કુંભ સંક્રાંતિ 2025

Author: Sanghani Jasmin | Updated Fri, 31 Jan 2025 03:25 PM IST

હિન્દુ કેલેન્ડર મુજબ કુંભ સંક્રાંતિ 2025 અગિયારમા મહિનાનું પ્રતીક છે.આત્મા નો કારક સુર્ય ગ્રહ દરેક મહિને એક રાશિ માંથી બીજી રાશિ માં ગોચર કરે છે અને એની રાશિ પરિવર્તન કરવાની તારીખ ને સંક્રાંતિ ના રૂપમાં ઉજવામાં આવે છે.આ શુભ દિવસ ઉપર ગંગા સાથે પવિત્ર નદીઓ માં સ્નાન અને ધ્યાન કરવાનું બહુ મહત્વ છે.


हिंदी में पढ़े : राशिफल 2025

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

ક્યારે છે કુંભ સંક્રાંતિ

12 ફેબ્રુઆરી, 2025 ની રાતે 09 વાગીને 40 મિનિટ ઉપર સુર્ય દેવ મકર રાશિ માંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે.આ રાશિ માંથી સુર્ય દેવ 14 માર્ચ સુધી રહેવાનો છે.હિન્દુ ધર્મ માં કુંભ સંક્રાંતિ ને બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

બની રહ્યો છે શુભ યોગ

કુંભ સંક્રાંતિ ના દિવસે એક શુભ યોગ બની રહ્યો છે.એનાથી આ પાવન તૈહવાર નું મહત્વ વધારે વધી જાય છે.12 ફેબ્રુઆરી ની સવારે 08 વાગીને 06 મિનિટ થી શોભન યોગ ચાલુ થઇ રહ્યો છે અને એ પુરો 07 વાગીને 31 મિનિટ ઉપર થશે.આ રીતે કુંભ સંક્રાંતિ 2025 ની શુરુઆત શોભન યોગ થી થઇ રહી છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

કુંભ સંક્રાંતિ ઉપર શું કરવું જોઈએ

Read in English : Horoscope 2025

કુંભ સંક્રાંતિ ઉપર કરવામાં આવતા રીતિ-રિવાજ

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

કુંભ સંક્રાંતિ નું સાંસ્કૃતિક મહત્વ

કુંભ સંક્રાંતિ એ આધ્યાત્મિક રીતે શુદ્ધ બનવાની તક છે. ગંગા નદીને આત્મા અને શરીરને સંપૂર્ણપણે શુદ્ધ કરવા માટે માનવામાં આવે છે અને આ સંક્રાંતિ પર, માતા ગંગાની ખાસ કરીને પૂજા કરવામાં આવે છે અને ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરવામાં આવે છે. કુંભ સંક્રાંતિ નિમિત્તે અનેક સ્થળોએ મેળા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ તહેવાર મોક્ષ પ્રાપ્તિ તરફ પ્રગતિનું પ્રતીક પણ છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

ક્યાં-ક્યાં ઉજવામાં આવે છે કુંભ સંક્રાંતિ

જો કે ભારતના ઘણા ભાગોમાં કુંભ સંક્રાંતિ વ્રત મનાવવામાં આવે છે, પરંતુ પૂર્વ ભારતમાં આ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ દિવસથી ફાલ્ગુન માસ શરૂ થાય છે. આ તહેવાર મલયાલમ કેલેન્ડર મુજબ માસી માસમ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ, કુંભ સંક્રાંતિ 2025 પર, ભક્તો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા માટે અલ્હાબાદ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર જેવા શહેરોમાં જાય છે.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

કુંભ સંક્રાંતિ ની પુજા વિધિ

સંક્રાંતિ ના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી લો અને પછી તાંબા ના લોટા માં પાણી અને તિલ નાખીને સુર્ય દેવ ને અર્ધ્ય આપો.એના પછી ભગવાન વિષ્ણુ ને ફળ,ફુલ,ધુપ,દીવો,અક્ષત અને ઘાસ ચડાવો.પુજા માં છેલ્લે ભગવાન વિષ્ણુ ની આરતી જરૂર કરો.

કુંભ સંક્રાંતિ ની કથા

એકવાર દેવતાઓ અને રાક્ષસો ને મંદાર પર્વત અને વાસુકી નાગ ની મદદ થી શ્રી સાગર થી અમૃત કલસ ને કાઢવાનો નિર્ણય લીધો.આ પર્વત ને કાચબા ના રૂપમાં ભગવાન વિષ્ણુ એ પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો અને આ રીતે વિષ્ણુજી એ કૂર્માવતાર લીધેલો હતો.સમુદ્ર મંથન દરમિયાન એક પછી એક ઘણા અનમોલ વસ્તુઓ નીકળી અને છેલ્લે અમૃત નો ઘડો નીકળ્યો.દેવતાઓ ને ચિંતા હતી કે રાક્ષસ આ અમૃત ઘડા ની ઉપર પોતાનો કબ્જો નહિ કરી લે અને એમને કઈ નહિ મળે.રાક્ષસો અને દેવતાઓ વચ્ચે અમૃત ને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન અમૃત ની ટીપા ઘડા માંથી ધરતી ના ચાર જગ્યા એ હરિદ્વાર,પ્રયાગરાજ,ઉજ્જૈન અને નાસિક માં પડ્યા.કુંભ સંક્રાંતિ ના દિવસે આ અમૃત ધરતી ઉપર પડ્યું હતું.આ રીતે બધાજ સ્થાન પવિત્ર બની ગયા અને આ રીતે કુંભ સંક્રાંતિ 2025 ને પાપો થી મુક્તિ દેવાનું પ્રતીક બની ગયા.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

કુંભ સંક્રાંતિ ઉપર રાશિ મુજબ ઉપાય

તમે કુંભ સંક્રાંતિ ના દિવસે પોતાની રાશિ મુજબ નિમ્ન ઉપાય કરી શકો છો:

પિતૃ દોષ થી મુક્તિ મેળવા માટે કુંભ સંક્રાંતિ ઉપર કરો દાન

જો તમારી કુંડળી માં પિતૃ દોષ છે,તો તમેકુંભ સંક્રાંતિ 2025 ના દિવસે નિમ્ન વસ્તુઓ નું દાન કરી શકો છો:

કુંભ સંક્રાંતિ ઉપર કરો આ જ્યોતિષય ઉપાય

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો એમ હોય તો કૃપા કરીને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. કુંભ સંક્રાંતિ શું હોય છે?

આ દિવસે સુર્ય મકર રાશિ માંથી કુંભ રાશિ માં પ્રવેશ કરે છે.

2. 2025 માં કુંભ સંક્રાંતિ ક્યારે છે?

12 ફેબ્રુઆરી, 2025 ના દિવસે કુંભ સંક્રાંતિ ઉજવામાં આવશે.

3. કુંભ સંક્રાંતિ ને સુર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે?

આ દિવસે સુર્ય કુંભ રાશિમાં ગોચર કરે છે.

Talk to Astrologer Chat with Astrologer