અંક સાપ્તાહિક રાશિફળ : 24 માર્ચ થી 30 માર્ચ 2024

Author: Sanghani Jasmin | Updated Thu, 08 Feb 2024 04:26 PM IST

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 24 માર્ચ થી 30 માર્ચ, 2024: માર્ચ નું આ અઠવાડિયું અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા નવા મોકા લઈને આવશે. તમારા મુલાંક ના આધારે પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય કે આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 24 માર્ચ થી 30 માર્ચ માટે સટીક ભવિષ્યવાણી પ્રદાન કરી છે.


તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતીષયો થી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાની રૂટ સંખ્યા કે મુલાંક જાણી શકે છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ 11 તારીખે થયો છે,તો તમારો મુલાંક 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને તમારું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (24 માર્ચ થી 30 માર્ચ 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી છે.તમારી જન્મ તારીખના આધારે તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી લઇ શકો છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ની ચંદ્રમા,3 નો ગુરુ,4 રાહુ નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો,અને 9 સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ 24 માર્ચ થી 30 માર્ચ સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો વેવસ્થિત અને વેવસાયિક હોય છે અને આજ ગુણો ના કારણે જીવનમાં સફળતા મેળવે છે.આ અઠવાડિયે મુલાંક 1 વાળા લોકોના આત્મવિશ્વાસ માં કમી આવવાના સંકેત છે.તમારા માટે ધાર્મિક યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે અને તમારા માટે આ યાત્રા ફળદાયી સાબિત થશે.આ સમયે તમે જીવનના અલગ અલગ પહેલુઓ માં પોતાની વિષેસતા નું પ્રદશન કરશો.જીવન પ્રત્ય તમે ગતિશીલ દ્રષ્ટિકોણ અપનાવશો અને આનાથી તમને સફળતા ની ટોંચ ઉપર જવામાં માર્ગદર્શન મળશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી ની સાથે તમારા સબંધ માં ખટાસ આવવાના સંકેત છે.તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી હોઈ શકે છે અને તમે બંને એકબીજા સાથે ઓછી વાત કરશો જેના કારણે તમારા સબંધ માં દુરિયાં આવવાના સંકેત છે.તમે તમારા પાર્ટનર સાથે કોઈ જગ્યા એ ફરવા જઈ શકો છો પરંતુ તમે આ સમયે આનંદ નહિ લઇ શકો અને આ સમય તમારા માટે ઓછો ફળદાયી સાબિત થશે.તમે તમારા પાર્ટનર પ્રત્ય પ્રેમ બ્યાક્ત કરવામાં અસફળ થઇ શકો છો.

શિક્ષણ :વિદ્યાર્થી માટે આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું.અભ્યાસ માટે તમે જે પગલાં ભરેલા છે,બની શકે છે કે એ તમારા માટે લાભકારી સિદ્ધ નહિ હો.મેનેજમેન્ટ અને ફિજીક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય વધારે ધ્યાન આપીને અભ્યાસ કરવાની જરૂરત છે.આ રીતે એમને સારા પરિણામ મેળવા ની ઉમ્મીદ છે.અભ્યાસ અને સારા નંબર લાવવાના વિષય માં આ અઠવાડિયું તમારા માટે થોડું મુશ્કિલ સાબિત થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન:તમે નોકરીમાં સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો.નોકરીમાં સારું પ્રદર્શન કરવામાં તમે પાછળ રહી શકો છો. જો તમે સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરો છો, તો આ સપ્તાહ તમારા માટે મુશ્કેલ સાબિત થશે. તે જ સમયે, ઉદ્યોગપતિઓને આઉટસોર્સિંગથી સારો નફો મેળવવાની ઓછી આશા છે. ભાગીદારીમાં વ્યાપાર કરનારા વેપારીઓને તેમના વ્યવસાયિક ભાગીદારો તરફથી વધુ સહયોગ મળી શકશે નહીં અને તેના કારણે મૂળાંક 1 વાળા લોકોને તેમના વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એકલા વેપાર કરતા લોકો માટે પણ આવી જ સ્થિતિ છે. તમારા બિઝનેસ પાર્ટનર સાથે વાત કરતી વખતે તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આ સમયે ધીરજ નહી રાખો તો તમારે તમારો નફો છોડવો પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું અને તમને તેજ માથાનો દુખાવો અને પીઠ નો દુખાવો થવાની સંભાવના છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ ઓછો થઇ શકે છે.જેના કારણે તમારા શારીરિક આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.પોતાના આરોગ્યમાં સુધારો લાવવા માટે તમારે ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે સુર્ય દેવ ને પ્રસન્ન કરવા માટે રવિવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

બધીજ 12 રાશિઓ નું વીસ્તારપૂર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકો ને નિર્ણય લેવામાં ઉલઝન થઇ શકે છે અને આ વસ્તુ તમારા પ્રગતિના રસ્તા માં બાધા બનવાનું કામ કરી શકે છે.તમારે આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવું અને સારા પરિણામ મેળવા માટે સાવધાની રાખવી જોઈએ.તમારે માટે આ સમયે તમારા મિત્રો થી દૂર રેહવું એજ સારું હશે કારણકે નહિ તો તમારે પરેશાનીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.આના સિવાય આ સમયે તમારે લાંબી દુરીની યાત્રા કરવાથી પણ બચવું જોઈએ કારણકે આ અઠવાડિયે તમારી યાત્રા નો ઉદ્દેશ પુરો થવાની સંભાવના ઓછી છે.ત્યાં આ થવાડિયે તમારી કોઈ કિંમતી વસ્તુ પણ ખોવાય શકે છે એટલા માટે આ સમયે વધારે સાવધાન આવે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી તમારા પાર્ટનર સાથે બહેસ થવાની આશંકા છે અને તમારે તમારા સબંધ માં આ પ્રકાર ની પરિસ્થિતિઓ થી બચવાની કોશિશ કરવી જોઈએ.તમારે તમારા જીવનસાથી સાથે થોડો તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.આવું કર્યા પછીજ તમારા જીવનમાં રોમાન્સ અને સુખ-શાંતિ બની રહી શકે છે.તમને તમારા પાર્ટનર સાથે ધાર્મિક યાત્રા પર જવાનો મોકો મળી શકે છે.આ અઠવાડિયે તમે તમારા પરિવારની સમસ્યા સુલજાવનો પ્રયાસ કરો.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ને શિક્ષણ માં ઉચ્ચ અંક મેળવા માટે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.અભ્યાસ ના વિષય માં તમારે વધારે વેવસાયિક બનવાની જરૂરત છે.આ સમયે તમારે અભ્યાસ માં ટોંચ ઉપર પોહ્ચવા માટે કોઈ શિક્ષક ની મદદ લેવી પડી શકે છે અને તમારું આ પગલું તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમારે તમારા સાથી વિદ્યાર્થી પાસે થી વધારે સ્પર્ધા જોવી પડી શકે છે.

વ્યાવસાયિક જીવન:તમારે આ અઠવાડિયે કામકાજ માટે તમારી ઈચ્છા ની વિરુદ્ધ યાત્રા ઓ કરવી પડી શકે છે.આ કારણે તમે તમારી નોકરીથી અસંતોષ અનુભવી શકો છો. તમારા કામનો બોજ વધવાની સંભાવના છે, તેથી તમારા કામને સમજદારીથી સંભાળવાનો પ્રયાસ કરો. તમારે તમારા માટે એક વ્યવસ્થિત યોજના બનાવવાની જરૂર છે જેથી કરીને તમે તમારા કામના દબાણનો અને કાર્યસ્થળે તમને જે પડકારોનો સામનો કરવો પડે છે તેનો સામનો કરી શકો. કેટલીક પરિસ્થિતિઓમાં વેપારીઓને નુકસાન થવાની સંભાવના છે. આ સમયે તેમને સરેરાશ નફાથી સંતોષ માનવો પડશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને આંખ સાથે સબંધિત સમસ્યા અને સંક્રમણ થવાના સંકેત છે એટલા માટે તમે આ સમયે તમારા આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.તમને આ દરમિયાન તણાવ પણ થઇ શકે છે.તમારી આંખ માં દુખાવો અને પગ ના દુખાવાની શિકાયત પણ થઇ શકે છે.।

ઉપાય :દરરોજ 21 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો થોડા સાહસી અને મજબુત નિર્ણય લેશે અને આ લોકોથી આજ સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના છે.તમારે આ સમયે લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે અને આ અઠવાડિયે તમે આમાં બહુ વ્યસ્ત રહેવાના છો.પરંતુ,તમને આ યાત્રાઓ થી લાભ થશે.તમને તમારા સાહસ ને વધારવાના ઘણા મોકા મળશે.નવો વેપાર ચાલુ કરવા માટે આ સમય ઉત્તમ સાબિત થશે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારા પ્રેમ સબંધ સારા રહેશે અને તમે તમારી મેચ્યોરિટી થી પોતાના પાર્ટનર સાથે આપસી તાલમેલ વધારવામાં સક્ષમ રેહશો.શાદીશુદા લોકોને પટ્ટાના પરિવારના લોકો કે જીવનસાથી સાથે થોડો સુખી સમય પસાર કરવાનો મોકો મળશે.તમે ઘરે આવેલા મેહમાન નું સ્વાગત કરવામાં વ્યસ્ત રેહશો.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અનુકુળ સાબિત થશે.મેનેજમેન્ટ અને બિઝનેસના આંકડાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરશે.પુરી નીસ્થા સાથે અભ્યાસ કરવાથી તમે તમારા સાથી વિદ્યાર્થીઓ માટે એક બહુ સારું ઉદગરાં રજુ કરશો અને પોતાના સાથી વિદ્યાર્થીઓ થી આગળ નીકળી શકશો.શિક્ષણ માં આગળ વધવા માટે તમારી અંદર કોઈ અદભુત કૌશલ વિક્સિત થઇ શકે છે.પરંતુ,ભવિષ્ય માં વધારે સફળતા મેળવા માટે તમારે યોજના બનાવીને અને સોચ-વિચાર કરીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: નોકરીમાં તમને આ સમયે શાનદાર પરિણામ મળવાની સંભાવના છે.તમારા કામને ઓળખ મળશે. હવે તમને તે પ્રમોશન મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમને નોકરીની નવી તકો પણ મળશે જેના વિશે તમે ખૂબ જ સંતુષ્ટ અનુભવશો. એવા સંકેતો છે કે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે વિદેશથી નવી તકો મળી શકે છે. જો તમે વ્યવસાય કરશો, તો તમે સફળતાના શિખર પર પહોંચી શકશો અને તમારા પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી શકશો.

આરોગ્ય :આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી સ્વસ્થ મહેસુસ કરશો.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાથી તમારું આરોગ્ય પણ ઉત્ત્તમ રહેવાનું છે. મોટાપા ની સાથે કોઈ પરેશાની પણ થઇ શકે છે.તમારે ધ્યાન અને કસરત કરવાથી લાભ થશે અને આનાથી તમે આનંદિત મહેસુસ કરશો.આરોગ્ય સારું રહેવાના કારણે તમે આ સમયે સમજદારી વાળા નિર્ણય લઇ શકશો અને આ નિર્ણય આગળ જઈને તમારા માટે મહત્વપુર્ણ સાબિત થઇ શકે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શિવ ના મંદિર માં જઈને પુજા કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકો આ સમયે દ્રઢ નિશ્ચયી અને ઉત્તમ પરિણામ મેળવા માં સક્ષમ હશે.તમારા માટે વિદેશ યાત્રા નો યોગ બની રહ્યો છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે તમારી રચનાત્મકતા ને વધારવામાં સફળ થશો અને આના કારણે તમે આગળ વધી શકશો અને પ્રગતિ કરી શકશો.તમે કલા ના ક્ષેત્ર માં વિશેષતા મેળવી શકો છો.

પ્રેમ જીવન :તમારા પ્રેમ સબંધ માં આકર્ષણ અને રોમાન્સ વધશે.આના કારણે તમારો તમારા પાર્ટનર સાથે સબંધ મજબુત થશે અને તમે તમારા જીવનસાથી ને વધારે સારી રીતે સમજી શકશો.તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને સ્નેહ ને બનાવી રાખવામાં સક્ષમ થશો.તમારો પાર્ટનર જીવનમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે તમારા સ્વભાવ અને રવીય્યા થી ખુશી મહેસુસ કરશે.જીવનસાથી સાથે તમારા સબંધ માં મજબૂતી આવશે અને આના કારણે તમે તમારા પાર્ટનર સાથે મળીને પરિવાર ની સમસ્યા ને સુલજાવી શકશો.પોતાના સબંધ માં સ્નેહ અને આકર્ષણ ની મદદ થી તમે ઉચ્ચ માનક સ્થાપિત કરશો.

શિક્ષણ :તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ અને વેબ ડેવલપમેન્ટ વગેરેમાં નિપુણતા મેળવશે.આ અઠવાડિયે તમારી અંદર કોઈ અનોખો કૌશલ નો વિકાસ થશે જેના કારણે તમે થોડી અસાધારણ કે શાનદાર વસ્તુઓ મેળવી શકો છો.આના સિવાય તમે કોઈ વિષયમાં નિપુર્ણતા મેળવી શકો છો અને આનાથી તમને ઘણી સંતુષ્ટિ મળશે.આ સમયે વિદ્યાર્થીઓ ની રચનાત્મકતા માં વધારો થશે અને તમે અભ્યાસ માં સારું પ્રદશન કરશો.

વ્યાવસાયિક જીવન: આ સમયે તમે તમારા કામમાં બહુ વ્યસ્ત રહેવાના છો અને નક્કી કરેલા સમય કરતા પેહલા જ તમારું કામ પુરુ કરવા માટે સક્ષમ હશો.કાર્યસ્થળ પર તમારો આત્મવિશ્વાસ વધશે. તમને નવી નોકરીની તકો મળવાની પણ સંભાવના છે જે મળ્યા પછી તમે ખૂબ જ આનંદ અનુભવશો. આ નવી નોકરીની તકો તમારી આંખો ખોલી શકે છે અને સૂચવે છે કે તમારા માટે વધુ આશ્ચર્ય સ્ટોરમાં છે. આ અઠવાડિયે તમને તમારા કરિયરના સંબંધમાં વિદેશ જવાની તક પણ મળી શકે છે. વ્યાપારીઓ આ સમયે નવો ધંધો શરૂ કરી શકે છે અને આ રીતે તમે કોઈ અન્ય વ્યવસાય ક્ષેત્રે નિપુણતા મેળવી શકો છો. ભાગીદારીમાં વેપાર કરતા લોકોને તેમના જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે તમારા આરોગ્યને લઈને વધારે જાગરૂક નજર આવશો.ઉર્જા નો સ્તર વધવાના કારણે તમે પુરી રીતે ફિટ મહેસુસ કરશો અને આનાથી તમારા આકર્ષણ માં પણ વધારો થશે.તમને સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે એટલે તમારું આરોગ્ય ઉત્તમ રહે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકો પોતાની બુદ્ધિ અને તાર્કિક ક્ષમતા વધારવામાં સફળ થશે અને આના કારણે આ સફળતા મેળવી શકશે.આ લોકોની રચનાત્મક કામમાં વધારે રુચિ હોય છે અને આ સમયે આ લોકો આજ વસ્તુ માં વ્યસ્ત રહેવાના છે.આ લોકો ની શેર માર્કેટ માં પણ દિલચસ્પી હોય છે અને આ લોકો આમાં પૈસા લગાવાનો પ્રયાસ કરશે.આ સમયે તમે સર્વગુણ સંપન્ન બની શકો છો.

પ્રેમ જીવન : બની શકે છે કે તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં વધારે ખુશ નહિ રહો.તમને તમારા પાર્ટનર ઉપર ઓછો વિશ્વાસ હોવાના કારણે આવું લાગી શકે છે.તમારો પાર્ટનર તમારી સામે ખુલી ને પ્યાર નો ઇજહાર કરશે પરંતુ તમે પોતેજ પોતાની જાતને આ ખુશીઓ થી દુર રાખી શકો છો.આનાથી તમારા સબંધ માં આકર્ષણ ઓછું થઇ શકે છે.તમારી બંને ની વચ્ચે અભિમાની સબંધિત સમસ્યા થવાના પણ સંકેત છે અને આના કારણે તમારી ને તમારા જીવનસાથી ની વચ્ચે સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.

શિક્ષણ : અભ્યાસ માં સારા નંબર લાવવા અને કડી મેહનત કરવા અને પોતાની યાદ રાખવાની ક્ષમતા માં સુધારો કરવા ઉપર ધ્યાન આપવાની જરૂરત છે.તમને આ અઠવાડિયે નિજી જીવનમાં થોડી સમસ્યા થઇ શકે છે અને આના કારણે સારા નંબર લાવવા માંથી તમારું ધ્યાન ભટકી શકે છે.આના સિવાય આ સમયે એકાગ્રતા માં પણ કમી આવવાના સંકેત છે.અને કારણે અભ્યાસ માં તમારું પ્રદશન ખરાબ થઇ શકે છે.ધ્યાન અને યોગના કારણે તમારી એકાગ્રતા માં સુધારો થવાની ઉમ્મીદ છે અને તમે પ્રગતિ કરી શકો છો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારે તમારા સહકર્મીઓ ના કારણે થોડી અડચણો નો સામનો કરવો પડી શકે છે.આ સિવાય તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ થવાની પણ સંભાવના છે. આ કારણે, તમે તમારા કાર્યસ્થળમાં વધુ સારું પ્રદર્શન કરવાથી પાછળ રહી શકો છો. વેપારીઓએ પોતાને સરેરાશ નફાથી સંતુષ્ટ કરવું પડશે અને તમને તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી ઘણા દબાણનો સામનો કરવો પડશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો, તો તમારા ખૂબ સારા પરિણામો મળવાની શક્યતા ઓછી છે.

આરોગ્ય : તમને આ સમયે ચામડીમાં બળવાની શિકાયત થઇ શકે છે.આનાથી તમારા આરોગ્ય માં ગિરાવટ આવવાની પણ આશંકા છે.વધારે તળેલી વસ્તુઓ ખાવાથી અને અસંતુલિત ભોજન લેવાના કારણે તમને આ સમસ્યા થવાની સંભાવના છે.પરંતુ,આ અઠવાડિયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાનો ખતરો નથી.

ઉપાય : તમે દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો જોશ અને ઉત્સાહ થી ભરેલા રહેશે.આ લોકોની રચનાત્મક કામોમાં રુચિ વધી શકે છે.આ સમયે આ લોકો સર્વગુણ સંપન્ન બની શકે છે.આ લોકો કલા અને મનોરંજન પ્રત્ય વધારે દિલચસ્પી દેખાડશે.પ્યાર પ્રત્ય આ લોકો ની રુચિ અને વધારે જુનુન જોવા મળી શકે છે.

પ્રેમ જીવન :જીવનસાથી સાથે તમારો આપસી તાલમેલ સારો રહેશે.પોતાના પાર્ટનર પ્રત્ય તમારો પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરવાના કારણે આવું થઇ શકે છે.તમે અને તમારા પાર્ટનર બંને પોતાના સબંધ ને લઈને અત્યધિક પ્રતિબદ્ધ રેહશો.આ સમયે તમારા સબંધ માં મધુરતા આવશે.

શિક્ષણ :જે વિદ્યાર્થી શિક્ષણ માં સફળતા અને પ્રગતિ મેળવા માંગે છે,એ લોકો ઉચ્ચ અંક મેળવા ને પોતાનો લક્ષ્ય બનાવી શકે છે.કોમ્પ્યુટર,સિસ્ટમ,મલ્ટીમીડિયા,ગ્રાફિક્સ જેવા વિષયો માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને આ અઠવાડિયે લાભ મળવાની સંભાવના છે.

વ્યાવસાયિક જીવન:કાર્યક્ષેત્ર માં તમે વધારે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરશો અને પોતાના કામને ઓળખ અપાવા માટે પ્રયાસ કરશો.વ્યાપારીઓને આ સમયે તેમની અપેક્ષા કરતા વધુ નફો થવાની સંભાવના છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને આગળ વધી શકશો. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો, તો તમને તમારી ભાગીદારીથી ફાયદો થશે અને સારો નફો મળશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપશો અને સારી રીતે આરામ કરશો.એની સાથે,સારા આરોગ્ય નો આનંદ લેશો.તમને આ સમયે તમારા ફિટનેસ ને લગતા બધાજ સવાલ ના જવાબ મળી જશે.તમે નકારાત્મકતા થી દૂર રેહશો અને સકારાત્મકતા મહેસુસ કરશો.આ અઠવાડિયે યોગ ને બીજી ક્રિયાઓ ના કારણે તમે સારું આરોગ્ય મેળવા માં સફળ થશો.

ઉપાય : દરરોજ 42 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકોની પ્રાર્થના અને અધિયાત્મિક કામોમાં વધારે રુચિ હોય છે.ધાર્મિક કામોના કારણે આ લોકો લાંબી દુરી ની યાત્રા માં વ્યસ્ત રહી શકે છે.અધીયાત્મ ને લઈને નવી વસ્તુઓ શીખવાની આ લોકો ની દિલચસ્પી હોય છે.આ લોકોને પવિત્ર ગ્રંથ અને કિતાબો અને આની સાથે જોડાયેલી વસ્તુઓ વાંચવાનો શોખ હોય છે.આ પવિત્ર ગ્રંથો વાંચવાથી આ લોકોના જ્ઞાન માં વધારો થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પરિવારમાં કોઈ સમસ્યા ઉભી થઇ શકે છે જેના કારણે તમે તમારા પાર્ટનર સાથે સુખ અને પ્રેમ નો અનુભવ નહિ કરી શકો.પ્રોપર્ટી ખરીદવાને લઈને પણ તમારી તમારા સબંધીઓ સાથે અનબન થઇ શકે છે અને આના કારણે તમે થોડા નાખુશ નજર આવશો.ચિંતા કરવાની જગ્યાએ તમારે તમારા પરિવાર ની સમસ્યા ને સુલજાવા માટે પરિવારમાં કોઈ વડીલ ની સલાહ લેવી જોઈએ.

શિક્ષણ :ગુઢ વિજ્ઞાન,ફિલોસોફી અને સોસોલોજી જેવા વિષયો નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું લાભકારી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમને અભ્યાસ કરવો અને ઉચ્ચ અંક પ્રાપ્ત કરવા નું થોડું મુશ્કિલ લાગી શકે છે.આ સમયે તમારી યાદ રાખવાની આવડત સામાન્ય રેહવાની છે અને એના કારણે તમારા માટે સારા નંબર લાવવા થોડું ચૂનૌતીપુર્ણ રહી શકે છે.આ અઠવાડિયે તમારી અંદર છુપાયેલા કૌશલ બહાર આવશે પરંતુ સમય ઓછો હોવાના કારણે પુરી રીતે બહાર નહિ આવે.યોગના કારણે તમે પ્રગતિ મેળવશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કાર્યક્ષેત્ર માં તમને સામાન્ય પરિણામ મળશે.કામના દબાણમાં વધારો થવાને કારણે તમારે વસ્તુઓને સંભાળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારીઓને નુકસાન થવાની સંભાવના છે. જો તમે તમારા વ્યવસાય પર નજર રાખો તો સારું રહેશે. આ અઠવાડિયે કોઈ નવી ભાગીદારી કે નવો વ્યવસાય શરૂ ન કરો.

આરોગ્ય : આ અઠવાડિયે તમને એલર્જી અને પાચન ને લગતી આરોગ્ય સમસ્યા થવાની સંભાવના છે.સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે.વધારે તળેલી વસ્તુઓ નહિ ખાતા નહિ તો તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણપતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો હંમેશા ફરતા રહે છે અને પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરે છે.આ લોકો પોતાનો વધારે પડતો સમય પોતાની કારકિર્દી કે બિઝનેસ ને આપે છે અને પોતાના નિજી જીવન ને ઓછો સમય આપે છે.આ લોકો ને જે નોકરી મળે છે,એનાથી આ લોકો ખુશ નથી રહી શકતા અને વારંવાર નોકરી બદલતા રહે છે.આ લોકો પોતાના જીવન મુલ્ય ના કારણે પોતાનો લક્ષ્ય નક્કી કરી શકે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે પરિવારમાં પ્રોપર્ટી ને લઈને વિવાદ થવાની સંભાવના છે અને આના કારણે તમે થોડા પરેશાન રહી શકો છો.જીવનસાથી કે પ્રેમી સાથે મીઠા સબંધ બનાવી રાખવા માટે તમારા મિત્રો કોઈ પરેશાની કે સમસ્યા ઉભી કરી શકે છે.આ સમય તમારા માટે તમારા પાર્ટનર સાથે નજદીકીયાં બનાવી રાખવા અને પોતાના સબંધ ને મજબુત બનાવીને રાખવું થોડું મુશ્કિલ બની શકે છે.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ઉપર શક કરવાની ભુલ નહિ કરતા અને આના કારણે તમારી બંને વચ્ચે ના સબંધ માં ખટાસ આવવાના સંકેત છે.

શિક્ષણ :શિક્ષણમાં વિદ્યાર્થીઓ ને મનપસંદ પરિણામ મેળવા માટે અને વધારે મેહનત કરવાની જરૂરત છે.તમે તમારા દ્રઢ સંકલ્પ અને ધીરજ સાથે સારા નંબર મેળવા માટે સક્ષમ હસો.જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરી રહ્યાં છો,તો સારું પ્રદશન કરવા માટે તમારે અને વધારે ધ્યાન લગાવીને અભ્યાસ કરવાની જરૂરત પડશે.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કામમાં અત્યાર સુધી જે કડી મેહનત કરી છે,એને લોકો નજરઅંદાજ કરી શકે છે.આ બાબત તમને થોડી પરેશાન કરી શકે છે. તમારે એવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે જેમાં તમારા સાથીદારો તમારાથી આગળ નીકળી જાય અને નવા પદો મેળવે. તમારી જાતને અલગ પાડવા માટે, તમારે નવી કુશળતા વિકસાવવાની જરૂર છે. વેપારીઓને સારા ધોરણો જાળવવામાં અને નફો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : વધારે તણાવ લેવાના કારણે તમને જોડો અને પગ ના દુખાવા ની સમસ્યા આવી શકે છે અને આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.તમારા અસંતુલિત ભોજન લેવાના કારણે આવું થઇ શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.એવા માં,તમારે તમારા આરોગ્યને સારું બનાવી રાખવા માટે મેહનત કરવાની જરૂરત પડશે.આ સમયે તમે બહુ આસાનીથી આરોગ્ય સમસ્યા ની ચપેટ માં આવી શકો છો.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ વાયુપુત્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો પોતાની વાત ઉપર રહેવાવાળા અને ભાવુક સ્વભાવના હોય છે.આ લોકો પોતાના નજીકના લોકો ની ભુલ બતાવામાં નિપુર્ણ હોય છે.આ લોકો નું પૂરું ધ્યાન પોતાના સબંધ ઉપર રહે છે અને આજ એમની ખુશી નો આધાર પણ હોય છે.આ લોકો આત્મસમ્માન માં વિશ્વાસ રાખે છે અને જીવનમાં પોતાના આત્મસમ્માન ને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.આ લોકો બીજાની પાસે થી પણ પોતાના સમ્માન ની આશા રાખે છે.આ લોકો સમજોતા કરવાનું પસંદ નથી કરતા અને પોતાના સિદ્ધાંતો ઉપર ટકી રહે છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે આ સમયે સિદ્ધાંતિક રવીય્યા અપનાવશો અને ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.તમારા આ સ્વભાવના કારણે તમારી અને તમારા પાર્ટનર સાથે આપસી સમજણ સારી થશે.તમને તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જવાનો મોકો પણ મળી શકે છે અને આ મોકો તમને બંને ને ખુશી આપશે.આનાથી તમારી બંને વચ્ચે આપસી તાલમેલ પણ વધશે.

શિક્ષણ :આ સમયે તમારી યાદ રાખવાની આવડત માં વધારો થશે અને તમે જે પણ અભ્યાસ કરશો,એને બહુ જલ્દી યાદ રાખી શકશો.તમે પરીક્ષા માં ઉત્તમ પરિણામ મેળવા માં પણ સક્ષમ હસો.તમે તમારા સાથી વિદ્યાર્થી વચ્ચે એક સારું ઉદાહરણ રજુ કરશો.આ અઠવાડિયે મુલાંક 9 વાળ લોકો પોતાની પસંદ મુજબ કોઈ પ્રોફેશનલ કોર્ષ પણ લઇ શકે છે અને એમાં સારું પ્રદશન કરશે.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરશો અને ઓળખાણ પણ મળશે.તમારા માટે પ્રમોશનની પણ શક્યતાઓ છે. સહકર્મીઓમાં તમારું સન્માન વધશે. ઉદ્યોગપતિઓને વધુ નફો મેળવવાની તક મળશે અને તમે તમારા વ્યવસાય માટે નવી વ્યૂહરચના બનાવશો. તમારા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તમારી પ્રતિષ્ઠા વધશે.

આરોગ્ય : જોશ અને ઉત્સાહ વધવાના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની સંભાવના નથી.તમે ખુશ અને ઉર્જા થી ભરપુર મહેસુસ કરશો.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભુમી પુત્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer