વૈશાખ મહિનો 2024

Author: Sanghani Jasmin | Updated Mon, 15 Apr 2024 03:14 PM IST

હિન્દુ પંચાંગ મુજબ,ચૈત્ર પુર્ણિમા પછી વૈશાખ મહિનો 2024 ની શુરુઆત થાય છે.સનાતન ધર્મ માં આ મહિનાનું ખાસ ધાર્મિક મહત્વ છે.આ મહિને દાન અને પવિત્ર નદી જેમ ગંગા વગેરે માં નાહવાથી શુભ ફળ મળે છે.માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ નો અવતાર પરશુરામ અને બાંકે બિહારી વગેરે ના દર્શન કે પુજા આરાધના કરવાથી મન ને શાંતિ અને બધાજ દુઃખો થી છુટકારો મળે છે.હિન્દુ કેલેન્ડર મુજબ,ચૈત્ર પુર્ણીમા પછી ના દિવસે વૈશાખ નો પેહલો દિવસ હોય છે અને વૈશાખ પુર્ણિમા આનો અંત કરે છે.વિશાખા નક્ષત્ર નો સબંધ હોવાના કારણે આ મહિનાને વૈશાખ કહેવામાં આવે છે.વિશાખા નક્ષત્ર નો સ્વામી દેવગુરુ ગુરુ અને દેવતા ઇન્દ્ર છે.વૈશાખ ના મહિનામાં ભગવાન વિષ્ણુ ના છથા અવતાર પરશુરામ જી ની જયંતી,અક્ષય ત્રિતયા,મોહિની એકાદશી વગેરે ઘણા વ્રત કે તૈહવાર મહત્વપુર્ણ તૈયહાર તરીકે માનવામાં આવે છે.


આજ આ લેખમાં અમે વૈશાખ મહિના સાથે જોડાયેલી તમામ રોમાંચક વસ્તુઓ વિશે વિસ્તાર થી જણાવીશું જેમકે આ મહિના દરમિયાન ક્યાં-ક્યાં વ્રત તૈહવાર આવશે?અને આ મહિનામાં શું શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ?આજ રીતે ઘણી જાણકારીઓ થી લબલબા છે એસ્ટ્રોસેજ નો આ લેખ,એટલે છેલ્લે સુધી જરૂર વાંચો.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

વૈશાખ મહિનો: તારીખ

વૈશાખ મહિનાની શુરુઆત 21 એપ્રિલ 2024 રવિવાર એ થશે જેની સમાપ્તિ 21 મે 2024 મંગળવારે થઇ જશે.ધાર્મિક માન્યતાઓ મુજબ,વૈશાખ મહિનો,ભગવાન વિષ્ણુ ની ઉપાસના ની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ ની ઉપાસના માટે સમર્પિત છે.વૈશાખ મહિનો 2024 માં નાહવું,દાન,જપ અને તપ કરવાથી સાધકો કો સુખ-સમૃદ્ધિ ના આર્શિવાદ મળશે અને ઘણા પ્રકારના કષ્ટો થી મુક્તિ મળે છે.જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે નક્ષત્ર ના સ્વામી ગુરુ અને દેવતા ઇન્દ્ર છે એટલે આ મહિનામાં ચંદ્ર દેવ ની ઉપાસના ને પણ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.ધાર્મિક માન્યતા મુજબ આ મહિનામાં બધાજ દેવી દેવતાઓ ની આરાધના કરવી થી બધીજ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.

વૈશાખ મહિનાનું મહત્વ

માન્યતા છે કે વૈશાખ મહિનામાં શુક્લ પક્ષ ના દિવસે અક્ષય તૃતીયા ના દિવસે ભગવાન વિષ્ણુ ને ઘણા અવતાર ધારણ કર્યા છે.જેમકે નર-નારાયણ,પરશુરામ નરસિંહ અને હયગ્રીવ નો અવતાર.શુક્લ પક્ષ ની નવમી ના દિવસે માતા લક્ષ્મી માં સીતા ના રૂપમાં ધરતી માંથી પ્રગટ થઇ છે.એવું પણ માનવામાં આવે છે કે ડ્રેતાયુગ ની શુરુઆત પણ વૈશાખ મહિનો 2024 માં થઇ છે.આ મહિનાની પવિત્રતા અને દિવ્યતાના કારણે વૈશાખ મહિનાની તારીખોને લોક પરંપરાઓમાં અનેક દેવ મંદિરોના દ્વાર ખોલવા અને તહેવારોની ઉજવણી સાથે જોડવામાં આવી છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મના ચાર ધામોમાંના એક બદ્રીનાથ ધામના દરવાજા વૈશાખ મહિનાની અક્ષય તૃતીયાના દિવસે ખુલે છે અને તે જ મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ કાઢવામાં આવે છે. વૈશાખ કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે દેવ વૃક્ષ વટની પૂજા કરવામાં આવે છે.

વૈશાખ પૂર્ણિમા ના દિવસે દક્ષિણ અને દક્ષિણ પુર્વ એશિયા,તિબ્બત અને મંગોલિયા માં બુદ્ધ પૂર્ણિમા કે ગૌતમ બુદ્ધ ના જન્મ દિવસ ના રૂપ માં મનાવામાં આવે છે.વૈશાખ શુક્લ પક્ષ એ હિન્દુ ધર્મ ના મહાન દાર્શનિક સંકરાચાર્ય ના જન્મદિવસ ના રૂપ માં પણ મનાવામાં આવે છે.વૈશાખ પૂર્ણિમા ના દિવસે તમિલનાડુ માં વૈકશી વિસાકામ ના રૂપમાં મનાવામાં આવે છે,જે ભગવાન શિવ નો મોટો પુત્ર છે.

વૈશાખ મહિના વિશે સ્કંદ પુરાણ માં પણ કરવામાં આવી છે,જેમાં જણાવામાં આવ્યું છે કે “ન માધવ સમો માસો ન કૃત્તેન યુગં સમમ ન ચ વેદસં શાસ્ત્રમ્ ન તીર્થં ગંગયા સમામ્ ” બીજા શબ્દ માં વૈશાખ મહિનો 2024 સિવાય બીજો કોઈ મહિનો નથી,સતયુગ જેવો બીજો કોઈ યુગ નથી અને વેદો ની બરાબર કોઈ શાસ્ત્ર નથી અને ગંગા ની જેમ કોઈ તીર્થ સમાન નથી.

આ પણ વાંચો : રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

વૈશાખ મહિનામાં આવનારા મુખ્ય વ્રત-તૈહવાર

વૈશાખ મહિનો એટલે કે 21 એપ્રિલ 2024 થી 21 મે 2024 દરમિયાન હિન્દુ ધર્મ માં ઘણા પ્રમુખ વ્રત-તૈહવાર આવવાના છે,જે આ રીતે છે:

તારીખ વાર તૈહવાર
21 એપ્રિલ 2024 રવિવાર પ્રદોષ વ્રત (શુક્લ)
23 એપ્રિલ 2024 મંગળવાર હનુમાન જયંતિ, ચૈત્ર પૂર્ણિમા વ્રત
27 એપ્રિલ 2024 શનિવાર સંકષ્ટી ચતુર્થી
04 મે 2024 શનિવાર વરુથિની એકાદશી
05 મે 2024 રવિવાર પ્રદોષ વ્રત (કૃષ્ણ)
06 મે 2024 સોમવાર માસિક શિવરાત્રી
08 મે 2024 બુધવાર વૈશાખ અમાવસ્યા
10 મે 2024 શુક્રવાર અક્ષય તૃતીયા
14 મે 2024 મંગળવાર વૃષભ સંક્રાંતિ
19 મે 2024 રવિવાર મોહિની એકાદશી
20 મે 2024 સોમવાર પ્રદોષ વ્રત (શુક્લ)

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ તૈહવાર અને પર્વો ની સાચી તારીખ જાણવા માટે ક્લિક કરો: હિન્દુ કેલેન્ડર 2024

વૈશાખ મહિનામાં જન્મ લેવાવાળા લોકોના ગુણ

જ્યોતિષ શાસ્ત્ર માં દરેક મહિનાનું પોતાનું અલગ એક મહત્વ છે.વૈશાખ મહિનો 2024 માં જ્યોતિષ મુજબ જન્મ નો મહિનો,તારીખ અને રાશિઓ થી કોઈના પણ સ્વભાવ વિશે જણાવામાં આવે છે.એવા માં,ચાલો જાણીએ કે મહિનામાં જન્મ લેવાવાળા લોકો નું વ્યક્તિત્વ કેવું હોય છે.

આ લોકોના કારકિર્દી ની વાત કરીએ તો વૈશાખ મહિનામાં જન્મ લેવાવાળા લોકો કોમ્પ્યુટર એન્જીન્યરીંગ,જર્નલિસ્ટ્ કે પ્રશાસનિક અધિકાર હોય છે.આ મહિનામાં જન્મેલી છોકરીઓ ને ફેશન નું બહુ વધારે જ્ઞાન હોય છે એટલા માટે આ લોકો ફેશન સાથે જોડાયેલા ઉદ્યોગ માં સફળતા મેળવે છે.આ કલ્પનાશક્તિ બહુ વધારે મજબુત હોય છે.આ મહિનામાં જન્મેલા લોકો બહુ જોશીલા અને બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષણ કરવાવાળા હોય છે,એટલા માટે બધાજ લોકો આ લોકો ની તરફ આકર્ષિત થઇ જાય છે.આ મહિનામાં જન્મ લેવાવાળી સ્ત્રીઓ પ્રભાવી હોય છે અને કોઈપણ કામને પોતાની બુદ્ધિ અને બળ દ્વારા આસાનીથી સુલજાવી લ્યે છે.

આ સાહિત્ય અને કલા ના પ્રેમી હોય છે.આ લોકો પોતાના કામને પણ કલાત્મક રૂપથી કરવાની કોશિશ કરે છે.આ લોકોને ચિત્રકામ,ડાન્સિંગ અને સંગીત માં વધારે રુચિ હોય છે.આ લોકોના પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકો પ્રેમ જીવનમાં બહુ રોમેન્ટિક હોય છે.ખરેખર આ મહિનામાં જન્મ લેવાવાળા લોકોમાં શુક્ર ગ્રહ નો પ્રભાવ હોય છે જે પ્રેમ અને કામવાસના નું પ્રતીક છે.તેમની લવ લાઈફ ખૂબ જ શાનદાર છે. જો કે તેઓ અમુક સમયે ઝડપથી ગુસ્સે થઈ શકે છે, તેઓ એટલી જ ઝડપથી શાંત થઈ જાય છે. તેઓ એક વાતને લાંબા સમય સુધી પોતાના મગજમાં રાખે છે અને તેના વિશે વિચારે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થાય છે. આ લોકો બહારથી ભલે અઘરા દેખાતા હોય પરંતુ અંદરથી તેઓ ખૂબ જ કોમળ હોય છે. જો કે, તેઓ છેતરપિંડી કરનારાઓને ક્યારેય માફ કરતા નથી. આ લોકોમાં રમૂજની અદ્ભુત ભાવના હોય છે અને તેઓ રમૂજથી સંબંધિત વસ્તુઓ તરફ ઝડપથી આકર્ષાય છે. તેઓ બાળક જે

વૈશાખ મહિનામાં દાન નું મહત્વ ને કઈ વસ્તુ નું કરવું જોઈએ દાન

ધર્મગ્રંથો માં વૈશાખ મહિનાને અત્યંત પવિત્ર અને પુર્ણ્યદાયી કહેવામાં આવ્યો છે.એની સાથે,દેવ આરાધના,દાન,પુર્ણય માટે શ્રેષ્ઠ મહિનો કહેવામાં આવ્યો છે.વૈશાખ મહિનો 2024 માં ભગવાન વિષ્ણુ ની પુજા કરવી શુભ માનવામાં આવી છે.શાસ્ત્રો મુજબ,આ મહિનામાં છાયાવાળા ઝાડ ની રક્ષા કરવી,પશુ-પક્ષીઓ માટે પાણી ની વેવસ્થા કરવી,રાહગીરો ને પાણી પીવડાવું જેવા કામ કરવાથી સુખ-સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.તો ચાલો જાણીએ કે આ મહિનામાં કઈ વસ્તુ નું દાન કરવાનું મહત્વ છે.

વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ ની પુજા નું મહત્વ

વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ ના અવતાર ની ખાસ પુજા કરવાની પરંપરા છે.આ પવિત્ર મહિનામાં ભગવાન પરશુરામ,નરસિંહ અને બુદ્ધ અવતાર ની પુજા કરવામાં આવે છે.વૈશાખ મહિનો 2024 માં શુક્લ પક્ષ માં ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.આ મહિનામાં પીપળ ના ઝાડ ની પુજા કરવાનો પણ વિધાન છે એટલા માટે દરરોજ પીપળ ના ઝાડ ની નીચે પાણી જરૂર ચડાવો અને સાંજ ના સમયે સરસો ના તેલ નો દીવો સળગાવો જોઈએ.આના સિવાય,ભગવાન વિષ્ણુ ને સૌથી પ્રિય લાગવાવાળી વસ્તુ તુલસી ની પણ પુજા કરવી જોઈએ.માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુ ની વિધિ વિધાન થી પુજા કરવામાં આવે તો બધીજ મનોકામના પુરી થાય છે.આ મહિનામાં ભગવાન વિષ્ણુ ને અલગ-અલગ પકવાનો નો પ્રસાદ ચડાવો અને પ્રસાદ માં તુલસી ના પાંદડા જરૂર ચડાવો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

વૈશાખ મહિનામાં કઈ વાતો નું રાખો ખાસ ધ્યાન

વૈશાખ મહિનામાં આ મંત્રો નો કરો જાપ

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

વૈશાખ મહિનામાં કરવામાં આવતા આસાન ઉપાય

વૈશાખ મહિના દરમિયાન ઘણા ઉપાય છે,જેને જરૂર અપનાવા જોઈએ.માનવામાં આવે છે કે આ ઉપાયો ને કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાઓ થી છુટકારો મળી શકે છે.તો ચાલો વૈશાખ મહિનો 2024 વિશે જાણીએ આ ઉપાયો વિશે.

પૈસા થી છુટકારો મેળવા માટે

જો તમારી પાસે પૈસા નથી ટકતા અને તમારી આવક કરતા વધારે તમારા ખર્ચા છે તો એવા માં,વૈશાખ મહિનો 2024 માં પડવાવાળા શુક્રવાર ના દિવસે સવારે નાહ્યા પછી લાલ કપડાં પહેરો અને માતા લક્ષ્મી ની વિધિ-વિધાન થી પુજા કરો.આના પછી આને નારિયેળ,કમળ નું ફુલ દહીં,સાઈડ કપડાં અને સફેદ મીઠાઈ ચડાવો.એના પછી પુજા માં રાખેલું નારિયેળ એક સાફ લાલ કપડાં માં લપેટીને કોઈ એક એવી જગ્યા ઉપર રાખી દો જ્યાં કોઈની નજર નહિ જાય.આવું કરવાથી પૈસા ની સમસ્યા નો છુટકારો મેળવી શકો છો.

નકારાત્મક ઉર્જા ને દુર કરવા માટે

જો તમને લાગી રહ્યું છે કે તમારા ઘર માં નકારાત્મક ઉર્જા નો વાસ છે તો એવા માં,વૈશાખ મહિનો 2024 માં નારિયેળ પર કાજલ નો ચાંદલો કરીને એને ઘરના દરેક ખુણા માં લઇ જાવ અને એના પછી એને વહેતા પાણીમાં નાખી દો.આવું કરવાથી ઘર માંથી નકારાત્મકતા દુર થશે અને સકારાત્મક ઉર્જા નો વાસ થશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ,જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

રાહુ-કેતુ દોષ થી છુટકારો મેળવા માટે

જે લોકો કુંડળી માં રાહુ અને કેતુ દોષ થી પરેશાન છો એના માટે વૈશાખ મહિનો 2024 માં નારિયેળ નો આ ટહુકો બહુ કારગર સિદ્ધ થશે.એના માટે તમારે એક નારિયેળ શનિવાર ના દિવસે બે ભાગ માં વેંચી ને એમાં ખાંડ નાખવી પડશે.એના પછી કોઈ સુમસામ જગ્યા ઉપર આને જમીન માં ગાળી દયો.ધ્યાન રહે કે આવું કરતી વખતે કોઈ જોવે નહિ.માનવામાં આવે છે કે આવું કરવાથી જેમ-જેમ જમીન માં રહેવાવાળા કીડા આને ખાય છે એમ-એમ તમે આ ગ્રહ દોષો થી છુટકારો મેળવશો.

રોગો થી છુટકારો મેળવા માટે

આના સિવાય,જો તમને કોઈ પ્રકારની બીમારી કે આરોગ્ય સમસ્યા પરેશાન કરી રહી છે તો વૈશાખ મહિનામાં શિવલિંગ પર દહીં-ખાંડ નો ઘોલ ચડાવો.આવું કરવાથી બધાજ પ્રકારના રોગો થી તમને છુટકારો મળી શકે છે.

વૈશાખ મહિનો: રાશિ મુજબ ઉપાય

વૃશ્ચિક રાશિ કે વૃશ્ચિક રાશિ

મેષ અને વૃશ્ચિક રાશિ નો સ્વામી મંગળ છે.આ રાશિના લોકોને વૈશાખ મહિનો 2024 માં લોટ,ખાંડ,ગોળ,સત્તુ,ફળ,કે મીઠી વસ્તુઓ નું દાન કરવું જોઈએ.માન્યતા છે કે આવું કરવાથી અક્ષય પુર્ણય મળે છે.એની સાથે,ધન-સંપત્તિ નો લાભ થાય છે.આના સિવાય,જો લોકો જમીન-ભવન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉઠાવી રહ્યા છે તો એ પણ દુર થઇ જશે.

વૈશાખ મહિનામાં કેવો રહેશે શેર બાઝાર નો હાલ? શેર માર્કેટ ની ભવિષ્યવાણી વાંચવા માટે અહીંયા ક્લિક કરો

વૃષભ રાશિ અને તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિ નો સ્વામી શુક્ર છે.આ રાશિના લોકોને વૈશાખ મહિનામાં આ રાશિના લોકોને કળશ માં પાણી ભરીને દાન કરવું જોઈએ.માન્યતા છે કે આવું કરવાથી તમને પૈસા ની કમી નહિ થાય અને બહુ પૈસા નો લાભ થશે.એની સાથે,શુક્ર દોષ નો પ્રભાવ પણ ઓછો થશે.આ રાશિના લોકોને આ પવિત્ર મહિનામાં સફેદ કપડાં,દુધ,દહીં,ભાત,ખાંડ વગેરે નું દાન કરવું જોઈએ.

મિથુન રાશિ અને કન્યા રાશિ

મિથુન કે કન્યા રાશિ નો સ્વામી બુધ છે.મિથુન રાશિના લોકોને વૈશાખ મહિનો 2024 માં મગ ની દાળ,લીલા શાકભાજી અને ગાય નો ચારો ખવડાવો જોઈએ.માન્યતા છે કે ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે અને પૈસા ના લાભ ની પ્રાપ્તિ થાય છે.એની સાથે,લક્ષ્મી ની કૃપા બની રહે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ નો સ્વામી ચંદ્રમા છે.આ રાશિ સાથે સબંધિત લોકોને વૈશાખ મહિનામાં જો સંભવ હોય તો ચાંદી,મોતી નું દાન કરવું જોઈએ.આના સિવાય,ખીર,ભાત,ખાંડ,ઘી,અને તેલ નું દાન કરવું શુભ માનવામાં આવે છે.આવું કરવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નો વાસ થાય છે.

સિંહ રાશિ

આ રાશિ નો સ્વામી સુર્ય દેવ છે.આ રાશિના લોકોને વૈશાખ મહિનામાં નિયમિત રૂપથી સુર્ય ને પાણી ચડાવું જોઈએ છતાં ગોળ,ઘઉં,સત્તુ,તાંબા વગેરે નું દાન કરવું જોઈએ.આવું કરવાથી ભગવાન સુર્ય નારાયણ ની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે અને સારા આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.

ધનુ રાશિ અને મીન રાશિ

ધનુ રાશિ કે મીન રાશિ નો સ્વામી ગુરુ છે.ગુરુ દેવ ની કૃપા મેળવા માટે આ રાશિના લોકો માટે આ મહિનો પીળા કપડાં,હળદર,પપૈયું,ચણા,ચણા ની દાળ,કેસર,પીળી મીઠાઈ,પીળા ફળ,કે પાણી નું દાન કરવું જોઈએ એ તમારા માટે બહુ લાભકારી સાબિત થશે.માન્યતા છે કે આવું કરવાથી દામ્પત્ય જીવન સુખમય રહે છે અને માતા લક્ષ્મી ની કૃપા મળે છે.

મકર રાશિ અને કુંભ રાશિ

મકર અને કુંભ રાશિ નો સ્વામી શનિ દેવ છે.જન્મ કુંડળી માં શનિ ના અશુભ પ્રભાવ થી બચવા માટે છતાં શુભ પ્રભાવ મેળવા માટે વૈશાખ મહિનો 2024 માં કોઈ વાસણ માં તિલ નું તલ રાખીને પૂર્વં કિનારે રાખો,પૈસા ની લાભ થશે.આ દિવસે તિલ,નારિયેળ,ચણા નું સત્તુ,ગરીબ અને અસહાય લોકો માટે કપડાં અને દવાઓ નું દાન કરવાથી સમય અનુકુળ થશે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer