માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024

Author: Sanghani Jasmin | Updated Fri, 16 Feb 2024 12:34 AM IST

માર્ચ ના મહિનાને ધાર્મિક દ્રષ્ટિએ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે,જે એંગ્રેજી કેલેન્ડર નો ત્રીજો મહિનો છે.આ મહિનો વ્રત અને તૈહવાર ના કારણે બહુ ખાસ છે.આજ મહિનામાં દર મહિને આવનારી ચતુર્થી,એકાદશી,પ્રદોષ જેવા વ્રત સિવાય મહાશિવરાત્રી,ફુલેરા દુજ છતાં હોળી જેવા મોટા તૈહવાર પડે છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 મહિનામાં ફાલગુણ મહિનો પુરો થશે અને ચૈત્ર મહિનો ચાલુ થશે.ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની પ્રતિપદા થી હિન્દુ નવા વર્ષ ની શુરુઆત થાય છે.અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે માર્ચ નો મહિનો વર્ષ નો ત્રીજો મહિનો હોય છે અને આજ મહિના માં આપણે શરદી ને ડીરે ધીરે અલવિદા કહીએ છીએ.


બધાજ મહિનાની જેમ આ મહિનામાં પણ તમારી અંદર ઉત્કૃષ્ટતા હોય છે અને અમે બધા હંમેશા એ જાણવાની કોશિશ માં રહીએ છીએ કે નવો મહિનો અમારા માટે કંઈક ખાસ લઈને આવશે?શું આ મહિને કારકિર્દી માં મળશે તરક્કી?વેપારમાં કેવી સમસ્યા આવશે?પરિવાર માં મીઠાસ રહેશે કે પછી ચુનોતીઓ નો સામનો કરવો પડશે?આવા ઘણા પ્રકારના સવાલ અમારા મગજ માં ફરતા રહે છે.હવે તમને આ બધાજ સવાલ ના જવાબ એસ્ટ્રોસેજ ના આ ખાસ બ્લોગ માર્ચ 2024 માં મળી જશે.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશેવિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

આટલુંજ નહિ માર્ચ મહિનો ચાલુ થવાની સાથેજ ઘણા નવા વ્રત અને તૈહવાર આવવા લાગે છે.આવા માં,આ ખાસ લેખમાં અમે તમનેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત-તૈહવાર,તારીખો વગેરે ની જાણકારી આપીશું.ખાલી આટલુંજ નહિ,અમે તમને એ લોકો વિશે રોચક વાત પણ જણાવીશું જેનો જન્મ માર્ચ મહિનામાં થયો છે.એની સાથે,આ મહિનામાં પડવાવાળા ગ્રહણ-ગોચર ની સાથે સાથે બેંક ની રજાઓ વિશે પણ વિસ્તાર થી જાણકારી આપીશું.તો આવો રાહ જોયા વગર શુરુઆત કરીએ આ લેખની અને સૌથી પેહલા જાણી લઈએ કે માર્ચ મહિનો કેમ છે આટલો ખાસ.

માર્ચ 2024 ને કઈ વાતો બનાવે છે સૌથી ખાસ

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખમાં અમે તમને માર્ચ 2024 વિશે વિસ્તારપુર્વક જાણકારી આપીશું અને અહીંયા તમને નાની નાની જાણકારી પણ વિસ્તારપુર્વક આપવામાં આવશે.આ લેખમાં નહિ ખાલી માર્ચ મહિનામાં આવતા વ્રત-તૈહવારો,ગ્રહ-ગોચર, વગેરે ની સાચી તારીખો વિશે પણ જણાવીશું,પરંતુ અમે તમને એ વાતો વિશે પણ જણાવીશું જેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ને ખાસ બનાવે છે.

હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે માર્ચ 2024 ના પંચાંગ વિશે.

માર્ચ 2024 જ્યોતિષય તથ્ય અને હિન્દુ પંચાંગ ની ગણતરી

વર્ષ 2024 માં ત્રીજો મહિનો એટલે માર્ચ ની શુરુઆત સ્વાતિ નક્ષત્ર સાથે કૃષ્ણ પક્ષ ની પંચમી તિથિ એટલે કે 01 માર્ચ 2024 એ થશે પરંતુ આનો અંત મુળ નક્ષત્ર માં કૃષ્ણ પક્ષ ની સપ્તમી તિથિ એટલે કે 31 માર્ચ 2024 એ થશે.

અહીંયા પણ વાંચો :રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

માર્ચ 2024 ના વ્રત અને તૈહવારો ની તારીખો

હિન્દુ ધર્મ માં દર મહિને ઘણા વ્રત અને તૈહવાર ને મનાવામાં આવે છે અને આજ ક્રમ માંમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 પણ વ્રત અને તૈહવાર થી ભરેલો રહેશે.આ મહિને હોળી,મહાશિવરાત્રી જેવા ઘણા મહત્વપુર્ણ તૈહવારો ધામધુમ થી ઉજવામાં આવશે.ચાલો જાણીએ કે વ્રત અને તૈહવારો ક્યારે ક્યારે ઉજવામાં આવશે.

તારીખ દિવસ તૈહવાર
06 માર્ચ 2024 બુધવાર વિજયા એકાદશી
08 માર્ચ 2024 શુક્રવાર મહાશિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ), માસિક શિવરાત્રી
10 માર્ચ 2024 રવિવાર ફાલ્ગુન અમાવસ્યા
14 માર્ચ 2024 ગુરુવાર મીન સંક્રાંતિ
20 માર્ચ 2024 બુધવાર આમલકી એકાદશી
22 માર્ચ 2024 શુક્રવાર પ્રદોષ વ્રત (શુક્લ)
24 માર્ચ 2024 રવિવાર હોળીનું દહન
25 માર્ચ 2024 સોમવાર હોળી, ફાલ્ગુન પૂર્ણિમા વ્રત
28 માર્ચ 2024 ગુરુવાર સંકષ્ટી ચતુર્થી

માર્ચ 2024 માં પડવાવાળા મહત્વપુર્ણ વ્રત અને તૈહવારો

વિજયા એકાદશી (06 માર્ચ 2024, બુધવાર):વિજ્યા એકાદશી નું ખાસ ધાર્મિક મહત્વ છે.આ એકાદશી ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષ ની તારીખે આવે છે.સ્કંદ પુરાણ મુજબ ભગવાન શ્રી રામે પોતે લંકા ઉપર વિજય મેળવા માટે આ એકાદશી નુજ વ્રત કર્યું હતું.માનવામાં આવે છે કે વિજ્યા એકાદશી નું વ્રત રાખવું અને વિધિ-વિધાન થી આ દિવસે પુજા કરવાથી વ્યક્તિ ને પોતાના દુશ્મન અને વિરોધીઓ ઉપર વિજય મળે છે.એની સાથે,મુશ્કિલ થી મુશ્કિલ પરિસ્થિતિઓ ને પણ લોકો આસાનીથી પાર કરવામાં સક્ષમ રહે છે.

મહાશિવરાત્રી(08 માર્ચ 2024, શુક્રવાર):મહાશિવરાત્રી નો પાવન તૈહવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ ચતુર્થી તારીખે ઉજવામાં આવે છે.માન્યતા છે કે ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષ ની ચતુર્થી ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન સંપન્ન થયા હતા એટલા માટે આ મહિનાની મહાશિવરાત્રી બહુ ધામધુમ થી ઉજવામાં આવે છે.આ દિવસે ભગવાન શિવ ના ભક્ત પુરા વિધિ-વિધાન સાથે ભગવાન શિવ ની પુજા કરે છે.આ દિવસે ભગવાન શિવ ની પૂજાં બેલપત્ર ચડાવીને કરવો જોઈએ.

પ્રદોષ વ્રત (કૃષ્ણ)(08 માર્ચ 2024, શુક્રવાર):ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત ને ખાસ માનવામાં આવ્યું છે.દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષ ની ત્રયોદશી તારીખે ઉજવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે પ્રદોષ વ્રત ના દિવસે વિધિ પુર્વક પુજા વ્રત કરવાથી લોકોને આરોગ્ય જીવન મળે છે.એની સાથે,મહાદેવ ની કૃપા હંમેશા બની રહે છે.ધાર્મિક માન્યતા મુજબ,પ્રદોષ વ્રત ની પુજા દરમિયાન ભગવાન શિવ ના ખાસ મંત્રો નો જાપ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

માસિક શિવરાત્રી (08 માર્ચ 2024, શુક્રવાર):દર મહિનામાં કૃષ્ણ પક્ષ ની ચતુર્થી તારીખ પર માસિક શિવરાત્રી નું વ્રત રાખવામાં આવૅ છે.વર્ષ માં ટોટલ 12 માસિક શિવરાત્રી ના વ્રત પડે છે.માસિક શિવરાત્રી ના દિવસે વ્રત,પુજા સાથેજ શિવજી નો અભિષેક કરવો બહુ શુભ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા છે કે માસિક શિવરાત્રી નું વ્રત કરવાથી શિવજી ની કૃપા મળે છે.આના સિવાય,ભગવાન ભોલેનાથ ની પુજા થી અઘરામાં અઘરા કામને પણ પુરા કરી શકાય છે.માસિક શિવરાત્રી ભોલેનાથ અને માતા પાર્વતી ને સમર્પિત છે.એટલા માટે આ દિવસે ભગવાન શિવ ની સાથે સાથે માતા પાર્વતી ની પુજા કરવાથી બધીજ મનોકામના પુરી થાય છે.

ફાલ્ગુન અમાવસ્યા (10 માર્ચ 2024, રવિવાર):ફાલ્ગુન અમાવસ્યા ફાલ્ગુન મહિનાની અમાવસ્યા તારીખે ઉજવામાં આવે છે.આ દિવસે ગંગા નદી અને બીજી પવિત્ર નદીઓ માં નાહવું બહુ પવિત્ર હોય છે.આના સિવાય આ દિવસે તર્પણ અને દાન નું પણ મહત્વ છે.જે લોકો આ દિવસે વ્રત રાખવા માંગે છે,એ લોકો વ્રત પણ રાખી શકે છે.આવું કરવાથી વ્યક્તિના સારા કર્મ માં વધારો થશે જેનાથી જીવનમાં શુભતા માં વધારો થશે.ફાલ્ગુન અમાવાસ્ય ના દિવસે ભગવાન શિવ ની સાથે સાથે ભગવાન વિષ્ણુ ની પણ પુજા કરવી જોઈએ.

આમલકી એકાદશી(20 માર્ચ 2024, બુધવાર):આમલકી એકાદશી ના દિવસે આમળા ના ઝાડ ની પુજા કરવામાં આવે છે કારણકે માનવામાં આવે છે કે આ ઝાડ માં દેવી દેવતાઓ નો વાસ હોય છે.માન્યતા છે કે જે લોકો આમળા ના ઝાડ ની પુજા કરે છે અને વ્રત રાખે છે,એને મોક્ષ મળે છે.આ એકાદશી ને આમલકી એકાદશી,આમળા એકાદશી કે રંગભરી એકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે.

હોળીનું દહન (24 માર્ચ 2024, રવિવાર):હોળી ના તૈહવાર પેહલા હોળી નું દહન કરવામાં આવે છે.સનાતન ધર્મ માં હોળી ના દહન નું આયોજન બહુ ધામધુમ થી કરવામાં આવે છે.આ તૈહવાર ને ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ ના પુર્ણિમા ના દિવસે ઉજવામાં આવે છે.આ દિવસે બુરાઈ ઉપર સારા ની જીતના રૂપમાં ઉજવામાં આવે છે અને આના કારણેજ દર વર્ષે હોળીનું દહન કરવામાં આવે છે.

હોળી (25 માર્ચ 2024, સોમવાર):હિન્દુ ધર્મ માં હોળી ના તૈહવાર નું ખાસ મહત્વ છે અને આ ખાસ રૂપથી રંગો નો તૈહવાર છે.આ તૈહવાર ને વસંત ઋતુ ના આગમન ના સ્વાગત કરવા માટે ઉજવામાં આવે છે.આ તૈહવાર ભારત સાથે દુનિયા ના બીજા ઘણા દેશ માં ઉજવામાં આવે છે.આ દિવસે લોકો એકબીજા ને કલર અને ગુલાલ લગાડે છે.

ફાલ્ગુન પૂર્ણિમા વ્રત (25 માર્ચ 2024, સોમવાર):સનાતન ધર્મ મુજબ,ફાલ્ગુન મહિનામાં આવનારી પુર્ણિમા તારીખ ને ફાલ્ગુન પુર્ણિમા કેહહવામા આવે છે.આ દિવસે ભગવાન વિષ્ણુ,ચંદ્રદેવ ની સાથે સાથે માતા લક્ષ્મી ની પુજા કરવામાં આવે છે.એની સાથે,આ સત્યનારાયણ ની કથા નો પાઠ કરવાથી ભક્તો ની બધીજ મનોકામના પુરી થાય છે.આ દિવસે દાન-પુર્ણ્ય નું પણ ખાસ મહત્વ છે અને પવિત્ર નદીઓ માં સ્નાન પણ કરવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ,ફાલ્ગુન પુર્ણિમા નું વ્રત રાખવાથી લોકોના દુઃખો નો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુ ની ખાસ કૃપા મળે છે.

સંકષ્ટી ચતુર્થી (28 માર્ચ 2024, ગુરુવાર):જ્યોતિષ શાસ્ત્ર માં ચતુર્થી નો દિવસ બહુ શુભ અને ખાસ માનવામાં આવે છે કારણકે આ ભગવાન ગણેશ ને સમર્પિત છે.ચતુર્થી મહિનામાં બે વાર આવે છે.આ દિવસે જે લોકો ભગવાન ગણેશજી ની પુજા પુરી વિધિ અનુસાર સાચા દિલ થી કરે છે એમનું જીવન ખુશીઓ થી ભરેલું રહે છે અને એમની બધીજ મનોકામના પુરી થાય છે.એની સાથે,પોતાના કામો માં સફળતા મળે છે.સનાતન ધર્મ માં દેવી દેવતાઓ ના પ્રસન્ન કરવા માટે ઘણા બધા વ્રત અને ઉપવાસ વગેરે કરવામાં આવે છે પરંતુ ભગવાન ગણેશ માટે કરવામાં આવતું સંકષ્ટિ ચતુર્થી વ્રત સૌથી પ્રસિદ્ધ છે.

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ માં બધાજ પર્વ અને તૈહવારો ને સાચી તારીખ સાથે જાણવા માટે ક્લિક કરો :હિન્દુ કેલેન્ડર 2024

માર્ચ 2024 માં આવનારી બેંક રજાઓ નું લિસ્ટ

તારીખ દિવસ રજાઓ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
05 માર્ચ 2024 મંગળવાર પંચાયતી રાજ દિવસ ઓરિસ્સા
08 માર્ચ 2024 શુક્રવાર મહાશિવરાત્રી આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, દિલ્હી, ગોવા, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, પોંડિચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સિવાય રાષ્ટ્રીય રજા.
22 માર્ચ 2024 શુક્રવાર બિહાર દિવસ બિહાર
23 માર્ચ 2024 શનિવાર શહીદ ભગતસિંહની પુણ્યતિથિ હરિયાણા
25 માર્ચ 2024 સોમવાર હોળી કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મણિપુર, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સિવાયના તમામ રાજ્યો
25 માર્ચ 2024 સોમવાર ડોલ પૂર્ણિમા પશ્ચિમ બંગાળ
25 માર્ચ 2024 સોમવાર મણિપુરનો વસંત ઉત્સવ મણિપુર
26 માર્ચ 2024 મંગળવાર મણિપુરનો વસંત ઉત્સવ મણિપુર
29 માર્ચ 2024 શુક્રવાર ગુડ ફ્રાઈડે હરિયાણા અને જમ્મુ કાશ્મીર સિવાયના તમામ રાજ્યો
30 માર્ચ 2024 શનિવાર પવિત્ર શનિવાર નાગાલેન્ડ
31 માર્ચ 2024 રવિવાર ઇસ્ટર સન્ડે કેરળ અને નાગાલેન્ડ

માર્ચ મહિનામાં જન્મેલા લોકોમાં જોવા મળે છે આ ગુણ

કોઈપણ વ્યક્તિ નો જન્મ કોઈપણ મહિના માં થયો છે,એના આધાર ઉપર એની ખુબીઓ અને વ્યક્તિત્વ ની જાણ કરી શકાય છે.વર્ષ નો ત્રીજો મહિનો એટલે કે માર્ચ બહુ ખાસ હોય છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ઘણા લોકો પોતાનો જન્મ દિવસ મનાવે છે.જે રીતે વૈદિક જ્યોતિષ માં નવગ્રહો અને નક્ષત્રો વગેરે થી કોઈપણ વ્યક્તિ ના ભવિષ્ય ની જાણ કરી શકાય છે.એજ રીતે અમારા જન્મ નો મહિનો અમારા જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો વિશે જણાવે છે.તો ચાલો વાત કરીએ માર્ચ મહિનાંમાં જન્મેલા લોકોના ગુણો વિશે.

આ મહિનામાં જન્મેલા લોકોનું હૃદય બહુ કોમળ અને નાજુક હોય છે.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024નાલોકો પરોપકારી,અધિયાત્મિક રસ્તે ચાલવાવાળા હોય છે,આ લોકો સમાજ ના કલ્યાણ માટે હંમેશા આગળ રહે છે અને વધી ચડીને ભાગ લ્યે છે.આટલુંજ નહિ આ લોકો મિલનસાર પણ હોય છે અને કોઈની પણ મદદ માટે હંમેશા તૈયાર રહે છે.આ લોકો ને કોઈનું પણ દિલ દુખાવાનું પસંદ નથી હોતું.આ લોકો સાથે મિત્રતા પણ આસાનીથી થઇ જાય છે અને આ લોકો લાંબા સમય સુધી મિત્રતા નિભાવે છે આ લોકો કોઈપણ દિવસ મિત્રતા માં અસફળ નથી થતા.આ લોકોનું મગજ બહુ તેજ હોય છે,અને આ લોકો કોઈપણ નિર્ણય બહુ સોચ વિચાર કરીને લ્યે છે.આ લોકો મગજ થી એટલા તેજ હોય છે કે આ લોકોને ધોખો આપવો સહેલો નથી હોતો.આ લોકો ધોખો ખાતા પણ નથી જલ્દી અને ધોખો દેવામાં વિશ્વાસ પણ નથી રાખતા.લોકો આ લોકો પ્રત્ય બહુ ષડયંત્ર કરે છે પણ આ લોકો છતાં પણ આગળ વધે છે.આ લોકો કોઈ ની પરવા કાર્ય વગર મોજમાં રહે છે.આ લોકો વિશે કહેવામાં આવે છે કે આ લોકો જો એકવાર કોઈની ઉપર થી ભરોસો ઉઠાવી લ્યે તાઓ આ લોકોને પછી તમે ભરોસો અપવામાં અસફળ થશો.

આ લોકો સબંધ નિભાવામાં માહિર હોય છે અને દિલ થી સબંધ નિભાવે છે.પોતાના મિત્ર કે પાર્ટનર ની દરેક પરિસ્થિતિ માં એમનો સાથ આપે છે.આ લોકોના સબંધ લાંબાગાળા ના હોય છે અને આ લોકો પોતાની વાતો ને સ્પષ્ટ રાખે છે અને આજ કારણ થી આ લોકોની એમના જીવનસાથી સાથે એમના સબંધ સારા હોય છે.આ લોકો ખરાબ સમયે પણ પાર્ટનર નો સાથ નથી છોડતા અને એમને ત્યાંથી બહાર કાઢવામાં દરેક પ્રકારની મદદ કરે છે.આ લોકો પોતાના જીવનસાથી સાથે બહુ ઈમાનદાર અને સબંધ નિભાવા માટે પણ માહિર હોય છે.આ લોકો પોતાના પાર્ટનર ને પ્યાર અને ખાસ મહેસુસ કરાવા માટે બહુ મેહનત કરે છે અને પાર્ટનર નો પણ આ લોકોને માનસિક અને ભાવનાત્મક સહયોગ મળે છે.

માર્ચ માં જન્મેલા લોકો માટે એ પણ કહેવામાં આવે છે કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 બહુ ખુશમિજાજ અને સકારાત્મક વિચાર વાળા હોય છે.આજ કારણ છે કે આ લોકોની આસપાસ રહેતા લોકોની સોચ પણ બહુ સકારાત્મક હોય છે.આ લોકો જોવામાં પણ ખુબસુરત હોય છે અને આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે.એની સાથે,આ લોકો લોકોની વચ્ચે ઘણી સુર્ખિયા બનાવે છે.

આ લોકોની સૌથી મોટી ખૂબી એ હોય છે કે આ લોકો સામેથી આવનારી ચુનોતીઓ ની ખબર પહેલાથીજ લગાડી લ્યે છે અને એમનો સામનો કરે છે.માર્ચ માં જન્મેલા લોકો પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ થી બહુ ઈમાનદાર હોય છે.આ લોકો મીઠું અને પોલીસ કરીને બોલવાની જગ્યાએ સાચું બોલવાનું પસંદ કરે છે.ભલે થોડા સમય માટે કોઈને આ લોકોની વાત સારી નહિ લાગે પણ પછી આ લોકો ની વાત ની ખબર પડે છે.આ લોકો ક્યારેક્જ પોતાની અપ્રિય ઘટનાઓ લઈને પરેશાન જોવા મળે છે કારણકે આ લોકો અનિશ્ચતાઓ સાથે રૂબરૂ હોય છે.આ લોકોને પહાડ,નદીઓ અને પ્રાકૃતિક સુંદરતા આકર્ષિત કરે છે અને આ જગ્યા ઉપર ફરવાનું પણ પસંદ કરે છે.

માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી અંક : 3, 7

માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી કલર : લીલો સમુદ્ર,એક્વા

માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી દિવસ :ગુરુવાર, મંગળવાર, રવિવાર

માર્ચમાં માં જન્મેલા લોકો નો ભાગ્યશાળી પથ્થર :પીળો નીલમ (પુખરાજ), લાલ મૂંગા

માર્ચ ની ધાર્મિક મહત્વ

સનાતન ધર્મ માં વ્રત અને તૈહવારો ની સાથે સાથે દિવસ,તારીખ અને મહિનાનું પણ ખાસ મહત્વ છે.દરેક શુભ કામને કરવાથી તારીખ અને મહિના ની જાણકારી જરૂર લેવામાં આવે છે.તો આવો આજ ક્રમમાં જાણીએ કે વર્ષ નો ત્રીજો મહિનો એટલેકે માર્ચ મહિનાનું શું મહત્વ છે.

દર મહિનાની જેમ માર્ચ નો મહિનો પણ તીજ તૈહવારો થી ભરેલો હોય છે.ધાર્મિક દ્રષ્ટિ થી,માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ની શુરુઆત ફાલ્ગુન મહિનાની અંદર થાય છે અને આનો અંત ચૈત્ર મહિનામાં થાય છે.હિન્દુ કેલેન્ડર મુજબ,ફલ્ગુન મહિનાને વર્ષ નો છેલ્લો મહિનો માનવામાં આવે છે.ફાલ્ગુન મહિનાની શુરુઆત 25 ફેબ્રુઆરી થી થશે અને આ 25 માર્ચે પુરો થઇ જશે.એના પછી એટલે 26 માર્ચ થી ચૈત્ર મહિનાની શુરુઆત થશે.

વાત પેહલા ફાલ્ગુન મહિનાની કરીએ તો જણાવી દઈએ કે હિન્દુ ધર્મ માં ફાલ્ગુન મહિનાનું ખાસ મહત્વ હોય છે.આને ફાલ્ગુન મહિનો પણ કહેવામાં આવે છે.ફાલ્ગુન મહિનામાં પુજાપાઠ અને દાન-પુર્ણય ને બહુ શુભ માનવામાં આવે છે.માન્યતા છે કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 ભગવાન શિવ નો જળઅભિષેક કરવાથી લોકોની બધીજ મનોકામના પુરી થાય છે.જો લગ્ન માં કોઈ સમસ્યા આવી રહી હોય અને કોઈપણ કારણસર લગ્ન નથી થઇ રહ્યા તો એ પણ પુરી થાઉં જશે.આના સિવાય,આ મહિને શ્રી કૃષ્ણ ની પુરા વિધિ-વિધાન થી પુજા અર્ચના કરવાથી લોકોને સુખના બહુ આર્શીવાદ મળે છે.ફાલ્ગુન મહિનો ચંદ્ર દેવ ની આરાધના માટે પણ સૌથી સારો સમય હોય છે કારણકે શાસ્ત્રો મુજબ,આજ મહિનામાં ચંદ્રમા નો જન્મ થયો હતો.આવા માં,આ મહિનામાં ચંદ્ર દેવ ની પુજા કરવી બહુ શુભકારી માનવામાં આવે છે.ફાલ્ગુન મહિનો એટલા માટે પણ ખાસ છે જેમકે આ મહિનામાં ઘણા તૈહવારો એટલે કે સંકષ્ટી ચતુર્થી, મીન સંક્રાંતિ, અમલકી એકાદશી, મહાશિવરાત્રી, હોળી સહિત અન્ય ઘણા ઉપવાસ અને તૈહવાર પડે છે.આ મહિનામાં દેવી દેવતાઓ ને અબીર અને ગુલાલ ચડાવું જોઈએ.

ફાલ્ગુન મહિનામાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ

ફાલ્ગુન મહિનામાં જન્મેલા લોકોના વ્યક્તિત્વ ની વાત કરીએ તો આ લોકો રંગે ગોરા હોય છે અને આ લોકો દેખાવ માં બહુ આકર્શિત હોય છે.આ લોકોની વાણી બહુ મધુર હોય છે અને વાતચીત માં બહુ કૌશલ હોય છે.આ લોકોનું મન ચંચળ હોય શકે છે.આ લોકોને ફરવાનું અને યાત્રા કરવાનું પસંદ હોય છે અને આ લોકોને વિદેશ માં જવાના ઘણા મોકા મળી શકે છે.ફાલ્ગુન મહિનામાં જન્મ લેવાવાળા વ્યક્તિ વિશ્વસનીય,ઉદાર અને પ્રેમી હોય છે.આ લોકો પરોપકારી હોય છે અને સમાજ સેવા ના કામોમાં બહુ વધારે પડતો ભાગ લ્યે છે.આ લોકોની આર્થિક સ્થિતિ મજબુત હોય છે અને આ લોકોની પૈસા ની કમી કોઈ દિવસ નથી થતી.માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 પોતાના લક્ષ્ય પ્રત્ય બહુ વધારે સમર્પિત હોય છે અને લક્ષ્ય ને પુરા કરીનેજ રહે છે.આ લોકો જીવનમાં બધીજ ભૌતિક સુખ-સુવધાઓ મેળવા માં સફળ રહે છે.

ચૈત્ર મહિનાનું મહત્વ

હવે વાત કરીએ ચૈત્ર મહિનાની તો હિન્દુ કેલેન્ડર મુજબ સૌથી પેહલો મહિનો ચૈત્ર મહિનો હોય છે અને આજ મહિનાથી હિન્દુ નું નવું વર્ષ ચાલુ થાય છે એટલા માટે આ મહિનાનું ખાસ મહત્વ છે.આ મહિનાનું નામ ચૈત્ર એટલા માટે પાડિયું કેમકે આ મહિનાનો સીધો સબંધ નક્ષત્ર સાથે હોય છે.ચૈત્ર મહિનો આવવાથી વસંત ઋતુ નો અંત થાય છે અને ગ્રીષ્મ ઋતુ ચાલુ થવા લાગે છે.કહેવામાં આવે છે કે ચૈત્ર ના આ પવિત્ર અને પાવન મહિનાનો સબંધ જ્યોતિષ શાસ્ત્ર સાથે પણ બહુ ગહેરો છે.કારણ કે ઘર, ઋતુ, માસ, તિથિ અને પક્ષ વગેરેની ગણતરી પણ ચૈત્ર પ્રતિપદાથી થાય છે.જણાવી દઈએ કે માર્ચ મહિનાથીજ એટલે કે 26માર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 થી ચૈત્ર મહિનાની શુરુઆત થાય છે.જુની માન્યતાઓ મુજબ,બ્રહ્માજી એ ચૈત્ર મહિનામાં શુક્લ પ્રતિપદા થી સંચાર ની રચના ચાલુ કરી હતી.પુજા,પાઠ અને વ્રત ના હિસાબે આ મહિનાનું ખાસ મહત્વ છે.ચૈત્ર મહિનાની પુર્ણિમા ચિત્રા નક્ષત્ર માં હોય છે એટલા માટે આ મહિનાનું નામ ચૈત્ર મહિનો પડેલું છે.હોળી પછી આ મહિનાની શુરુઆત થઇ જાય છે.

માર્ચ માં પડવાવાળા ગ્રહણ અને ગોચર

માર્ચ 2024 માં પડવાવાળા બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની સાચી તારીખ વિશે તમને વિસ્તારપુર્વક જાણકારી આપ્યા પછી હવે અમે તમને આ મહિનામાં પડવાવાળા ગ્રહો ના ગોચર અને લાગવાવાળા ગ્રહણ વગેરે સાથે રૂબરૂ કરાવશું.તમને જણાવી દઈએ કેમાર્ચ ઓવરવ્યૂ બ્લોગ 2024 માં ટોટલ 6 મોટા ગ્રહ પોતાની રાશિ માં પરિવર્તન કરશે પરંતુ 2 ગ્રહ એવા પણ હશે જેમની ચાલ અને સ્થિતિ માં બદલાવ જોવા મળશે.ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે મહિનામાં ક્યારે ક્યારે કયાં ગ્રહ પોતાની સ્થિતિ અને રાશિમાં બદલાવ કરવા જઈ રહ્યા છે.

બુધ ની મીન રાશિ માં ગોચર (07 માર્ચ 2024) :વૈદિક જ્યોતિષ માં બુદ્ધિ અને વાણી ના કારક બુધ માર્ચ મહિનામાં દેવગુરુ ગુરુ ની રાશિ મીન માં ગોચર કરશે.બુધ દેવ 07 માર્ચ 2024 ની સવારે 09 વાગીને 21 મિનિટ પર મીન રાશિ માં પ્રવેશ કરશે.

શુક્ર નો કુંભ રાશિ માં ગોચર (07 માર્ચ 2024) : પ્રેમ અને ભૌતિક સુખો ના કારક ગ્રહ માનવામાં આવતા શુક્ર ગ્રહ શનિ દેવ ની રાશિ કુંભ માં 07 માર્ચ 2024 ની સવારે 10 વાગીને 33 મિનિટ પર ગોચર કરવા જઈ રહ્યો છે.

સૂર્ય નો મીન રાશિ માં ગોચર (14 માર્ચ 2024) :જ્યોતિષ શાસ્ત્ર માં ગ્રહોના રાજા સુર્ય દેવ ગુરુ ગુરુના સ્વામિત્વ વાળી રાશિ મીન માં 14 માર્ચ 2024 ની બપોરે 12 વાગીને 23 મિનિટ પર ગોચર કરશે.

મંગળ નો કુંભ રાશિ માં ગોચર (15 માર્ચ 2024) :ઉર્જા,ભાઈ,જમીન,શક્તિ,સાહસ,વીરતા,પરાક્રમ નો કારક ગ્રહ મંગળ 15 માર્ચે 2024 એ શનિ મહારાજ ના સ્વામિત્વ વાળી કુંભ રાશિ માં 05 વાગીને 42 મિનિટ પર ગોચર કરશે.

બુધ મીન રાશિ માં ઉદય (15 માર્ચ 2024) :પૈસા,વેપાર,સંવાદ,વાણી,કારકિર્દી વગેરેના કારક ગ્રહ બુધ જળ તત્વ ની રાશિ મીન માં 15 માર્ચ 2024 ની બપોરે 01 વાગીને 07 મિનિટ પર મીન રાશિ માં ઉદય થશે.

શનિ કુંભ રાશિ માં ઉદય (18 માર્ચ 2024) :ન્યાય અને કર્મફળ દાતા શનિદેવ માર્ચ મહિનામાં 18 માર્ચ 2024 ની સવારે 07 વાગીને 49 મિનિટ પર પોતાનીજ રાશિ કુંભ રાશિમાં ઉદય થશે.આમનો ઉદય થવાનો પ્રભાવ 12 રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક રૂપથી જોવા મળશે.

બુધ નો મેષ રાશિ માં ગોચર (26 માર્ચ 2024) :બુદ્ધિ,તર્ક અને મિત્ર નો કારક ગર્હ બુધ મંગળ ના સ્વામિત્વ વાળી રાશિ મેષ માં 26 માર્ચે 2024 ની બપોરે 02 વાગીને 39 મિનિટ પર ગોચર કરશે.

શુક્ર નો મીન રાશિ માં ગોચર (31 માર્ચ 2024) :પ્રેમ અને ભૌતિક સુખો ના કારક ગ્રહ માનવામાં આવતા શુક્ર ગ્રહ દેવ ગુરુ ગુરુની રાશિ મીન માં 31 માર્ચ 2024 ની સાંજે 04 વાગીને 31 મિનિટ પર ગોચર કરવા જઈ રહ્યો છે.

માર્ચ 2024 માં ગ્રહણ

જણાવી દઈએ કે માર્ચ મહિનામાં એક ગ્રહણ લાગી રહ્યું છે,એ છે ચંદ્ર ગ્રહણ.

તારીખ દિવસ અને તારીખ ચંદ્રગ્રહણ ચાલુ થવાનો સમય ચંદ્ર ગ્રહણ પુરો થવાનો સમય દૃશ્યતા ની જગ્યા
ફાલ્ગુન માસની શુક્લ પક્ષની પૂર્ણિમા સોમવાર, 25 માર્ચ, 2024 સવારે 10 વાગીને 23 મિનિટ થી બપોરે 03 વાગીને 02 વાગા સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વ ભાગ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સિવાય બાકીનો ઑસ્ટ્રેલિયા અને મોટા ભાગનો આફ્રિકા (ભારતમાં નહિ દેખાય)

ઓનલાઇન સોફ્ટવેર થી મફતજન્મ કુંડળી મેળવો

બધીજ 12 રાશિઓ માટે માર્ચ 2024 નું રાશિફળ

મેષ રાશિ

ઉપાય : અમાવસ્યા ના દિવસે પિતૃ ના નામ પર લોટ,દાળ,ભાત,ખાંડ,વગેરે નું દાન કરો.

વૃષભ રાશિ

ઉપાય : ગુરુવાર ના દિવસે ચણા ની દાળ નું દાન કરવાથી લાભ થશે.

મિથુન રાશિ

ઉપાય : તમારે બુધવાર ના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ નો નિયમિત પાઠ કરવો જોઈએ.

કર્ક રાશિ

ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ના મંદિર માં જઈને હનુમાન ચાલીસા ના પાઠ કરો અને હનુમાનજી ને ચાર કેળા ચડાવો.

સિંહ રાશિ

ઉપાય : શનિવાર ના દિવસે પીપળ ના ઝાડ ની નીચે સરસો તેલ નો દીવો સળગાવો અને શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.

કન્યા રાશિ

ઉપાય : દક્ષિણ દિશા માં મોઢું રાખીને પોતાના પુર્વજો જે યાદ કરો અને એમને પ્રણામ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

તુલા રાશિ

ઉપાય : તમને શુક્રવાર ના દિવસે નાની છોકરીઓ ને પગે લાગીને આર્શિવાદ લેવા જોઈએ.

વૃશ્ચિક રાશિ

ઉપાય : એક સારી ગુણવતા વાળો મૂંગા પથ્થર તાંબા ની વીંટી માં બનાવીને અનામિકા આંગળીમાં મંગળવાર ના દિવસે પહેરો.

ધનુ રાશિ

ઉપાય : તમારે રવિવાર ના દિવસે ગાય માતા ને ઘઉંનો સુકો લોટ ખવડાવો જોઈએ.

મકર રાશિ

ઉપાય : મંગળવાર ના દિવસે કોઈ મંદિર માં ત્રિકોણ ધજા ચડાવો.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક?પ્રેમ રાશિફળ 2024 જણાવશે જવાબ

કુંભ રાશિ

ઉપાય : રાતે સોતી વખતે પોતાના માથા પાસે તાંબા ના લોટ માં થોડું પાણી રાખો અને સવારે ઉઠીને એને કોઈ લાલ ફુલ વાળા છોડ પર ચડાવી દ્યો.

મીન રાશિ

ઉપાય : દરરોજ શ્રી બજરંગબાણ નો પાઠ કરવો તમારા માટે લાભદાયક રહેશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer