કામદા એકાદશી 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 03 Apr 2025 01:19 PM IST

કામદા એકાદશી 2025 હિન્દુ ધર્મ માં આ વ્રત નું બહુ મહત્વ છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક મહિનામાં બે એકાદશી તારીખ પડે છે જેનાથી વર્ષ માં ટોટલ 24 એકાદશીઓ આવે છે.ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ માં આવનારી એકાદશી તારીખ ને કામદા એકાદશી 2025 ના નામે ઓળખવામાં આવે છે.દરેક એકાદશી ની જેમ આ દિવસે પણ ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ની આરાધના કરવામાં આવે છે.પોતાની મનોકામના ની પુર્તિ,કષ્ટ થી મુક્તિ અને સુખ-સમૃદ્ધિ ની કામના થી આ દિવસે વ્રત રાખવામાં આવે છે.


એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં જાણીએ કે અમે તમને કામદા એકાદશી 2025 ની તારીખ,મહત્વ અને પુજા વિધિ અને પુજા વગેરે વિશે જણાવીશું.તો ચાલો હવે જાણીએ અને આગળ વધીએ કે વર્ષ 2025 માં કામદા એકાદશી ક્યારે પડી રહી છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

ક્યારે છે કામદા એકાદશી

કામદા એકાદશી 08 એપ્રિલ 2025 ના દિવસે મંગળવાર ના દિવસે પડી રહી છે.07 એપ્રિલ 2025 ના દિવસે રાતે 08 વાગીને 03 મિનિટ થી એકાદશી તારીખ ચાલુ થાય છે જે પુરી 08 એપ્રિલ ના દિવસે રાતે 09 વાગીને 15 મિનિટે થશે.કામદા એકાદશી ને ચૈત્ર શુક્લ એકાદશી ના નામે થી પણ ઓળખવામાં આવે છે કારણકે આ ચૈત્ર નવરાત્રી પછી આવે છે.

કામદા એકાદશી ની પુજા વિધિ

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કામદા એકાદશી ના વ્રત માં શું ખાવું

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શું ખાસ છે કામદા એકાદશી

પેહલી એકાદશી છે : કામદા એકાદશી હિન્દુ નવવર્ષ ની પેહલી એકાદશી છે.માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પણ ઈચ્છાઓ પુરી થાય છે.

પાપ થી મુક્તિ : એકાદશી ના દિવસે આખા વિધિ-વિધાન થી વ્રત કરવા ઉપર બ્રહ્મ-હત્યા જેવા પાપ થી મુક્તિ મળી શકે છે.

બાળક પ્રાપ્તિ ના આર્શિવાદ: જો કોઈ વ્યક્તિ બાળક પ્રાપ્તિ ની આશા રાખે છે,તો કામદા એકાદશી નું વ્રત જરૂર રાખવું જોઈએ.એની સાથેજ બાળક ની લાંબી ઉમર અને સફળતા માટે પણ આ દિવસે વ્રત રાખવામાં આવે છે.

મોક્ષ મળે છે : માનવામાં આવે છે કે કામદા એકાદશી નું વ્રત કરવાથી બધાજ સાંસારિક સુખ નો આનંદ લીધા પછી મનુષ્ય ને ભગવાન વિષ્ણુ ના વૈકુંઠ ધામ માં સ્થાન મળે છે.

Read in English : Horoscope 2025

કામદા એકાદશી ઉપર વ્રત નું પારણ કરવાની વિધિ

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

કામદા એકાદશી ઉપર ભુલ થી પણ નહિ કરો આ કામ

કામદા એકાદશી જ નહિ પરંતુ કોઈપણ એકાદશી તારીખ ઉપર આ કામો કરવાથી બચવું જોઈએ.:

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કામદા એકાદશી ઉપર વ્રત કર્યા વગર કરો વિષ્ણુ જી ને પ્રસન્ન

જો તમે કોઈપણ કારણસર વ્રત નથી રાખી શકતા તો પણ તમે થોડા સેહલા તરીકા અને ઉપાયો થી ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરી શકો છો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

કામદા એકાદશી ઉપર રાશિ મુજબ લગાવો પ્રસાદ

જાણો કે કામદા એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે તમે રાશિ મુજબ કઈ વસ્તુઓ નો પ્રસાદ ચડાવી શકો છો:

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કામદા એકાદશી ક્યારે છે?

08 એપ્રિલ ના દિવસે કામદા એકાદશી છે.

2. એકાદશી ઉપર કોની પુજા થાય છે?

ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી ની પુજા થાય છે.

3. શું એકાદશી ઉપર ભાત ખાય શકો છો.?

આ દિવસે ભાત ખાવા વર્જિત હોય છે.

Talk to Astrologer Chat with Astrologer