રુચિ હોય છે.મુલાંક 2 વાળી સ્ત્રીઓ આ પરિસ્થિતિ માં પોતાને આસાનીથી ઢાળી લેશે અને પોતાના કામને લઈને વધારે ખાસ બની શકે છે.સામાન્ય રીતે આ મુલાંક ના લોકો બધાજ સમયે કંઈક ના કંઈક વિચારતા રહે છે.વધારે વિચાર કરવાના કારણે મહત્વપુર્ણ નિર્ણય લેવા ના વિષયમાં આ લોકો થોડા ધીરજ વાળા હોય છે.આ લોકો ઓછી વાત કરવાનું પસંદ કરે છે જે આ લોકો માટે બાધા બની શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થવાની આશંકા છે અને પોતાના સબંધ માં આજ રીત ની પરિસ્થિતિઓ થી બચવાની કોશિશ કરવી જોઈએ.તમારે તમારા જીવનસાથી સાથે થોડો તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.આવું કાર્ય પછીજ તમારા સબંધ માં સુખ-શાંતિ અને રોમાન્સ વધી રહેશે.પોતાના જીવનસાથી ની સાથે આપસી તાલમેલ બનાવી રાખવા માટે તમે વાતચીત ની મદદ પણ લઇ શકો છો.વાતચીત ના કારણે તમારા જીવનમાં આવી રહેલી સમસ્યાઓ અને મુશ્કેલીઓ ને સુલજાવી શકશો.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થીઓ નું ધ્યાન અભ્યાસ માંથી ભટકવાના આસાર છે એટલા માટે વિદ્યાર્થીઓ આ સમયે અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે.તમે પુરી મેહનત સાથે અભ્યાસ કરો અને શિક્ષણ માં વેવસાયિક રીતે અપનાવો.તમારે અભ્યાસ માં થોડું તાર્કિક બનવું અને પોતાના સાથી વિદ્યાર્થીઓ વચ્ચે થોડી જગ્યા બનાવાની જરૂરત છે.અભ્યાસમાં ટોંચ માં આવવા માટે તમારે વધારે મેહનત કરવી પડશે.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકો થી કામમાં થોડી ભુલ થઇ શકે છે અને આ વસ્તુ કાર્યક્ષેત્ર માં તમારા વિકાસ ના રસ્તા માં બાધા નું કામ કરી શકે છે.આવી પરિસ્થિતિથી બચવા માટે તમારે આ સમયે તમારા કામમાં વધુ મહેનત કરવાની જરૂર છે જેથી તમે તમારા સહકર્મીઓથી આગળ નીકળી શકો. સાથે જ વેપારીઓ માટે પણ નુકશાનીનો માહોલ છે. પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાને કારણે આવું થઈ શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમને ખાંસી થવાની આશંકા છે એટલા માટે સારું રહેશે કે તમે આ સમયે તમારા શારીરિક આરોગ્ય ઉપર ધ્યાન આપો.તમને રાતે ઊંઘ નહિ આવવાની શિકાયત પણ થઇ શકે છે. ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને નસો સબંધિત સમસ્યા થવાની પણ આશંકા છે.

ઉપાય : તમે દરરોજ 11 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

મુલાંક 3 વાળા લોકો દ્રઢ નિશ્ચય અને સિદ્ધાંત ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો ખુલા વિચાર વાળા હોય છે અને આજ વસ્તુઓ એમને મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે માર્ગદર્શન આપે છે.આ લોકો માટે પ્રાર્થના કરવી,ભક્તિ અને અધિયાત્મિક્તા બહુ મહત્વપુર્ણ હોય છે.ખાસ કરીને આ લોકોને વાતચીત કરવામાં થોડી દિક્કત થાય છે અને આ લોકોમાં સ્વાભિમાન વધારે હોય છે.આ લોકો પોતાના ભાઈ-બહેનો સાથે મધુર સબંધ બનાવામાં અસક્ષમ હોઈ શકે છે.

પ્રેમ જીવન :તમારી અને તમારા પાર્ટનર વચ્ચે રોમાન્સ વધશે.તમે બંને એકબીજા સાથે કંઈક એવી રીતે વાત કરશો કે તમારી વચ્ચે આપસી તાલમેલ માં વિકાસ થશે.પરિવારમાં થવાવાળા કાર્યક્રમ ને લઈને તમે એકબીજા સાથે વિચાર-વિમર્સ કરી શકો છો અને આ પારિવારિક કાર્યક્રમ ને લઈને તમે બંને ઘણા પ્રસન્ન મહેસુસ કરશો અને આ તમારા જીવનમાં વધારે સકારાત્મકતા લઈને આવશે.

શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.તમે અભ્યાસમાં વેવસાયિક હોવાની સાથે સાથે સારી રીતે અભ્યાસ કરશો.ઇકોનોમિક્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જેવા વિષયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે.થોડા વિદ્યાર્થીઓ ને વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મોકો તમારા માટે બહુ ફાયદામંદ સાબિત થશે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે નોકરિયાત લોકોને નોકરીના થોડા નવા મોકા મળવાની સંભાવના છે જેને મેળવીને આ લોકો બહુ ખુશ થશે.નવી નોકરીની તકોમાં તમે તમારી કુશળતાને સંપૂર્ણ કાર્યક્ષમતા સાથે દર્શાવશો. તમને સાઇટ પરની નોકરી પણ મળી શકે છે જેનાથી તમે સંતુષ્ટ થશો અને તમને તેમાં સરળતાથી સફળતા મળશે. વ્યાપારીઓ નવો ધંધો શરૂ કરી શકે છે જેમાં તેમને સારો નફો થવાની આશા છે. આ સમયે, બિઝનેસમેનને નેટવર્કિંગના ક્ષેત્રમાં પણ સફળતા મળવાની શક્યતાઓ વધુ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય સારું રહેશે અને તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર રેહશો.આ રીતે તમારું આરોગ્ય તંદુરસ્ત બનીને રહેશે.તમે તમારી અંદર ના સાહસ ના કારણે ફિટ મહેસુસ કરશો.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ગુરવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકો બીજા માટે બહુ જુનૂની હોય છે.આ લોકોની ટેક્નિકલ વિષયો જેવા કે વેબ ડિઝાઇનિંગ, મલ્ટીમીડિયા અને અન્ય બાબતોમાં વધુ રુચિ હોય છે.આ લોકોમાં જન્મ થીજ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે જીવન જીવવાની પ્રવૃત્તિ હોય છે.આ લોકો વેવસાયિક વિચારધારા ની સાથે સાથે મોટા વિચાર રાખવાવાળા હોય છે.આ લોકો બહુ પ્રતિભાવાન અને કૌશલ હોય છે.આ લોકોમાં રચનાત્મકતા ની કોઈ કમી નથી હોતી.

પ્રેમ જીવન :તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે ગલતફેમીઓ ઉભી થવાના કારણે અનબન થઇ શકે છે.પાર્ટનર સાથે પોતાના સબંધ ને મજબુત કરવા માટે તમારે તમારી તરફ થી તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.તમે તમારી તરફ થી તમારા પાર્ટનર સાથે વાતચીત કરવાની કોશિશ કરતા રહો.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી નું ધ્યાન અભ્યાસ કરતા આડું-હવડુ રહેવાનું છે.એના કારણે અભ્યાસમાં એમની મન ઓંછુંજ લાગી શકશે.આ અઠવાડિયે વિદ્યાર્થીને પુરી એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.ત્યાં આ સમયે તમારી યાદ રાખવાની આવડત માં પણ કમી આવી શકે છે અને એના કારણે અભ્યાસમાં તમારું ધ્યાન ઓછું લાગી શકે છે.વિદ્યાર્થી આ સમયે નવા પ્રોજેક્ટ માં વ્યસ્ત રહેવાના છે.આને પુરા કરવા માટે તમારે વધારે સમય દેવો પડી શકે છે.

વ્યાવસાયિક જીવન:કાર્યક્ષેત્ર માં પોતાની કડી મેહનત છતાં કોઈ ઓળખ નહિ મળવાના કારણે તમે તમારી ચાલુ નોકરીમાં થોડા અસંતુષ્ટ મહેસુસ કરી શકો છો.આ કારણે તમે થોડી નિરાશા અનુભવી શકો છો. તે જ સમયે, ઉદ્યોગપતિઓને તેમના વર્તમાન સોદામાંથી નફો મળવાની શક્યતા ઓછી છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે તમારા સંબંધો પણ બગડી શકે છે.

આરોગ્ય :તમને આ અઠવાડિયે પાચન ને લગતી સમસ્યા થવાની આશંકા છે એટલા માટે તમારે આનાથી બચવા માટે સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.આના સિવાય તમને પગમાં અને કાંધો માં દુખાવાની શિકાયત પણ થઇ શકે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકો બહુ તાર્કિક સ્વભાવ ના હોય છે અને આ લોકો પોતના તાર્કિક કૌશલ ના કારણે પોતાનો વિકાસ કરે છે.આ લોકો બહુ રોમાંચક હોય છે અને જીવન પ્રત્ય એક અલગ જ નજર રાખે છે.આ લોકોની વેપાર અને વેવસાય કરીને વધારે નફો કમાવા માં રુચિ હોય છે.આના સિવાય આ લોકોની સંગીત અને શેર માર્કેટ માં પણ દિલચસ્પી હોય છે.બની શકે છે કે આ શેર માર્કેટ માંજ લિપ્ત રહે અને અહિયાંથી એમને નફો કમાવા નો મોકો પણ મળી શકે છે.

પ્રેમ જીવન :તમને તમારા સબંધ માં ઉચ્ચ મુલ્ય નો અનુભવ થશે.પાર્ટનર સાથે તમારો આપસી તાલમેલ બહુ સારો રહેવાનો છે અને તમે બીજા માટે એક સારું ઉદાહરણ રજુ કરશો.તમારા જીવનથી માટે તમારા મનમાં પ્યાર વધી શકે છે.તમે બંને તમારા સબંધ માં બહુ ખુશ નજર આવશો.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા માટે જઈ શકો છો.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ શાનદાર પ્રદશન કરશે અને પોતાની કડી મેહનત ના કારણે અઘરા વિષયો ને પણ આસાનીથી વાંચી લેશે.મિકેનિકલ એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને એડવાન્સ્ડ સ્ટેટિસ્ટિક્સ જેવા વિષયો તમારા માટે સરળ સાબિત થશે.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમે તમારી કાબિલિયત અને ક્ષમતા ને ઓળખી શકશો.તમે પૂરા ઉત્સાહ સાથે કામ કરશો. આ સિવાય તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રોફેશનલ બનશો. તે જ સમયે, ઉદ્યોગપતિઓ તેમના ક્ષેત્રમાં ટોચ પર પહોંચી શકે છે અને પોતાને નેતા બનાવવામાં સફળ થશે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા આપી શકશો અને તમારી જાતને સ્થાપિત કરી શકશો. આ ઉપરાંત, તમે તમારા વ્યવસાય માટે નવી વ્યૂહરચના પણ વિકસાવશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમે શારીરિક રીતે મજબુત રેહવાની સાથે સાથે ઉર્જા થી ભરપુર રેહશો અને આના કારણે તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેશે.તમારા હસમુખ સ્વભાવના કારણે પણ આ સમયે તમારું આરોગ્ય તંદુરસ્ત રહેશે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો નારાયણ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો ની રુચિ મીડિયા અને એની સાથે જોડાયેલા કામોમાં હોય છે.સામાન્ય રીતે આ લોકો બહુ સારા નસીબવાળા હોય છે અને પોતાના નસીબ ના કારણે સફળતા મેળવે છે.આ લોકો વધારે પડતા લાંબી દુરી ની યાત્રા નક્કી કરવા માટે વ્યસ્ત રહે છે.મુલાંક 6 વાળા લોકો ની ફિલ્મ માં કામ કરવાની ઈચ્છા હોય શકે છે અને આ લોકો એને પોતાનો શોખ પણ માને છે.

પ્રેમ જીવન :તમે આ સમયે બહુ વધારે તણાવમાં અને વ્યસ્ત રહેવાના છો.આના કારણે તમે તમારા પાર્ટનર પ્રત્ય પ્યાર દેખાડવામાં અસમર્થ રહી શકો છો.કામ વધારે હોવાના કારણે તમને તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે અને પોતાના પાર્ટનર પ્રત્ય આનંદ દેખાડવાનો મોકો થોડો ઓછો જ મળશે.

શિક્ષણ : આ અઠવાડિયે બહુ વધારે તણાવ લેવાના કારણે વિદ્યાર્થી ની રુચિ અભ્યાસ માં ઓછી રહે છે.જો તમે પ્રોફેશનલ અભ્યાસ કરી રહ્યા છો,તો સારા નંબર લાવવા અને ઉત્કૃષ્ટ આવવા માં પાછળ રહી શકો છો.તમારે અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની જરૂરત છે.તમે જે કામ કરી રહ્યા છો,એમાં પણ તમારી એકાગ્રતા ઓછી થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી તમારા કામમાં દિલચસ્પી ઓછી થઇ શકે છે.આ વધુ પડતા કામના બોજ અને તણાવને કારણે હોઈ શકે છે. તમે તમારા કાર્યસ્થળ પર તમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરશો પરંતુ તેમ છતાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામને અવગણી શકે છે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને તેમના હરીફો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ વ્યવસાયમાં નવી તકનીકોનો ઉપયોગ કરીને નફો કમાઈ શકે છે.

આરોગ્ય :આ સમયે ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને ચામડીને લગતી એલર્જી થવાના સંકેત છે.ત્યાં ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને પાચન સબંધી સમસ્યા અને આરોગ્ય માં ગિરાવટ આવવાના સંકેત છે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

મુલાંક 7 વાળા લોકો ની ગુઢ વિજ્ઞાન અને ધર્મ માં રુચિ હોય છે અને આ લોકો આમાંજ લિન રહે છે.આ લોકો ની અધિયાત્મિક કામોમાં રુચિ વધી શકે છે.આ લોકોના વધારે મિત્રો નથી હોતા અને આ લોકો વધારે પડતા લોકો સાથે મિત્રતા કરવા માટે પણ અસક્ષમ રહે છે.આ લોકોની અધિયાત્મિક મુદ્દા નું અધ્યન કરવા માટે રુચિ વધી શકે છે.આના સિવાય આ મુલાંક ના લોકોને અધિયાત્મિક કે ધાર્મિક કર્યો ના કારણે યાત્રા પર જવાનો મોકો પણ મળી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા માટે તમારું કામ અને નિજી જીવન વચ્ચે સંતુલન બનાવી રાખવું જરૂરી છે.તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.આના સિવાય તમારી અને તમારા પાર્ટનર વચ્ચે દુરીઓ વધી શકે છે અને તમારા બંને ના સબંધ માં મધુરતા ઓછી થઇ શકે છે.તમારે તમારા પાર્ટનર સાથે તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે અને આ સમયે તમારા માટે આવું કરવું બહુ જરૂરી છે.

શિક્ષણ :અભ્યાસ માટે વિદ્યાર્થી માટે આ અઠવાડિયું વધારે ફળદાયી નહિ રહે.તમારી શીખવાની આવડત ઓછી થવાની આશંકા છે.તમે શિક્ષણ માં સારું પ્રદશન કરવા અસમર્થ થૈ શકે છે.આના સિવાય પણ ઉચ્ચ પ્રતિયોગી પરીક્ષા માટે પણ આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું.તમારા માટે અભ્યાસમાં સારા નંબર લાવવા અને અભ્યાસ માં સફળ થવું કઠિન રહેવાનું છે.જો તમે ઉચ્ચ શિક્ષણ ને લઈને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે વિચારી રહ્યા હોય,તો સારું રહેશે કે એ નિર્ણય ને કેન્સલ કરી દ્યો.એડવાન્સ અભ્યાસ માટે વિદેશ જવા માંગો છો,તો આ સમયે તમારી ઈચ્છા પુરી થવાની શક્યતા ઓછી જ છે.

વ્યાવસાયિક જીવન:આ સમયે મુલાંક 7 વાળા લોકો ને પોતાના વરિષ્ઠ અધિકારી સાથે વાત વખતે બહુ સાવધાની રાખવાની જરૂરત છે.એવા સંકેતો છે કે તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારો મતભેદ હોઈ શકે છે અને તેઓ તમારા કામની ગુણવત્તા પર પ્રશ્ન કરી શકે છે. તે જ સમયે, તમારી બેદરકારીને કારણે, તમે તમારા કામમાં ભૂલ કરી શકો છો. વ્યાપારીઓ માટે પણ પરિસ્થિતિ તેમના નિયંત્રણ બહાર જઈ શકે છે. વ્યાપારીઓએ પોતાના ધંધામાં નફાની બાબતમાં થોડું ધ્યાન રાખવું જોઈએ.

આરોગ્ય :વાહન ચલાવતી વખતે સાવધાન અને સતર્ક રહો કારણકે તમને આ અઠવાડિયે લાગવાની આશંકા છે.તમારે આ આઠવાડિયે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ ઓછો થઇ શકે છે જેનાથી તમારે આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ કેતવે નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો નું ધ્યાન હંમેશા પોતાના કામ ઉપર રહે છે અને આ સમયે આ લોકો પોતાના કામ ઉપર પોતાનું બધીજ ધ્યાન કેન્દ્રિત કરે છે.નોકરિયાત લોકો ને પોતાના કામકાજ માટે વધારે યાત્રા ઓ કરવાનો મોકો મળશે અને આ યાત્રા ઓ તમારે માટે ફળદાયી સાબિત થશે.ત્યાં બીજી બાજુ,આ મુલાંક ના લોકો પોતાની નોકરી કે બિઝનેસ ને સારો કરવા કે પછી એમને પ્રગતિ ની દિશા માં લઇ જવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ દિશા માં કામ કરશે

પ્રેમ જીવન :આ અઠવાડિયે પારિવારિક સમસ્યાઓ ના કારણે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે દુરિયાં વધવાની આશંકા છે.આના કારણે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે અને તમને એવું લાગશે કે તમે બધુજ ખોઈ નાખ્યું છે.આ સમયે તમારા માટે તમારા જીવનસાથી સાથે તાલમેલ બનાવીને ચાલવાની અને પાર્ટનર સાથે આનંદમય સબંધ બનાવી રાખવો જરૂરી છે.પોતાના સબંધ માં આનંદ અને સુખ ને બનાવી રાખવામાં તમારી ધીરજ છુટી શકે છે એટલા માટે તમે તમારી અંદર ધીરજ ને વધારવાનો પ્રયાસ કરો એટલે તમારા સબંધ માં ખુશીઓ બનેલી રહે.આ અઠવાડિયે તમને તમારા પાર્ટનર પ્રત્ય ઈમાનદાર,સમર્પિત અને પ્રતિબદ્ધ રેહવાની જરૂરત છે.

શિક્ષણ :આ અઠવાડિયે એકાગ્રતા એજ તમારા માટે સફળતા ની ચાવી છે એટલા માટે મન લગાડીને અભ્યાસ કરો.તમને સફળતા જરૂર મળશે.ઉચ્ચ એકાગ્રતા ના કારણે તમને શિક્ષણમાં સારું પ્રદશન કરવાનો મોકો મળશે.તમે આ સમયે પ્રતિયોગી પરીક્ષા માં ભાગ તો લઇ લેશો પરંતુ તમને આ થોડી મુશ્કિલ લાગી શકે છે.સારા નંબર લાવવા માટે તમારી સારી રીતે તૈયારી કરવાની જરૂરત છે.જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો,તો આ કામ માટે આ સમય વધારે સારો નથી.

વ્યાવસાયિક જીવન: અસંતુષ્ટ થવાના કારણે તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો અને આ વાત તમને પરેશાન કરી શકે છે.કેટલીકવાર તમે કામ પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ જઈ શકો છો અને તેના કારણે તમારા કામની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. વ્યવસાયિકોને આ સમયે નફો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારો ધંધો બહુ ઓછા રોકાણમાં ચલાવવો પડી શકે છે અથવા તમને નુકસાન પણ થઈ શકે છે. આ અઠવાડિયે તમારા બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ થવાના સંકેતો છે અને તેના કારણે તમને તમારા વ્યવસાયને સરળતાથી ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે વધારે તણાવ લેવાના કારણે તમને પગમાં દુખાવો અને જોડા નો દુખાવો મહેસુસ થઇ શકે છે.તમને કસરત કરવાથી પણ ફાયદો થશે.તમારા આરોગ્યને સારું રાખવા માટે તમને યોગ અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 44 વાર ‘ઓમ મંડાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોની ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ વધારે હોય છે અને આ પોતાની ઈચ્છાઓ ને પુરી કરવાની જગ્યા એ પ્રયાસરત હોય છે.આ લોકો પોતાના સબંધ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે અને નૈતિકતા સાથે પોતાના સબંધ ને સ્થાપિત કરે છે.આ લોકોને ફેરવીને વાત કરવાની જગ્યા એ સીધી વાત કરવાનું પસંદ હોય છે અને આ એમના આ સ્વભાવ ને વિકસિત કરવા ઉપર ધ્યાન આપે છે.આ લોકોનો આ દ્રષ્ટિકોણ આ લોકોના પ્રગતિના રસ્તા માં માર્ગદર્શન કરે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા જીવનસાથી ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે અને તમારા સબંધ માં આનંદ ની કમી હોવાના પણ સંકેત છે.જો તમે પ્રેમ સબંધ માં હોવ તો બની શકે છે કે તમે તમારા પાર્ટનર સાથે સુખ નો અનુભવ નહિ કરી શકો.ત્યાં શાદીશુદા લોકોને પણ પોતાના લગ્ન જીવનમાં પ્રેમ અને સ્નેહ બનાવી રાખવા માટે દિક્કત આવી શકે છે.તમારી અને તમારા જીવનસાથી સાથે દુરીઓ વધી શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે વધારે શુભ નથી રહેવાનું.તમે સારા નંબર લાવવા માં અસક્ષમ હોય શકો છો.તે જ સમયે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કેમિસ્ટ્રી જેવા વિષયોનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ સારું પ્રદર્શન આપવામાં નિષ્ફળ થઈ શકે છે.આ સમયે અભ્યાસ માંથી વિદ્યાર્થી નું ધ્યાન ભટકી શકે છે અને આ વસ્તુ સારું પ્રદશન કરવામાં તમારા માટે બાધા નું કામ કરી શકે છે.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો ને આ અઠવાડિયે નોકરીના નવા અવસર મળવાની સંભાવના ઓછી જ છે.જો તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો તેના માટે આ યોગ્ય સમય નથી. જો તમે તમારી નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો આ અઠવાડિયું આવા શુભ પરિણામો મેળવવા માટે અનુકૂળ નથી. તે જ સમયે, વ્યવસાયિકોને પણ આ સમયે વધુ નફો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારાથી આગળ નીકળી શકે છે અને તમે આ પરિસ્થિતિની અપેક્ષા રાખશો નહીં.

આરોગ્ય :આ અઠવાડિયું આરોગ્ય માટે પણ અનુકુળ નથી.તમે શારીરિક રૂપે અસ્વસ્થ મહેસુસ કરી શકો છો અને આનું કારણ તમારી અંદર ની નકારાત્મક ભાવનાઓ હોઈ શકે છે.આના સિવાય તમને આ સમયે ઊંઘ ને લગતી સમસ્યાઓ પણ થવાની સંભાવના છે જે તમારા રસ્તા માં રુકાવટ બનીને આવી શકે છે.આનાથી બચવા માટે તમે તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપો.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer