શનિ મીન રાશિમાં વક્રી

Author: Sanghani Jasmin | Updated Tue, 01 Jul 2025 05:02 PM IST

એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં અમે તમને શનિ મીન રાશિમાં વક્રી વિશે વિસ્તાર થી જાણકારી આપીશું.એની સાથે,એ પણ જણાવીશું કે વક્રી શનિ નો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર કઈ રીતે પડશે.જણાવી દઈએ કે ઘણી રાશિઓ વક્રી શનિ થી બહુ વધારે લાભ હશે,તો ત્યાં,ઘણી રાશિઓ ને આ સમયે બહુ સાવધાની થી આગળ વધવા ની જરૂરત છે કારણકે એને કઠિનાઈઓ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય આ લેઝ માં શનિ ગ્રહ ને મજબુત કરવા ના થોડા સેહલા ઉપાયો વિશે પણ વાત કરીશું અને દેશ-દુનિયા કે શેર માર્કેટ ઉપર પણ આનો પ્રભાવ વિશે પણ ચર્ચા કરીશું.


વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કૉલ/ચેટ પર કરો વાત અને જાણો પોતાના બાળકો ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જણાવી દઈએ કે શનિ મીન રાશિમાં વક્રી 13 જુલાઈ 2025 ના દિવસે થશે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે કઈ રાશિના લોકોને આ દરમિયાન શુભ પરિણામ મળશે અને કોને લાભ.પરંતુ પેહલા જાણી લો જ્યોતિષ માં શનિ ગ્રહ નું મહત્વ.

हिंदी में पढ़े : राशिफल २०२५

જ્યોતિષ માં શનિ ગ્રહ નું મહત્વ

જ્યોતિષ માં શનિ ને એક એવો ગ્રહ માનવામાં આવે છે જે થોડા સખ્ત સ્વભાવ નો હોપ્ય છે.આ ગ્રહ મેહનત,અનુશાસન,મોડું અને જિમ્મેદારી સાથે જોડાયેલો છે.શનિ અમને જીવનના કઠિન રસ્તાઓ માંથી કાઢે છે એટલે અમે મજબુત બનીએ અને જિંદગી ને ગંભીરતા લઈએ.શુરુઆત માં આની અસર થોડી ભારી લાગી શકે છે,પરંતુ જો અમે એના માટે સબક ને સમજીએ તો આ અમને મોટી અને ટીકાઉ સફળતા અપાવી શકે છે.શનિ અમને શીખવાડે છે કે મેહનત અને ધૈર્ય થી જિંદગી માં આગળ વધી શકાય છે.આ અમને મજબુત બનાવા અને મુશ્કિલો સાથે લડવાની તાકાત આપે છે.

શનિ મીન રાશિ માં વક્રી : સમય અને તારીખ

શનિ ગ્રહ,જેને જ્યોતિષ માં કઠોર ગુરુ અને અનુશાસન પ્રિય ગ્રહ માનવામાં આવે છે.હવે મીન રાશિ માં વક્રી થવા જઈ રહ્યો છે.શનિ 13 જુલાઈ 2025 ની સવારે 07 વાગીને 25 મિનિટ ઉપર વક્રી થશે.જયારે શનિ વક્રી થાય છે ત્યારે આની અસર વધારે ધીમી થઇ જાય છે.ચાલો હવે જાણીએ કે શનિ ના આ વક્રી થવાથી કઈ-કઈ જગ્યામાં અસર થશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ મીન રાશિ માં વક્રી : આ રાશિઓ ઉપર પડશે નકારાત્મક પ્રભાવ

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે સાડાસાતી નો સમય ચાલુ થઇ ગયો છે અને હવે શનિ મીન રાશિમાં વક્રી,જે તમારા દસમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.તમારા બારમા ભાવમાં વક્રી થશે.એના પરિણામસ્વરૂપ,આ સમય વિદેશ યાત્રા કે લાંબા સમય સુધી વિદેશ માં રહેવાના સપના માં મોડું થઇ શકે છે કે આશંકા છે કે એ સપના પુરા નહિ થાય.એની સાથે,ખર્ચા માં વધારો થવાના સંકેત છે એટલે આ સમય પોતાના પૈસા ને બહુ સોચ વિચાર કરીને ખર્ચ કરો કારણકે તમારા ખર્ચ માં વધારો થવાની સંભાવના છે.

નોકરી ની ફેરબદલી ના પણ યોગ બની શકે છે.આરોગ્ય ની વાત કરીએ તો આ સમય થોડો ચુનોતીપુર્ણ રહી શકે છે.પગ માં વાગવું,આંખ માં પાણી આવવું અને આંખ ની રોશની નું ઓછું થવું થઇ શકે છે.આ દરમિયાન તમારી રોગ પ્રતિરોધક આવડત પણ થોડી કમજોર થઇ શકે છે.જેનાથી બીમારીઓ જલ્દી પકડ માં આવી શકે છે.એટલે સતર્ક રેહવું બહુ જરૂરી છે.

Read in English : Horoscope 2025

મિથુન રાશિ

શનિ મિથુન રાશિના લોકો માટે આઠમા અને નવમા ભાવ નો સ્વામી છે.આ દરમિયાન તમારી કારકિર્દી માં બદલાવ ના સંકેત છે.તમે તમારી નોકરી કે કામ ની દિશા બદલી શકો છો.પરંતુ,મેહનત અને કોશિશો પછી સફળતા તરત જ નથી મળતી.કામનો બોજ પણ વધી શકે છે અને જીમ્મેદારીઓ નો દબાવ વધારે મહેસુસ થવાની સંભાવના છે.

શનિ ની નજર તમારા બારમા,ચોથા અને સાતમા ભાવ ઉપર પડી રહી છે.આનો મતલબ છે કે પારિવારિક જીમ્મેદારીઓ વધી શકે છે.જેનાથી માનસિક તણાવ થઇ શકે છે.ખાસ કરીને માતા-પિતા જેવા વૃદ્ધ ના આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.કારણકે એમના બીમાર પડવાના સંકેત છે.લગ્ન જીવનમાં થોડા સંભાળીને ચાલવું જોઈએ કોઈની પણ સાથે વિવાદ થી દુર રેહવું જોઈએ.જો તમે વેપાર કરો છો તો નિયમો અને નીતિઓ નું પાલન જરૂર કરો,નહીતો પરેશાની થઇ શકે છે.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શનિ,જે છથા અને સાતમા ભાવ નો સ્વામી છે હવે આઠમા ભાવમાં વક્રી થશે.આ સમય થોડો ચૂનૌતીપુર્ણ થઇ શકે છે.ખાસ કરીને આરોગ્ય ના મામલો માં.જુની કે કોઈ લાંબી બીમારી પરેશાન કરી શકે છે એટલે નાની નાની આરોગ્ય ની સમસ્યાઓ ને નજરઅંદાજ નહિ કરો અને સમય ઉપર સારવાર કરો.કામકાજ માં પણ ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.ઓફિસમાં ગુસ્સા ઉપર કાબુ રાખવું જરૂરી છે,નહીતો સબંધ માં ખટાસ આવી શકે છે.

આ સમયે તમારું આર્થિક જીવન બહુ મજબુત પ્રતીત નથી થઇ રહ્યું.તમારા સસુરાલ વાળા સાથે ઘણી મુઠભેડ થશે અને તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે અને જેમાં મહત્વપુર્ણ મુદ્દા ઉપર વાતચીત શામિલ છે જેને સંબોધિત કરવું અસહજ છે.પરંતુ,એને ઉજાગર કરવામાં આવી શકે છે કારણકે એ તમારી ભલાઈ માટે મહત્વપુર્ણ છે.શનિ ની નજર,બીજા અને દસમા ભાવ ઉપર પડી રહી છે.જેનાથી પ્રોફેશનલ જીવનમાં ઉથલ-પુથલ થઇ શકે છે.પરંતુ જો તમે શાંત રહીને મેહનત કરો છો તો ધીરે-ધીરે સફળતા જરૂર મળશે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે શનિ તમારા સાતમા ભાવમાં વક્રી થશે અને આ તમારા પાંચમા અને છથા ભાવ નો સ્વામી છે.શનિ નું સાતમા ભાવમાં રેહવું સામાન્ય રીતે થોડું મુશ્કિલ વાળું રહી શકે છે અને વક્રી થવાથી આની અસર વધારે ચૂનૌતીપુર્ણ થઇ શકે છે.આનો પ્રભાવ તમારા લગ્ન જીવન કરતા વધારે તમારી કારકિર્દી અને નોકરી ઉપર પડશે.આ દરમિયાન કામકાજ માં થોડી પરેશાનીઓ આવી શકે છે.

નોકરી કે વેવસાય માં રુકાવટ મહેસુસ થઇ શકે છે એટલે ધૈર્ય અને સમજદારી થી કામ લો.વ્યક્તિગત જીવનમાં નાના નાના ઝગડા થઇ શકે છે એટલે પોતાના જીવનસાથી ની નકારાત્મકતા કે કડવી વાતો ઉપર નજરઅંદાજ કરવો સારું રહેશે.

આરોગ્ય ના મામલો માં સતર્કતા જરૂરી છે.ખાવાપીવા અને દિનચર્યા ઉપર ધ્યાન રાખો,નહીતો મોઢું કે જનન તંત્ર સાથે જોડાયેલી દિક્કત આવી શકે છે.લાપરવાહી થી બચો એટલે આરોગ્ય સારું બની રહે.

શનિ મીન રાશિ માં વક્રી : આ રાશિઓ ઉપર પડશે સકારાત્મક પ્રભાવ કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને 2025 માં શનિ નું વક્રી હોવાથી બહુ લાભ થશે.લાંબા સમય થી અટકેલા કામ કે પ્રોજેક્ટ ફરીથી ચાલુ કરવાની સંભાવના છે,જેનાથી તમે સારો એવો નફો કરી શકો છો.જો તમે રોકાણ કર્યું છે તો આ સમય એને ફાયદામંદ બનાવાનો છે.ન્યાય પાલિકા માં સફળતા મળશે અને માનસિક કે શારીરિક રૂપથી મજબુત મહેસુસ કરશે.

શેર માર્કેટ માં પણ ઘણા લાભકારી મોકા મળશે.તમારા બધાજ પ્રયાસ સફળ થશે અને આંતરરાષ્ટ્રીય ડિલ્સ થી પણ લાભ થવાના સંકેત છે.તમે તમારા કામનો પુરી ઉત્સાહ સાથે પુરા કરશો અને તમારું આરોગ્ય પણ લાંબા સમય સુધી સારું બની રહેશે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

મીન રાશિ

મીન રાશિના લોકો માટે 2025 માં શનિ મીન રાશિમાં વક્રી થવું લાભકારી રહેશે.જયારે શનિ આ રાશિના લગ્ન ભાવમાં વક્રી થશે તો આ સમય સફળતા અને ઘણા સ્ત્રોત થી આર્થિક લાભ દેવાવાળો છે.પારિવારિક જીવનમાં સૌંદર્ય બનાવી રાખો અને તમે તમારા સાથે સમય નો આનંદ લો.આ દરમિયાન તમારા રૂજાન અધિયાત્મિક્તા તરફ વધશે અને તમે ધાર્મિક ગતિવિધિઓ માં ભાગ લઇ શકો છો.કોઈ તીર્થ જગ્યા ની યાત્રા ના પણ યોગ બની શકે છે.

આર્થિક સ્થિતિ માં પણ ઉલ્લેખનીય સુધાર થશે અને રોકાણકારો ને લાભદાયક નિર્ણય લેવાના મોકા મળશે.પરંતુ,યાત્રા ઉપર ખર્ચ વધારે થઇ શકે છે એટલે પૈસા ખર્ચ ને લઈને સતર્ક રહો.એની સાથે,આ સમય પોતાના આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.

મીન રાશિ માં શનિ વક્રી : ઉપાય

નિયમિત રૂપથી ભગવાન હનુમાનજી ની પુજા કરો અને દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

પીપળ ના ઝાડ ઉપર પાણી ચડાવો અને એમાં રાય નું તેલ અને કાળા તિલ નાખીને દીવો કરો.

દરેક શનિવારે 108 વાર ઓમ નીલંજના સમામાંસમ રવિપુત્રમ યામાંગ્રજમ મંત્ર નો જાપ કરો.

હંમેશા કાળા કલર ના કપડાં પહેરો અને ગરીબ લોકોને કાળા કંબલ નું દાન કરો.

રાય નું તેલ,કાળી અડદ ની દાળ અને ભાટ લાલ મરચા ની સાથે ગરીબો અને શનિ મંદિરો માં દાન કરો.

શનિ નું મીન રાશિ માં વક્રી થવું : વિશ્વવ્યાપી પ્રભાવ

સરકાર અને એની નીતિઓ

ભારત અને બીજા દેશો ની વચ્ચે આંતરરાષ્ટ્રીય સબંધો માં તણાવ ની સ્થિતિ બની શકે છે.

થોડી વિદેશી દેશ વેપારીક મુદ્દા કે બીજા મામલો ને લઈને ભારત ઉપર દબાવ નાખી શકે છે પરંતુ ભારત અને પોતાની રણનીતિ અને સુજ્બુજ થી સ્થિતિ ને સારી રીતે સંભાળવામાં સક્ષમ રહેશે.

સરકાર માનવીય આપત સ્થિતિઓ ઉપર વાધારે ધ્યાન આપી શકે છે,જેનાથી સામાજિક અસંતોષ માં કમી આવશે અને શાંતિ સ્થાપના ના પ્રયાસો ને બળ મળશે.

મીન રાશિ પાણી તત્વ સાથે જોડાયેલી છે એટલે સરકાર પર્યાવરણ અને પાણી સંકટ સાથે જોડાયેલા મુદ્દ ઉપર ગંભીરતા થી કામ કરી શકે છે.

મોસમ ની અનિશ્ચિતતા ના કારણે કૃષિ અનાજ ને નુકશાન પોહ્ચવાની સંભાવના છે.જેનાથી ખાવા ની વસ્તુઓ ઉપર સંકટ અને મોંઘી થવાની સ્થિતિ બની શકે છે.

ભારત અને દુનિયાભર માં મહત્વપુર્ણ સતા પરિવર્તન,નેતૃત્વ અને સરકાર ચલાવા માટે લોકોના વિચારો માં બદલાવ કરવા પડશે.

આધ્યાત્મિક અને માનવીય ગતિવિધિઓ

જ્યોતિષય માન્યતાઓ મુજબ જયારે શનિ મીન રાશિમાં વક્રી થાય છે,ત્યારે આ વૃશ્ચિક સ્તર ઉપર સમાજમાં ગહેરી અધ્યાત્મિક્તા અને આત્મચિંતન ની લહેર પેદા કરે છે/લોકો પોતાના સબંધો,જીવનના ઉદ્દેશ અને ભાવનાત્મક આરોગ્ય ઉપર ગંભીરતા થી વિચાર કરવાના છે.

આ ડામરિયાં માનવીય સંવેદનાઓ જાગૃત હોય છે જેનાથી લોકો એકબીજા પ્રત્ય વધારે સહાનુભૂતિ અને સમજદારી દેખાડે છે.વ્યક્તિઓ ની સાથે સાથે જાનવરો પ્રત્ય કરુણા અને જિમ્મેદાર ની ભાવના વધી શકે છે.

એના સિવાય આ લોકો પ્રાકૃતિક ચિકિત્સા યોગ,ધ્યાન અને ભાવનાત્મક સારવાર જેવા રસ્તા ની તરફ આકર્ષિત થઇ શકે છે.જીવનમાં સંતુલન બનાવી રાખવા અને માનસિક મજબુતી મેળવા માટે કોશિશ વધી શકે છે.આ સમય અધ્યાત્મિક વિકાસ અને અંદર થી થી શસ્ક્ત હોવા માટે ઉપયુક્ત માનવામાં આવે છે.

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

પ્રાકૃતિક બાધાઓ અને વિપત્તિઓ

જયારે શનિ મીન રાશિમાં વક્રી હશે,તો આનો પ્રભાવ પૃથ્વી ઉપર પ્રાકૃતિક બાધાઓ ના રૂપ માં જોવામાં આવે છે.જ્યોતિષય દ્રષ્ટિકોણ થી આ ગોચર સુનામી કે સમુદ્ર ની નીચે જવાળામુખી વિસ્ફોટ જેવી ઘટનાઓ ને સક્રિય કરી શકે છે.

દુનિયાભર માં ભૂકંપ વધી શકે છે.

આ વર્ષ મંગળ નું છે અને શનિ વાયુ તત્વ નું પોરતીનીધીત્વ કરે છે એટલે વાયુ સાથે જોડાયેલી બાધાઓ જેમકે વિમાન અકસ્માત,તેજ તુફાન કે તુફાની ફવાઓ વધી શકે છે.

શનિ મીન રાશિ માં વક્રી : શિર બાઝાર રિપોર્ટ

13 જુલાઈ 2025 ના દિવસે શનિ મીન રાશિ માં વક્રી થવા શેર બાઝાર માં થોડો બદલાવ આવશે.ચાલો હવે જાણીએ કે શેર બાઝાર ઉપર શું અસર થશે.

શનિ મીન રાશિમાં વક્રી થવાથી રાસાયણિક ઉર્વરક ઉદ્યોગ,કોફી ઉદ્યોગ,હોસ્પિટલ ઉદ્યોગ,હિન્ડાલ્કો,ઉન મિલ વગેરે ઉદ્યોગ માં થોડી સુસ્તી જોવા મળી શકે છે.

રિલાયન્સ ઇંડસ્ટ્રી,પર્ફ્યૂયમ અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી,કોમ્પ્યુટર સોફ્ટવેર ટેક્નોલોજી.પ્રૌદ્યોગિક અને બીજી જગ્યા માં મહિના માં છેલ્લે મંદી આવી શકે છે પરંતુ નિરંતરતા ની સંભાવના છે.

વેબ ડિઝાઇનિંગ કંપનીઓ અને પ્રકાશન ફાર્મો ની પ્રગતિ માં ગિરાવટ જોવા મળી શકે છે.

જુલાઈ કરતા પેહલા અઠવાડિયા માં ઘણી નવી વિદેશી કંપનીઓ ભારતીય બાઝાર માં પ્રવેશ કરી શકે છે.જેનાથી સંભવિત રૂપમાં પેટ્રોલ,ડીઝલ અને કાચા તેલ ની કિંમતો માં વધારો જોવા મળી શકે છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શનિ ને કઈ ડિગ્રી ઉપર સૌથી વધારે ઉચ્ચ અવસ્થા માં માનવામાં આવે છે?

20 ડિગ્રી

2. કંટક શનિ શું છે?

જયારે શનિ જન્મ કુંડળી ના ચંદ્રમા ના ચોથા ભાવમાં ગોચર કરે છે,તો એને કંટક શનિ કહેવામાં આવે છે.

3. શનિ કઈ રાશિમાં ઉચ્ચ અવસ્થા માં છે?

મેષ

Talk to Astrologer Chat with Astrologer