અંક સાપ્તાહિક રાશિફળ : 20 જુલાઈ થી 26 જુલાઈ 2025

Author: Sanghani Jasmin | Updated Tue, 13 May 2025 03:49 PM IST
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (20 જુલાઈ થી 26 જુલાઈ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે તો )

આ મુલાંક વાળા લોકો જીવન પ્રત્ય પરિવર્તનકારી રહે છે.આ અઠવાડિયે આ લોકો થોડા મહત્વપુર્ણ નિર્ણય લેતા જોવા મળશે.

પ્રેમ જીવન : આ સમય તમારે પોતાના પાર્ટનર ની સાથે સબંધ મધુર રહેશે.આનાથી તમે બંને તમારા સબંધ માં આગળ વધશો.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ની એકાગ્રતા અને યાદશક્તિ બહુ સારી રેહવાની છે.જેનાથી ઉચ્ચ અંક મેળવા માં મદદ મળશે.તમે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ શકો છો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો કાર્યક્ષેત્ર માં પોતાની યાગ્યતા દેખાડવા અને ઉચ્ચ સ્સ્તર ની સફળતા મેળવા માં સક્ષમ હશે.તમારી નેતૃત્વ આવડત મજબુત રહેશે.ત્યાં વેપારી પોતાની યોગ્યતા નો ઉપયોગ કરવા અને વધારે નફો કમાવા માં સક્ષમ હશે.

આરોગ્ય : ઇમ્યુનીટી મજબુત રેહવા અને જોશ થી ભરપુર રહેવાના કારણે આ સમયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે.આ અઠવાડિયે તમારી અંદર ઉચ્ચ સ્તર ની ઉર્જા જોવા મળી શકે છે.

ઉપાય : તમે રવિવાર ના દિવસે સુર્ય ગ્રહ માટે પુજા કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે તો )

મુલાંક 2 વાળા લોકો સામાન્ય રીતે સોચ-વિસ્તાર કરીને કામ કરે છે.આ લગાતાર કંઈક ના કંઈક વિચારતા રહે છે.એના સિવાય આ લોકોની લાંબી યાત્રા કરવામાં રુચિ રાખે છે કે આ દિશા માં પ્રયાસરત રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે ખુશીઓ બની રહેશે.તમારા બંને ની વચ્ચે સમજણ જોવાના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : આ સમાય વિદ્યાર્થી અભ્યાસ માં સારી પકડ બનાવીને રાખશે અને વધારે પ્રયાસ કરતા જોવા મળશે.આ અઠવાડિયે વિદ્યાર્થી ઉચ્ચ અંક મેળવી શકે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો સારું પ્રદશન કરીને પોતાના સહકર્મીઓ ની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ હશે.ત્યાં વેપારીઓ ને પોતાના વેવસાયિક અનુભવ ના બળ ઉપર વધારે નફો કમાવા ના મોકા મળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રહેવાના છે જેના સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર જોવા મળે છે.પરંતુ,તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.

ઉપાય : તમે સોમવાર ના દિવસે ચંદ્રમા માટે પુજા કરો.

કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે અધિયાત્મિક પ્રવૃત્તિ ના હોય છે.આને સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ આવે છે.આ અઠવાડિયે આ લોકોને દ્રષ્ટિકોણ માં ઉદારતા જોવા મળી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે વધારે ઈમાનદાર રહેવાનું છે.જેનાથી તમારા બંને ના સબંધો મજબુત થશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમારું પ્રદશન સારું રહેવાનું છે કે તમે તમારા પ્રદશન ને વધારે સારું કરવા ઉપર ધ્યાન આપો.તમારા માટે પ્રતિયોગી પરીક્ષા માં પણ ભાગ લેવા ફાયદામંદ સાબિત થઇ શકે છે.

વેવસાયિક જીવન : કાર્યક્ષેત્ર માં તમને વધારે સફળતા મળવાનો યોગ છે.વેવસાયિક રીતે કામ કરવાના કારણે આવું થઇ શકે છે.જો તમે વેપાર કરો છો તો આ સમયે તમે વધારે નફો કમાવા ના મામલો માં વિરોધીઓ થી આગળ નીકળી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો આ સમય તમે ઉર્જા થી ભરપુર રહેવાના છે.તમે તમારા આરોગ્ય ને બનાવી રાખવા માટે દ્રઢ નિશ્ચયી હોય શકે છે.એના સિવાય તમારી ઇમ્યુનીટી પણ મજબુત રેહવાની છે.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે તો )

આ મુલાંક વાળા લોકો જોશ અને જુનુન થી ભરેલા રહી શકે છે.આના આધારે તમે નિર્ણય લઇ શકો છો.આ લોકો દરેક પગલે બહુ સોચ વિચાર કરીને પગલાં ભરે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે તમારા પાર્ટનર સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો નહિ મળે.તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ ઓછો હોવાના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી નું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે જેના કારણે એ ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકે છે.સંભવ છે કે આ અઠવાડિયે તમારી રુચિ અભ્યાસ માં ઓછી રહેશે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો કામમાં વધારે દબાવ ના કારણે પાછળ રહી શકે છે.ત્યાં વેપારીઓ પોતાના વિરોધીઓ સાથે ટક્કર મળવાની સંભાવના છે.

આરોગ્ય : આ સમય તમારા કંધા માં તેજ દુખાવો થવાનો ડર છે.આવા તણાવ અને કમજોર ઇમ્યુનીટી ના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો )

મુલાંક 5 વાળા લોકો વધારે વેવસાયિક હોય છે.આ લોકો કામમાં તર્ક ની સાથે કામ કરે છે.આ લોકો વેવસાયિક માનસિકતા વાળા હોય છે.

પ્રેમ જીવન : આ મુલાંક વાળા લોકો પોતાના જીવનસાથી ની સાથે વધારે સંવેદનશિલ હોય શકે છે.એના કારણે તમારા બંને ની વચ્ચે દુરીઓ આવી શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ના અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવા અને ફોકસ કરવાની જરૂરત છે નહીતો ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકે છે.એના સિવાય આ અઠવાડિયે એડવાન્સ અભ્યાસ પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવાનો વિચાર કરી રહ્યા છો તો સંભવ છે કે આમાં તમને સફળતા નહિ મળે.

વેવસાયિક જીવન : આ સમય નોકરિયાત લોકો પોતાના કામમાં અસહજ મહેસુસ કરી શકે છે.એના કારણે તમે નોકરી બદલવા વિશે વિચારી શકો છો પરંતુ એનાથી તમને સંતુષ્ટિ નહિ મળી શકે.વેપારીઓ ને કડી સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આ સમાય ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને નશો સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે એટલે તમારે વધારે સાવધાન રેહવું જોઈએ.તમે ધ્યાન કરી શકો છો.

ઉપાય : તમે નિયમિત રૂપથી પ્રાચીન ગ્રંથ નારાયનીયમ નો પાઠ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)

મુલાંક 6 વાળા લોકોની લાંબી દુરી ની યાત્રા કરવામાં વધારે રુચિ હોય શકે છે.આ લાપરવાહ સ્વભાવ હોય છે.એના સિવાય આ લોકો સંવેદનશિલ હોય શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે તમારા પાર્ટનર સાથે વધારે સમજદારી અને સાવધાની થી પેસ થવાની જરૂરત છે.તમારા બંને ની વચ્ચે બહેસ થઇ શકે છે જેનાથી તમારે બચવું જોઈએ.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી ને અભ્યાસ ના મામલો માં ખાસ પ્રગતિ નહિ મળે.આ સમાય તમે પોતાને ઉલઝેલા મહેસુસ કરી શકો છો અને પોતાની યોગયતા દેખાડવામાં અસમર્થ હોય શકો છો.

વેવસાયિક જીવન : આ સમય નોકરિયાત લોકો એકાગ્રતા ની કમી અને પોતાના કામ ઉપર ઠીક રીતે ધ્યાન નહિ દેવાના કારણે જરૂરી કામ ભુલી શકો છો.જો તમે વેપાર કરો છો,તો તમારે તમારા બિઝનેસ પાર્ટનર સાથે થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે ગંભીર શરદી થવાની આશંકા છે.તમારે પોતાની ઇમ્યુનીટી વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

ઉપાય : તમે નિયમિત રૂપથી 24 વાર “ઓમ લક્ષ્મીભયો નમઃ” મંત્ર નો જાપ કરો.

નિષ્ણાત જ્યોતિષીઓને પ્રશ્નો પૂછો અને મેળવો બધીજ સમસ્યાઓ નું સમાધાન

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)

આ અઠવાડિયે તમે શાનદાર ઉપલબ્ધીઓ મેળવા ની સ્થિતિ માં હોય શકો છો.યોજના બનાવીને ચાલવાના કારણે તમને આ ઉપલબ્ધીઓ મળી શકે છે.

પ્રેમ જીવન : આ સમય તમે તમારા પાર્ટનર સાથે મુડી સ્વભાવ રાખી શકો છો.એના કારણે તમે નાખુશ રહી શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ માં રુચિ નહિ દેખાડી શકે અને એના કારણે તમારી અંદર એકાગ્રતા ની કમી અને માનસિક અશાંતિ રહી શકે છે.આ સમય તમારે કોઈપણ મોટા નિર્ણય લેવાથી બચવું જોઈએ.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને કડી મેહનત કરવા છતાં વખાણ નહિ મળવાના સંકેત છે.પરંતુ તમે તમારા કામ પ્રત્ય પુરી રીતે સમર્પિત રેહશો.જો તમે વેપાર કરો છો તો વધારે નફો કમાવા ની ચક્કર માં તમે કોઈ પરેશાની માં ફસાઈ શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમને ચામડીને લગતું ટયુમર થવાની આશંકા છે.આવી ઇમ્યુનીટી કમજોર હોવી અને એલર્જી ના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો )

આ મુલાંક વાળા લોકો પોતાના સિદ્ધાંતો પ્રત્ય વધારે દ્રઢ નિશ્ચયી હોય શકે છે.આ ઈમાનદાર અને સમય ના પાબંદ હોય છે.

પ્રેમ જીવન : આ સમય તમે તમારા જીવનસાથી ની સાથે સબંધ માં ખુશ રેહશો.તમે બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ સારો રહેવાનો છે.

શિક્ષણ : તમે અભ્યાસ ઉપર ધ્યાન આપવા અને વેવસાયિક રીતે અભ્યાસ કરવામાં દ્રઢ નિશ્ચય હોય શકો છો.જો તમે પ્રતિયોગી પરીક્ષા દેવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમયે તમને આમાં સફળતા મળી શકે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો ઈમાનદારી થી કામ કરતા જોવા મળશે.તમે તમારા લક્ષ્યો ને મેળવા માટે દ્રઢ નિશ્ચય રહી શકો છો.ત્યાં વેપારી વધારે વેવસાયિક રીતે પોતાના વિરોધીઓ ને પાછળ છોડવામાં સક્ષમ રહેશે.

આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય શાનદાર રહેવાનું છે.આ સમય તમારી અંદર હાજર સાહસ ના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે નિયમિત રૂપથી 11 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે સાહસી સ્વભાવ વાળા હોય છે.આ સાહસ ના કારણે આસાનીથી મોટા લક્ષ્ય મેળવા માં સક્ષમ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે મધુર સબંધ બની રહેશે.તમે બંને કોઈ જગ્યા એ બહાર ફરવા જઈ શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે પ્રોફેશનલ અભ્યાસ માં સારું પ્રદશન કરશો.એના સિવાય પ્રતિયોગી પરીક્ષા માં સારા પરિણામ મળી શકે છે.તમે શિક્ષણ માં એક ખાસ જગ્યા બનાવી શકો છો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો આ સમયે વધારે વેવસાયિક રીતે કામ કરશે.આનાથી તમે થોડી અસાધારણ ઉપલબ્ધીઓ મેળવી શકો છો.જો તમે બિઝનેસ કરો છો,તો તમે નવી વેપારીક રણનીતિઓ અપનાવીને પૈસા કમાવા માં સફળ થઇ શકો છો.

આરોગ્ય : શારીરિક રૂપથી ફિટ રહેવાના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.તમને આ અઠવાડિયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : તમે નિયમિત રૂપથી 27 વાળ “ઓમ ભુમી પુત્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું અંક જ્યોતિષ રાશિફળ થી ભવિષ્ય ને બદલી શકાય છે?

આનાથી ભવિષ્ય નથી બદલી શકાતું પરંતુ સારા નિર્ણય લઇ શકાય છે.

2. શું અમે કોઈપણ દિવસે અંક જ્યોતિષ રાશિફળ જોઈ શકીએ છીએ?

હા,આમાં સાપ્તાહિક અને માસિક રાશિફળ જોઈ શકાય છે.

3. મુલાંક ની જાણ કેવી રીતે થાય છે?

તમે જન્મ તારીખ ને જોડીને મુલાંક કાઢી શકાય છે.

Talk to Astrologer Chat with Astrologer