સુર્ય મીન રાશિમાં ગોચર

Author: Sanghani Jasmin | Updated Fri, 28 Feb 2025 05:10 PM IST

સુર્ય મીન રાશિમાં ગોચર આપણે બધા આ વાત સારી રીતે જાણીએ છીએ કે જ્યોતિષ માં સુર્ય દેવ ને નવગ્રહ ના જનક નો દરજ્જો મળેલો છે જે પિતા,આત્મા અને સરકાર નો કારક ગ્રહ માનવામાં આવે છે.એવા માં,આમનું રાશિ પરિવર્તન બહુ માન્ય રાખે છે જેનો પ્રભાવ પ્રત્યેક્ષ રૂપથી માનવ જીવન ઉપર પડે છે.એવા માં,હવે સુર્ય મહારાજ જલ્દી 14 માર્ચ 2025 ના દિવસે મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ એઆઈ ના લેખ માં તમને સુર્ય ગોચર સાથે સબંધિત બધીજ જાણકારી મળશે.એની સાથે,સુર્ય નું રાશિ પરિવર્તન કેવી રીતે કરશે બધીજ 12 રાશિઓ ને પ્રભાવિત?જાણવા માટે આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચો.


हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી

જણાવી દઈએ કે સુર્ય દેવ પોતે અને વ્યક્તિત્વ નું પ્રતિનિધિત્વ કરે છે.જ્યોતિષ માં સુર્ય ગ્રહ ની સ્થિતિ દર્શાવે છે કે દુનિયા ની સામે તમે પોતાને કેવી રીતે રજુ કરો છો અને તમે એમની નજર માં પોતાની કેવી છબી બનાવો છો.આ મનુષ્ય ના જીવનમાં તમારી ઉર્જા,જીવન શક્તિ,રચનાત્મકતા અને આરોગ્ય ને નિયંત્રણ કરે છે.સુર્ય મહારાજ કોઈ વ્યક્તિ ના જીવનમાં મોટા ઉદ્દેશો,લક્ષ્યો ને મેળવા માટે પ્રરિત અને સફળતા મેળવા માં પ્રયાસ કરવાના તરીકા સાથે જોડાયેલા છે.આમનો પ્રભાવ તમારી મહત્વકાંક્ષાઓ અને એક નવી ઓળખાણ બનાવીને દુનિયામાં પોતાની ચમક પસરાવાની બહુ ઈચ્છા ને દર્શાવે છે.જણાવી દઈએ કે તમારા જન્મ ના સમયે તમારી કુંડળી માં જે ભાવ કે રાશિમાં હાજર હોય છે.એને જ્યોતિષ ની નજર થી બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.કોઈપણ વ્યક્તિ ની કુંડળી નું વિશ્લેષણ કરતી વખતે સૌથી પેહલા સુર્ય ગ્રહ ની સ્થિતિ ને જોઈ શકાય છે.એમની સ્થિતિ થી તમારો સ્વભાવ,જીવન મુલ્ય અને જીવન પ્રતિ તમારો દ્રષ્ટિકોણ નક્કી હોય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

સુર્ય ને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે અને કુંડળી માં આમની અશુભ સ્થિતિ માં થવા ઉપર લોકોના આરોગ્ય ને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે.એવા માં,વ્યક્તિ ને ગંજાપન,માથા નો દુખાવો,નજર કમજોર હોવી,હાડકા,હૃદય અને લોહી સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.સુર્ય દેવ નું દુર્બળ હોવા ઉપર પિતા ની સાથે સબંધો માં ઉતાર ચડાવ કે પિતા સાથે સબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.કમજોર સુર્ય વાળા લોકોમાં સ્ટેમિના,આત્મ-સમ્માન ની કમી અને નિર્ણય લેવાની આવડત પ્રભાવિત થઇ શકે છે.ત્યાં,કુંડળી માં સુર્ય ને બહુ મજબુત હોવા ઉપર લોકો સૌથી વધારે આક્રમક થઇ શકે છે.

તારીખ અને સમય

સુર્ય દેવ 14 માર્ચ 2025 ની સાંજે 06 વાગીને 32 મિનિટ ઉપર મીન રાશિમાં ગોચર કરી લેશે.ઉગ્ર ગ્રહ ના રૂપમાં પાણી તત્વ ની રાશિ મીન માં પ્રવેશ કરશે.એવા માં,બે અલગ અલગ ઉર્જાઓ ના સંગમ જોવા મળશે અને એના ફળસ્વરૂપ,તમને શાનદાર પરિણામ મળશે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે સુર્ય મીન રાશિમાં ગોચર બધીજ 12 રાશિઓ,દેશ-દુનિયા અને શેર બાઝાર ને કેવી રીતે પ્રભાવિત કરશે.

ખાસિયતો:

સુર્ય મીન રાશિમાં ગોચર એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જે સહજ,દયાળુ અને સપનાની દુનિયામાં ખોવાયેલા રહેવાના છે.કુંડળી માં સુર્ય મીન રાશિમાં હાજરી હોવાના કારણે લોકો બહુ ભાવુક અને સંવેદનશિલ હોય છે એટલે આ બીજા ની દેખભાળ કરવાવાળા હોય છે.

  1. દયાળુ : મીન રાશિના લોકો લોકોના દુઃખને સમજવા અને ખુશીઓ વહેંચવા માટે જાણીતા છે. આ લોકો દયાળુ, અન્ય લોકો માટે મદદરૂપ અને સેવા સાથે સંબંધિત કારકિર્દી પસંદ કરે છે.
  2. રચનાત્મક કે કલ્પનાશીલ : મીન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે, જે સપનામાં ખોવાયેલો અને કલ્પનાશીલ છે. જે લોકોની કુંડળીમાં મીન રાશિમાં સૂર્ય હોય છે તેઓ ખૂબ જ સર્જનાત્મક હોય છે, તેથી તેઓ દ્રશ્ય કળા, સંગીત, લેખન અથવા સર્જનાત્મક કાર્યોથી સંબંધિત હોય છે. આ લોકો તેમના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે.
  3. સપના જોવા વાળા : કુંડળીમાં જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય છે, ત્યારે વ્યક્તિ ઘણીવાર કલ્પનામાં અથવા સંજોગો વિશે અનુમાન કરવામાં ખોવાયેલી જોઈ શકાય છે. તેઓ ક્યારેક તેમના સપના સાકાર ન થવાને કારણે નિરાશ દેખાય છે. તમને જણાવી દઈએ કે આ લોકોને સપનામાં રહેવું ગમે છે.
  4. અંતર્જ્ઞાન કે અધિયાત્મિક : મીન રાશિ એ જળ તત્વની નિશાની છે અને જ્યારે આ રાશિમાં સૂર્ય હોય છે ત્યારે લોકો ખૂબ જ દયાળુ હોય છે. તેઓ સરળતાથી અન્યની લાગણીઓને સમજે છે અને કેટલીકવાર અસ્પષ્ટ વસ્તુઓને સંવેદના દ્વારા પરિસ્થિતિને સમજે છે.
  5. વિનમ્ર કે સંવેદનશિલ : જન્મ સમયે કુંડળીમાં મીન રાશિમાં સૂર્યની સ્થિતિ વ્યક્તિને નમ્ર અને શરમાળ બનાવે છે. તેઓ કોઈપણ પ્રકારના વિવાદ કે સંઘર્ષમાં પડવાનું ટાળે છે કારણ કે તેઓ શાંતિ જાળવવામાં માને છે. ઉપરાંત, તેઓ તેમના વિચારોને વળગી રહેવાને બદલે અન્યની પરિસ્થિતિને સમજવાનું પસંદ કરે છે.
  6. સ્વીકાર કરીને આગળ વધવા વાળા : જેમ મીન રાશિ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે અને તેવી જ રીતે મીન રાશિના લોકો પણ વહેતા પાણીની જેમ જીવનમાં આગળ વધે છે. તેઓ સરળતાથી પોતાની જાતને નવી પરિસ્થિતિઓમાં સ્વીકારી લે છે, પરંતુ આના કારણે ક્યારેક તેઓ સરળતાથી અન્ય લોકોથી પ્રભાવિત થઈ જાય છે.
  7. મુશ્કિલ હાલતો થી બચવું : જેમ આપણે જાણીએ છીએ કે મીન રાશિના લોકો અત્યંત સંવેદનશીલ હોય છે, તેથી તેઓ ઘણીવાર તેમના જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓને ટાળવાનું અથવા ટાળવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં તેઓ પોતાના સપના અને કલ્પનાની દુનિયામાં ખોવાયેલા રહે છે.

જો વાત કરીએ પ્રેમ જીવન ની તો પાર્ટનર ના રૂપમાં આ લોકો પોતાના સાથી પ્રત્ય સમર્પિત અને એની સાથે બહુ પ્રેમ કરવાવાળા હોય છે.આ લોકોને વિનમ્ર અને સૌભાગ્ય સ્વભાવ બીજા ની સાથે મળવામાં મદદ કરે છે.પરંતુ,આને કોઈ એવા વ્યક્તિ ની પોતાના જીવનમાં જરૂરત હોય છે જે એમના ભાવનાત્મક રૂપ થી સમજી શકે અને એમનો સાથ આપે.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

આ રાશિઓ ને મળશે શુભ પરિણામ

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા ની કુંડળી માં સુર્ય દેવ તમારા ચોથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,સુર્ય મીન રાશિમાં ગોચર તમને આર્થિક મામલો માં સારું રિટર્ન આપશે અને જીવનમાં વધારેમાં વધારે આર્થિક લાભ મેળવા ની રાહ માં તમને માર્ગદર્શન કરશે.આ સમયગાળા માં તમને ઘર-પરિવાર થી ઘણી રીતના લાભ મળી શકે છે.એની સાથે,તમારી સુખ-સુવિધાઓ માં વૃદ્ધિ થવાની સંભાવના છે.આ ગોચર દરમિયાન તમને દરેક પગલે પોતાના પરિવારના સભ્યો અને પ્રિયજનો નો સાથ મળશે.

કારકિર્દી ની વાત કરીએ તો આ ગોચર વૃષભ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે.એના ફળસ્વરૂપ,તમને ઓનસાઇટ નોકરીના નવા મોકા મળશે.એના સિવાય,આ લોકોને વિદેશ માં નોકરી કરવાના મોકા મળશે અને આ મોકા તમારા માટે ફળદાયી રહેશે.આ સારા મોકા ના કારણે તમે પ્રસન્ન અને ઉત્સાહિત જોવા મળશો.આ દરમિયાન તમારે કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ અને સહકર્મીઓ નો સાથ પણ મળશે.

Read in English : Horoscope 2025

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સુર્ય દેવ તમારા ત્રીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,સુર્ય મીન રાશિમાં ગોચર દરમિયાન તમને તમારા પ્રયાસો ના માધ્યમ થી વ્યક્તિગત વિકાસ ના મોકા મળશે.એની સાથે,આ સમય તમને ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.

આ લોકો માટે સુર્ય નો ગોચર નોકરીના નવા મોકા લઈને આવી શકે છે અને તમારી અંદર આ પદો ની સંભાળવાની કાબિલિયત હાજર હશે જે તમારા ભવિષ્ય માટે સારી સાબિત થશે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ સમયગાળા માં વેપારમાં વધારો જોવા મળી શકે છે.આર્થિક જીવન ને જોઈએ તો આ સમય તમારી પાસે જરૂરી માત્રા માં પૈસા હશે અને તમે આને સારી રીતે પ્રબંધન કરવામાં સક્ષમ હસો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે સુર્ય ગ્રહ તમારા બીજા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,સુર્ય ગોચર નો આ સમય તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવશે અને તમને સકારાત્મક પરિણામો મળશે.આ દરમિયાન તમારે પોતાના પિતા નો દરેક પગલે મદદ મળશે જે તમારા માટે ફળદાયી રેહવાની સંભાવના છે.

વાત કરીએ કારકિર્દી ની તો સુર્ય મીન રાશિમાં ગોચર ના સમયગાળા માં તમને નોકરીમાં થોડા સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે અને એવા માં,તમને ઉન્નતિ મળવાનો યોગ બનશે.કર્ક રાશિના જે લોકોનો પોતાનો ધંધો છે ખાસ રૂપથી ઓઉટસોર્સીંગ નો,એમને પોતાના પ્રયાસો નો સારો એવો લાભ મળી શકે છે.આર્થિક જીવનના લિહાજ થી સુર્ય ગોચર નો સમય તમારા માટે બહુ સારો કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમે પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત પણ કરી શકશો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ માટે સુર્ય દેવ તમારા દસમા ભાવનો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં જઈ રહ્યો છે.એવા માં,આ લોકોનું પુરુ ધ્યાન પોતાના કામ ઉપર કેન્દ્રિત રહે છે અને તમે કંઈક મહત્વપુર્ણ વિષયો વિશે જાણવા માટે ઉત્સુક જોવા મળે છે.વેવસાયિક જીવનની વાત કરીએ તો સુર્ય ગોચર દરમિયાન આ લોકોનું આઈક્યૂ બહુ સારું હશે.એની સાથે,તમારી કામ કરવાની આવડત માં સુધારો હશે જેનાથી તમે સારી રીતે કામ કરવામાં સક્ષમ હસો.

સુર્ય મીન રાશિમાં ગોચર વેપાર કરવાવાળા લોકો માટે સફળતા ના મોકા લઈને આવશે ખાસ રૂપથી એ લોકો માટે જેનો સબંધ વેપાર અને સટ્ટાબાજી સાથે છે.આર્થિક જીવન ને જોઈએ તો સુર્ય નો આ ગોચર તમારા માટે શુભ કહેવામાં આવશે કારણકે તમે પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત પણ કરી શકશો.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોની કુંડળી માં સુર્ય દેવ તમારા નવમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,તમે સામાજિક જીવનમાં લોકોની સાથે મળીને અને પરિવારના સભ્યો ની સાથે સમય પસાર કરતા જોવા મળશો.એની સાથે,તમારા પરિવારમાં માંગલિક કામ પુરા થઇ જશે.

કારકિર્દી ને જોઈએ તો આ સમયગાળા માં તમારે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.એવા માં,તમારી આર્થિક સ્થિતિ બહુ મજબુત રહેશે.જો તમારો પોતાનો ધંધો છે તો ઓઉટસોર્સીંગ ના બિઝનેસ માં તમારું પ્રદશન શાનદાર રહી શકે છે કે ફેમિલી બિઝનેસ માં તમે હાથ આપી શકો છો.આર્થિક જીવનમાં તમારી સ્થિતિ સારી રહેશે અને તમે કંઈક મોટી ખરીદારી કરી શકો છો જે બીજા માટે હોય શકે છે.

આ રાશિઓ એ રેહવું પડશે સાવધાન

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા માટે સુર્ય ગ્રહ તમારા લગ્ન/પેહલા ભાવ નો સ્વામી છે જે હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના ફળસ્વરૂપ,આ લોકોના જીવનમાં ચુનોતીઓ અને અચાનક ઘટનાઓ નો સામનો કરવો પડી શકે છે.સુર્ય મીન રાશિમાં ગોચર દરમિયાન તમારા કામોમાં સફળતા મેળવા માટે સાવધાનીપુર્વક અને યોજના બનાવીને ચાલવું પડશે.

આ લોકોની ઉપર કાર્યક્ષેત્ર માં કામમાં દબાવ વધી શકે છે જેનું કારણ વધતી જિમ્મેદારી અને કામની વ્યસ્તતા હોય શકે છે.આ સમય તમારી કંપની નો લાભ કે નુકશાન થવાની આશંકા છે અને તમને લાભ કરતા વધારે નુકશાન થઇ શકે છે.એવા માં,આ લોકોને અચાનક નુકશાન થઇ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય દેવ તમારા બારમા ભાવ નો સ્વામી છે.ચાલુ સમય માં આ તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,તમારા મિત્રો અને સહકર્મીઓ ની સાથે મતભેદ થઇ શકે છે.

કારકિર્દી ની વાત કરીએ તો નોકરીના સબંધ માં તમારે કોઈ બદલાવ નો સામનો કરવો પડી શકે છે કે પછી નોકરીમાં સ્થાનાંતર થવાની સંભાવના છે જે તમને પસંદ નહિ આવે.જો તમારો પોતાનો ધંધો છે તો તમારા હાથ માંથી સારો નફો કરવાના મોકા નીકળી શકે છે.એવા માં,બિઝનેસ માં મળવાવાળા મોકા નો ફાયદો ઉઠાવા માટે તમારે યોજના બનાવીને ચાલવું પડશે.આર્થિક જીવનમાં કોઈપણ યાત્રા દરમિયાન તમને નુકશાન થઇ શકે છે એટલે સાવધાન રહો.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

મકર રાશિ

મકર રાશિના લોકો માટે સુર્ય મહારાજ તમારા નવમા ભાવ નો સ્વામી છે અને હવે આ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે.એના ફળસ્વરૂપ,તમને ઘણા પ્રયાસ કર્યા પછી પણ વ્યક્તિગત પ્રગતિ ની રાહમાં કરવો પડી શકે છે.એની સાથે,આ લોકોને યાત્રા દરમિયાન સાવધાન રેહવું પડશે.

વાત આવે છે નોકરી ની તો કારકિર્દી માં તમારા હાથ માંથી થોડા સારા મોકા નીકળી શકે છે અને એવા માં,તમે તણાવ માં જોવા મળી શકો છો.ત્યાં,વેપાર કરવાવાળા લોકો પોતાના બિઝનેસ ના ફિલ્ડ માં બદલાવ કરવાનું મન બનાવી શકે છે કારણકે તમારો વેપાર તમને નફો આપવામાં પાછળ રહી શકે છે.આર્થિક જીવનમાં તમારે યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન નો સામનો કરવો પડી શકે છે જે તમારી લાપરવાહી નું કારણ હોય શકે છે.

સરળ કે પ્રભાવી ઉપાય

વૃશ્ચિક સ્તર ઉપર પ્રભાવ

સરકાર

વેપાર અને પૈસા

અધિયાત્મિક ગતિવિધિઓ

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર

શેર બાઝાર ભવિષ્યવાણી

રિલીઝ થવાવાળી ફિલ્મ

સુર્ય મીન રાશિમાં ગોચર નો પ્રભાવ આ સમયગાળા માં રિલીઝ થવાવાળી ફિલ્મ ને પ્રભાવિત કરશે.તમને જણાવી દઈએ કે આ સમયગાળા માં મોટા પરદા ઉપર ઉતરવા જઈ રહી છે એનું નામ આ રીતે છે:

ફિલ્મ નું નામ સ્ટાર કાસ્ટ રિલીઝ ની તારીખ
સુસ્વાગતમ ખુશામદીદ ઇસાબેલ કેફ,પુલકિત રાજા 21 માર્ચ, 2025
ધ બુલ સલમાન ખાન 30 માર્ચ, 2025
સિકંદર સલમાન ખાન,રશ્મિકા મંઢાના 30 માર્ચ, 2025

સુર્ય મીન રાશિમાં ગોચર 14 માર્ચ 2025 ના દિવસે થશે જેની અસર આ સમયગાળા માં રિલીઝ થવાવાળી ફિલ્મો ના બિઝનેસ ઉપર પણ જોવા મળશે કારણકે મીન રાશિ પાણી તત્વ ની રાશિ છે.એવા માં,આ સમયગાળા માં લોકો મોટા પરદા ઉપર ઉતરવાવાળી ફિલ્મ થી ભાવનાત્મક રૂપથી જુડાવ મહેસુસ કરે છે.સામાન્ય રીતે,સુર્ય ગોચર માર્ચ,2025 માં રિલીઝ થવાવાળી ફિલ્મો ને સકારાત્મક રૂપ થી પ્રભાવિત કરશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું મીન રાશિમાં સુર્ય ની સ્થિતિ સારી માનવામાં આવે છે?

મીન રાશિ એક પાણી તત્વ ની રાશિ છે એટલે સુર્ય ગ્રહ આ રાશિમાં પોતાની થોડી શક્તિઓ ખોય નાખે છે.પરંતુ,અમે આ ગોચર ને સકારાત્મક કહી શકીએ છીએ.

2. મીન રાશિ નો સ્વામી કોણ છે?

રાશિ ચક્ર ની બારમી રાશિ મીન નો અધિપતિ દેવ ગુરુ ગ્રહ છે.

3. સિંહ રાશિ નો સ્વામી કોણ છે?

સુર્ય દેવ ને સિંહ રાશિ નો સ્વામી માનવામાં આવે છે.

Talk to Astrologer Chat with Astrologer