મહાશિવરાત્રી 2024 પર ભોલેના આશીર્વાદ આ ઉપાયોથી મેળવો.

Author: Sanghani Jasmin | Updated Wed, 06 Mar 2024 03:16 PM IST

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમનેમહાશિવરાત્રી 2024 વિશે જણાવીશું અને એની સાથે,આને વિશે ચર્ચા પણ કરીશું કે આ દિવસે રાશિ મુજબ કઈ રીતે ભગવાન શિવ ની પુજા કરવી જોઈએ.મહાશિવરાત્રી ઉપર આ દિવસ સાથે જોડાયેલી વ્રત કથા ને વિધાન વિશે પણ ચર્ચા કરીશું.તો ચાલો હવે રાહ જોયા વગર જાણીએ મહાશિવરાત્રી ના તૈહવાર વિશે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

હિન્દુ પંચાંગ મુજબ,દરેક મહિનાની કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ના દિવસે માસિક શિવરાત્રી નું વ્રત રાખવામાં આવે છે પરંતુ ફાલ્ગુન મહિનાની ચોથી તારીખેમહાશિવરાત્રી 2024 નું ખાસ મહત્વ હોય છે કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે મહાદેવ અને જગત જનની પાર્વતી માતા ના લગ્ન ની શુભ રાત્રી હોય છે.આ ખાસ તૈહવારે દેવોના દેવ મહાદેવ અને જગત જનની આદિશક્તિ માતા પાર્વતી ની પુજા ને અર્ચના કરવામાં આવે છે.એની સાથે,વ્રત અને ઉપવાસ રાખવામાં આવે છે.આ વ્રત ના પૂર્ણય પ્રતાપ થી શાદીશુદા લોકોના સુખ અને સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે.ત્યાં,અવિવાહિત લોકોના લગ્ન ના યોગ બને છે.એની સાથે ઘરમાં સુખ,સમૃદ્ધિ આવે છે.આ વર્ષે મહાશિવરાત્રી માં ત્રણ બહુ શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે.આ યોગ ભક્તો ના જીવનમાં ખુશાલી લઈને આવશે.તો ચાલો આગળ વધીએ અને જાણીએ કે વર્ષ 2024 માં ક્યારે મહાશિવરાત્રી,આ દિવસે કરવામાં આવતા ઉપાય અને બીજું ઘણું બધું.

મહાશિવરાત્રી 2024 શુભ મુર્હત

હિન્દુ પંચાંગ મુજબ,ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષ ની ચતુર્દાસી તારીખે 8 માર્ચ 2024 શુક્રવાર ની રાતે 10 વાગા થી ચાલુ થશે અને બીજા દિવસે એટલેકે 09 માર્ચ 2024 શનિવાર ની રાતે 06 વાગીને 19 મિનિટે પુરી થઇ જશે.પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા કરવામાં આવે છે.અતઃ 08 માર્ચે મહાશિવરાત્રી મનવામાં આવશે.આ વર્ષેમહાશિવરાત્રી 2024 માં ત્રણ બહુ શુભ યોગ નું નિર્માણ થઇ રહ્યું છે.આ યોગ શિવ સિદ્ધિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ છે.કહેવામાં આવે છે કે શિવ યોગ સાધના માટે બહુ શુભ માનવામાં આવે છે.આ યોગમાં કરવામાં આવેલા બધાજ મંત્ર બહુ શુભ ફળદાયક હોય છે.સિદ્ધ યોગ ની વાત કરીએ તો આ યોગમાં જે પણ કામ કરવામાં આવે એનું પરિણામ લાભદાયક રહે છે.પરંતુ સર્વાર્થ સિદ્ધ યોગમાં જે પણ કામ કરવામાં આવે એમાં સફળતા મળે છે અને આ યોગ બહુ શુભ યોગ હોય છે.

નિશિથ કાળ પુજા મુર્હત : 09 માર્ચ ની રાત ની વચ્ચે 12 વાગીને 07 મિનિટ થી 12 વાગીને 66 મિનિટ સુધી

સમય : 0 કલાક થી 48 મિનિટ

મહાશિવરાત્રી પારણ મુર્હત : 09 માર્ચ ની સવારે 06 વાગીને 38 મિનિટ થી બપોરે 03 વાગીને 30 મિનિટ સુધી.

આ પણ વાંચો : રાશિફળ 2024

પુજા મુર્હત

મહાશિવરાત્રી ના દિવસે પુજા નો સમય રાતના સમયે 06 વાગીને 25 મિનિટ થી 09 વાગીને 28 મિનિટ સુધી છે.આ સમય ભગવાન શિવ અને માતા પાર્વતી ની પુજા કરવી શુભ સાબિત થાય છે.

કેમ મનાવામાં આવે છે મહાશિવરાત્રી

મહાશિવરાત્રી મનવાની પાછળ ઘણી બધી જુની કથાઓ પ્રચલિત છે,જે આ રીતે છે:

પેહલી કથા/વાર્તા

પૌરાણિક કથા મુજબ,ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી ને માતા પાર્વતી જી ને ભગવાન શિવ ને પતિ તરીકે મેળવા માટે નારદ જી ની આજ્ઞા થી શિવ જી તપસ્યા કે ખાસ પુજા આરાધના કરી હતી.એના પછીમહાશિવરાત્રી 2024 ના દિવસે શિવ જી એ પ્રસન્ન થઈને વરદાન આપીને માતા પાર્વતી સાથે લગ્ન કાર્ય હતા.આજ કારણ છે કે મહાશિવરાત્રી ને બહુ મહત્વપુર્ણ અને પવિત્ર માનવામાં આવે છે.એવા માં,દર વર્ષે ફાલ્ગુન ચતુર્દશી તારીખે ભગવાન શિવ અને માતા પાર્વતી ના લગ્ન ની ખુશી માં મહાશિવરાત્રી ના તૈહવાર ને ઉજવામાં આવે છે. શિવભક્ત ઘણી જગ્યા એ મહાશિવરાત્રી પર ભગવાન શિવ ની બારાત કાઢે છે.

બીજી કથા/વાર્તા

ગરુડ પુરાણ મુજબ,આ દિવસ ના મહત્વ ને લઈને એક બીજી કથા/વાર્તા કહેવામાં આવે છે.કથા માં કહેવામાં આવ્યું છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી ના દિવસે એક નીસદરાજ પોતાના કુતરા સાથે શિકાર કરવા ગયો હતો.એ થાકીને ભુખો-તરસ્યો એક તળાવ ના કિનારે બેસી ગયો.અહીંયા બેલ ઝાડ ની નીચે શિવલિંગ રાખેલું હતું.પોતાના શરીર ને આરામ દેવા માટે એણે થોડા બિલપત્ર તોડ્યા,જે શિવલિંગ ઉપર પણ પડી ગયા.એના પછી એને પોતાના હાથને સાફ કરવા માટે તળાવ નું પાણી છાંટ્યું.એની થોડી બુંદ શિવલિંગ ઉપર પડી ગયી.

આવું કરતી વખતે એનું બાણ માંથી એક તિર નીચે પડી ગયું.એને ઉપાડવા માટે એને શિવલિંગ ની સામે પોતાનું માથું નમાવ્યું.આ રીતેમહાશિવરાત્રી 2024 ની પુરી રીત એને અંજાનામાં પુરી કરી લીધી .મરણ પછી જયારે યમરાજા એમને લેવા આવ્યા,તો શિવજી આઈ એમની રક્ષા કરી અને એમને ભગાવી દીધા.એ દિવસે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવજી ના આ ફળ થી એ સમજી ગયો કે મહાદેવ ની પુજા કેટલી ફળદાયક છે અને એના પછી શિવરાત્રી ની પુજા કરવા લાગ્યા બધા.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલનો પુરો હિસાબ-કિતાબ

ત્રીજી કથા/વાર્તા

ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી એટલેકેમહાશિવરાત્રી 2024 ના દિવસે ભગવાન શિવ ને શિવલિંગ ના રૂપમાં દિવ્ય અવતાર લીધો છે અને બ્રહ્માજીને લિંગ રૂપમાં શિવજી ની પુજા કરી હતી.ત્યારથીજ મહાશિવરાત્રી ના વ્રત નું મહત્વ વધી ગયું છે અને આ દિવસે ભક્ત વ્રત રાખીને શિવલિંગ ઉપર પાણી ચડાવે છે.

ચોથી કથા/વાર્તા

પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શિવને પેહલી વારમહાશિવરાત્રી 2024 ના દિવસે જ પ્રદોષ તાંડવ નૃત્ય કર્યું હતું.આના કારણે મહાશિવરાત્રી ની તારીખ મહત્વપુર્ણ માનવામાં આવે છે અને આ વિધિ-વિધાન થી વ્રત રાખવામાં આવે છે.

પાંચમી કથા/વાર્તા

મહાશિવરાત્રી મનાવાની પાછળ ઘણા બધા મત છે પરંતુ શિવ પુરાણ જેવા ગ્રંથો માં શિવરાત્રી મનાવાનું મહત્વ બતાવામાં આવ્યું છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી એટલે કેમહાશિવરાત્રી 2024 ના દિવસે ભગવાન શિવ એ સૃષ્ટિ ને બચાવા માટે ઝહેર ને પોતાના ગળા ની નીચે ઉતારી લીધું હતું અને આખી સૃષ્ટિ ની રક્ષા કરી હતી અને આખા સંસાર ને આ ઝહેર થી છોડાવ્યા હતા.ઝહેર પીધા પછી ભગવાન શિવનું ગળું એકદમ લીલું થઇ ગયું હતું.ઝહેર ને પીને ભગવાન શિવે વચ્ચે એક બહુ સરસ નૃત્ય કર્યું હતું.આ નૃત્ય ને દેવતાઓ બહુ મહત્વ આપ્યું.ઝહેર ની અસર ઓછી કરવા માટે દેવી દેવતાઓ એ એમને પાણી આપ્યું હતું.એટલા માટે શિવ પુજા માં પાણી નું ખાસ મહત્વ છે.માન્યતા છે કે એ દિવસે દેવી દેવતાઓ એ એ દિવસે શિવજીની આરાધના કરવાનું ચાલુ કરી દીધું હતું.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મહાશિવરાત્રી ઉપર શિવજી ની પુજા માં આ વસ્તુ જરૂર ઉમેરો,નોંધી લો પુજા ની વસ્તુઓ

કહેવામાં આવે છે કે મહાદેવ બહુ ભોળા છે.પુરી શ્રદ્ધા થી ખાલી એક લોટો પાણી ચડાવાથી જ એ પ્રસન્ન થઇ જાય છે પરંતુમહાશિવરાત્રી 2024 ના દિવસે કોઈ ખાસ વસ્તુઓ થી મહાદેવની પુજા કરવાથી સારા ફળો મળે છે,આંકો જાણીએ એ વસ્તુઓ વિશે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

મહાશિવરાત્રી ની પુજા વખતે શું કરવું શું નહિ કરવું.

મહાશિવરાત્રી ની પુજા પર થોડી ખાસ વાતો નું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે કારણકે જાણ્યા વગર જો વ્રત કરવામાં કંઈક ભુલ થઇ જાય તો વ્રત નું સારું પરિણામ નથી મળતું.એક નજર નાખીએ આ વસ્તુઓ ઉપર.

શું કરે

શું નહિ કરો.

આ મંત્રો થી કરો ભગવાન શિવ ની પુજા

મહાશિવરાત્રિમાં ભગવાન શિવ ની પુજા કરતી વખતે આ મંત્રો નો જાપ કરવો જોઈએ.માનવામાં આવે છે કે આ મંત્રો થી ભગવાન શિવ બહુ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

મહાશિવરાત્રી 2024 : રાશિ પ્રમાણે શુભ યોગ માં કરો મહાદેવ નો અભિષેક

મેષ રાશિ

મેષ રાશિના લોકો એમહાશિવરાત્રી 2024 ના દિવસે પાણી માં ગોળ,ગંગાજળ,બેલપત્ર અને અત્તર ભેળવીને મહાદેવ નો અભિષેક કરવો જોઈએ.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો એ મહાશિવરાત્રી ના દિવસે ગાય નું દુધ,દહીં અને દેશી ઘી થી ભગવાન શિવ નો અભિષેક કરવો જોઈએ.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો આ દિવસે શેરડી ના રસ થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.માનવામાં આવે છે કે આવું કરવાથી બધાજ રોગ થી મુક્તિ મળે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો એ ભગવાન શિવ નો ખાસ આર્શિવાદ મેળવા સાવન સોમવાર પર શુદ્ધ દેશી ઘી થી મહાદેવ નો અભિષેક કરવો જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો આ દિવસે પાણી માં લાલ ફુલ,ગોળ,કાળા તલ અને હની ભેળવીને મહાદેવ નો અભિષેક કરવો જોઈએ.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોમહાશિવરાત્રી 2024 ના દિવસે શેરડી ના રસ માં હની ભેળવીને શિવજી નો અભિષેક કરવો જોઈએ.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકોને ભગવાન શિવના આર્શિવાદ મેળવા પાણી માં હની,અત્તર અને ચમેલી નું તેલ ભેળવીને ભગવાન શિવજી નો અભિષેક કરવો જોઈએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો આ દિવસે દુધ,દહીં,ઘી,હની,વગેરે વસ્તુઓ થી અભિષેક કરવો જોઈએ.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકોમહાશિવરાત્રી 2024 ના દિવસે ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે પાણી કે હળદર માં હની ભેળવીને પાણીઅભિષેક કરવો જોઈએ.

મકર રાશિ

મકર રાશિના આરાધ્ય ભગવાન શિવ છે.એવા માં,મકર રાશિના લોકો એ નારિયેળ ના પાણી થી ભગવાન શિવ નો અભિષેક કરવો જોઈએ.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોના આરાધ્ય પણ મહાદેવ છે.આ રાશિના લોકો એ ગંગાજળ માં કાળાતલ,હની અને અત્તર ભેળવીને ભગવાન શિવજી નો અભિષેક કરવો જોઈએ.

મીન રાશિ

મીન રાશિના લોકો એમહાશિવરાત્રી 2024 પર પાણી કે દુધ માં કેસર ભેળવીને મહાદેવ નો અભિષેક કરવો જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer