અંક સાપ્તાહિક રાશિફળ : 09 જુન થી 15 જુન 2024

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 09 જુન થી 15 જુન,2024: આ અઠવાડિયું અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા સારા મોકા લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય ને આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચો.આ લેખમાં અમારા અનુભવી અંક જ્યોતિષ અને જ્યોતિષ હરિહરન જી એ મુલાંક ના આધારે અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 09 જુન થી 15 જુન,2024 માટે સટીક ભવિષ્યવાણી આપી છે.

અંક સાપ્તાહિક રાશિફળ

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાનો રૂટ નંબર કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોય શકે છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો રૂટ નંબર કે મુલાંક 1+1 એટલે કે 2 થશે.આ રીતે તમારા રૂટ નંબર દ્વારા તમારું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (09 જુન થી 15 જુન 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બનેલી છે.તમારી જન્મ તારીખ ના આધારે તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે ઘણું બધું જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી છો.

1 અંક નો સ્વામી સુર્ય છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુ નો,4 રેશું નો,5 બુધ નો,6 શુક્ર નો,7 કેતુ નો,8 શનિ નો અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને એમના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો ચાલો જાણીએ કે મુલાંક મુજબ,09 જુન થી 15 જુન,2024 સુધી નો સમય તમારા માટે કેવો રહેશે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

મુલાંક 1 વાળા લોકો સોચ-વિચાર કરીને નિર્ણય લ્યે છે.આ લોકો કામને સમય ઉપર પુરુ કરવા માટે પ્રતિબદ્ધ હોય છે.આ લોકો ને કોઈપણ કારણ વગર કામને ટાળવું પસંદ નથી હોતું.ત્યાં બીજી બાજુ,તમે સમસ્યા નો સામનો કરી રહ્યા છો,એનું પરિણામ જાણ્યા વગર કોઈપણ નિર્ણય જલ્દીબાજી માં નહિ કરો.આ લોકો સમસ્યાઓ ને કુશળતાપુર્વક સુલજાવામાં માહિર હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ માં મધુરતા બની રહેશે.તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ અને વાતચીત બહુ સારી રહેશે અને આના કારણે તમે બહુ પ્રસન્ન મહેસુસ કરશો..તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો અને આ યાત્રા તમારા બંને માટે યાદગાર રહેશે.તમે તમારા પાર્ટનર પ્રત્ય તમારા પ્રેમને વ્યક્ત કરી શકો છો.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરવા માટે થોડા સકારાત્મક પગલાં ભરી શકે છે.મેનેજમેન્ટ અને ફિજીક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ની એકાગ્રતા આ સમયે વધી જશે અને આ રીતે તમને સારા પરિણામ મળશે.તમે જે મુશ્કિલ વિષય પસંદ કર્યા છે,એમાં પણ તમે શાનદાર પ્રદશન કરશો.

વ્યાવસાયિક જીવન: તમે નોકરીમાં શાનદાર પ્રદશન કરશો.જો તમે પબ્લિક સેક્ટર માં નોકરી કરો છો,તો આ સમય તમારા માટે બહુ સારો રહેવાનો છે.ત્યાં વેપારીઓ ને ઓઉટસોર્સ ડીલ થી સારો નફો કમાવા નો મોકો મળશે.તમે નવી ભાગીદારી માં પણ કામ ચાલુ કરી શકો છો અને તમારું આ પગલું તમારા માટે ફળદાયી સાબિત થશે.

આરોગ્ય : આ સમયે તમે જોશ અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો અને તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.નિયમિત કસરત થી તમે વધારે ફિટ રહી શકશો અને સારા આરોગ્ય નો આનંદ લેશો.તમે ઉર્જા થી ભરપુર અને પ્રસન્ન મહેસુસ કરશો.

ઉપાય : મંગળ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો નિર્ણય લેતી વખતે ભ્રમિત થઇ શકે છે અને આના કારણે તમારી પ્રગતિ અને વિકાસ માં બાધા ઉભી થઇ શકે છે.તમારે આ અઠવાડિયા ની યોજના બનાવીને ચાલવાની અને આશાવાદી બની રેહવાની જરૂરત છે.તમને આ સમયે તમારા મિત્રો થી દુર રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમયે તમારે એમના કારણે પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.આના સિવાય તમે આ દરમિયાન લાંબી યાત્રા પણ નહિ કરો કારણકે એનો ઉદેશ પણ પુરો થવાની સંભાવના બહુ ઓછી છે.

પ્રેમ જીવન : તમને આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે બહેસ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.પોતાના સબંધ માં રોમાન્સ અને સુખ-શાંતિ બનાવી રાખવા માટે તમારે તમારી તરફ થી તાલમેલ બેસાડવાની જરૂરત છે.તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરતા રહો,આનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ સારો બની રહેશે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે એટલા માટે એમને અભ્યાસ માં વધારે ધ્યાન દેવાની જરૂરત છે.તમે બહુ મેહનત અને વેવસાયિક રીતે અભ્યાસ કરો.તમે અભ્યાસમાં તર્ક લગાવો અને પોતાના સાથી વિદ્યાર્થી સાથે પોતાની જગયા બનાવાનો પ્રયાસ કરો.તમારે અભ્યાસ માં યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો તમારાથી તમારા કામમાં કંઈક ભુલ થઇ શકે છે અને આ વસ્તુ કાર્યસ્થળ માં તમારા વિકાસ ના રસ્તા માં બાધા બની શકે છે.આનાથી બચવા માટે તમારે આ અઠવાડિયે વધારે મેહનત કરવાની જરૂરત છે એટલે તમે તમારા સહકર્મીઓ થી આગળ નીકળી શકો.ત્યાં,વેપારીઓ ને પોતાના વિરોધીઓ થી મળી રહેલા દબાણ ના કારણે નુકશાન નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમને આ સમયે ખાંસી થવાની આશંકા છે એટલા માટે સારું રહેશે કે તમે તમારા શારીરિક આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપો.તમને રાતે ઊંઘ નહિ આવવાની શિકાયત પણ થઇ શકે છે.

ઉપાય : ચંદ્રમા ને પ્રસન્ન કરવા માટે સોમવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો ખુલ્લા વિચાર વાળા હોય છે અને આ લોકોની રુચિ અધીયતમાં વિશે જાણવાની હોય છે.આ લોકો પોતાના સબંધ ને વધારે પ્રાથમિકતા આપે છે અને સબંધો બનાવા ઉપર ધ્યાન આપે છે.આના સિવાય આ લોકો ની રુચિ અલગ-અલગ ભાષાઓ શીખવાની હોય છે અને આ લોકો આ દિશા માં ઉત્કૃષ્ટતા મેળવે છે.સામાન્ય રીતે આ મુલાંક ના લોકો બહુ સ્વાભિમાની હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને જીવનસાથી વચ્ચે સુખ-શાંતિ બનેલી રહેશે.તમારી બંને ની વચ્ચે સારી સમજણ હોવાના કારણે આવું થઇ શકે છે.જો તમે આ સમયે પોતાના સાથી માટે કંઈક કરો છો,તો એના બદલા માં કંઈક અપેક્ષા પણ રાખશો.આ અઠવાડિયે તમે બંને બહાર ફરવા પણ જઈ શકો છો અને એના કારણે તમારા સબંધ માં ખુશીઓ બની રહેશે.

શિક્ષણ : જો તમને મેનેજમેન્ટ, બિઝનેસ ઈકોનોમિક્સ અને ઈકોનોમેટ્રિક્સ વગેરે નો અભ્યાસ કરી રહ્યા છો,તો તમને આ અઠવાડિયે બહુ સારા પરિણામ મળવાની સંભાવના છે.ધ્યાન,એકાગ્રતા અને શીખવાની આવડત મજબુત રહેવાના કારણે વિદ્યાર્થીઓ ને સફળતા મળશે.આ બધીજ વસ્તુઓ ની મદદ થી તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માં સફળ રેહશો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો એક સફળ વેપારીના રૂપે કામ કરશે.આ સમયે તમને તમારી મેહનત અને કામ પ્રત્ય સમર્પણ રહેવાના કારણે પ્રમોશન મળવાની પણ સંભાવના છે.તમને વિદેશ માંથી ઓનસાઇટ ના મોકા મળશે જે તમારા માટે પ્રગતિ લઈને આવશે અને આમાં તમારી રુચિ વધશે.વેપારીઓ માટે આ સમય સફળ ઉદ્યોગપતિ બનવાનો યોગ બની રહ્યો છે.આ અઠવાડિયે તમારું તમારા બિઝનેસ ઉપર પુરુ નિયંત્રણ રહેવાનું છે.આના સિવાય મલ્ટી લેવલ નેટવર્કિંગ બિઝનેસ કરવાથી તમને વધારે સફળતા મળવાની ઉમ્મીદ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને તમે તમારી અંદર સકારાત્મક ઉર્જા મહેસુસ કરશો.તમે સકારાત્મકતા ની સાથે સાથે ઉત્તમ આરોગ્ય બનાવી રાખવામાં સક્ષમ હસો.આના સિવાય તમને ધ્યાન અને યોગ થી પણ લાભ થશે.

ઉપાય : 2દરરોજ 1 વાર ‘ઓમ બૃહસ્પતેય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરૂં હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકો દ્રઢ નિશ્ચયી હોય છે અને આ અઠવાડિયે થોડી સારી વસ્તુઓ મેળવી શકે છે.તમારા માટે વિદેશ યાત્રા નો યોગ પણ બની રહ્યો છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે તમારા રચનાત્મક કૌશલ ને વધારશો અને આનાથી તમને આગળ વધવામાં મદદ મળશે.તમે કલા માં વિશેષતા મેળવશો.

પ્રેમ જીવન : તમે તમારા પ્રેમ જીવનમાં પ્યાર અને રોમાન્સ લાવવાનો પ્રયાસ કરશો.આનાથી તમારો અને પાર્ટનર નો સબંધ મજબુત થશે અને તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો.પ્યાર માટે તમારા માટે સારો સમય છે અને તમે તમારા પાર્ટનર સાથે મળીને રેહશો.પોતાના સબંધ માં ખુશીઓ ને બનાવી રાખવા માટે તમારા અનોખા રવૈયા થી તમારા પાર્ટનર ને પ્રસન્નતા મળશે.

શિક્ષણ : તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ,વેબ ડેવલપમેન્ટ વગેરે માં વિશેષતા મેળવશો.તમારી અંદર થોડા એવા સ્કિલ્સ વિકસિત થશે જેના કારણે તમે તમારા જીવનમાં કંઈક શાનદાર વસ્તુઓ મેળવી શકશો.આના સિવાય તમે કોઈ ખાસ વિષય માં વિશેષતા મેળવશો અને આનાથી તમને સંતુષ્ટિ મળશે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કામમાં બહુ વધારે વ્યસ્ત રહેવાના છો અને તમે તમારા કામ ને સમય કરતા પેહલા પુરુ કરવામાં સક્ષમ હશો.આનાથી તમારા કામને લઈને તમારો આત્મવિશ્વાસ વધશે.તમને નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે અને આને મેળવીને તમે બહુ પ્રસન્ન મહેસુસ કરશો.વેપારીઓ આ અઠવાડિયે કોઈ નવું કામ કરવા માટે વિચારી શકે છે અને આજ રીતે તમે કોઈ ખાસ વિભાગમાં વિશેષતા મેળવા માટે પોતાને તૈયાર કરી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે તમારા આરોગ્યને લઈને બહુ જાગરૂક રેહશો.ઉર્જા વધવાના કારણે તમે પુરી રીતે સ્વસ્થ મહેસુસ રેહશો અને આનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે.તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.આનાથી તમારું આરોગ્ય વધારે સારું રહેશે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને પોતાના બધાજ કામમાં તર્ક શોધીજ લ્યે છે.આ લોકોનો સ્વભાવ બહુ વેવસ્થિત હોય છે અને આ લોકો પોતાના લક્ષ્ય ને સમય ઉપર અને વેવસાયિક રીતે મેળવા માટે દ્રઢ નિશ્ચયી રહે છે.આ લોકોને યાત્રા કરવાનું બહુ પસંદ હોય છે.તમારામાંથી થોડા લોકોને બિઝનેસ માટે યાત્રા પર જવું પડી શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે અંદર ની સમજણ બહુ સારી રેહવાની છે.તમે બંને એકબીજા ને બહુ સારી રીતે સમજી શકશો અને તમારા બંને ના સબંધ પણ મજબુત થશે.આનાથી તમે બહુ ઉત્સાહિત મહેસુસ કરશો.તમે અને તમારા પાર્ટનર સબંધ માં બહુ વધારે ખુશ રેહશો અને એકબીજા માટે જીવન જીવશો.

શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં તમારા સ્કિલ્સ ને સાબિત કરવામાં સક્ષમ હસો અને પ્રગતિ કરશો.તમે પ્રોફેશનલ અભ્યાસ જેવા કે વિજ્યુઅલ કોમ્યુનિકેશન,મેનેજમેન્ટ અને ફાયનાન્સિયલ એકાઉન્ટ જેવા વિષયો માં સારું પ્રદશન કરશો.તમે તમારી સ્કિલ્સ થી તમારી છાપ છોડવા અને આ વિષયો માં શાનદાર પ્રદશન કરવા માટે સક્ષમ હસો.તમારી અંદર શિક્ષણ ને લઈને કોઈ ખાસ વિષેસતા હાજર હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કાર્યસ્થળ પર શાનદાર પ્રદશન કરશો.તમે જે કામ કરી રહ્યા છો,એમાં પોતાને કુશળ અને યોગ્ય સાબિત કરી શકશો.તમારે આ સમયે કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે અને સારી વાત એ છે કે આ યાત્રા તમારા માટે લાભકારી સિદ્ધ થશે.તમને ઓનસાઇટ નોકરી જેમકે થોડા સારા મોકા મળવાની સંભાવના છે અને આ મોકા મેળવીને તમે બહુ સંતુષ્ટ મહેસુસ કરશો.વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે અને તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો.તમે જે નવા વેપાર ની શુરુઆત કરેલી છે,એમાં તમે શાનદાર પ્રદશન કરશો અને સારો નફો કમાશો.

આરોગ્ય : તમે આ સમયે બહુ વધારે ઉત્સાહી અને દ્રઢ નિશ્ચયી રહેવાના છો.સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે અને તમે ફિટ રેહશો.તમને આ સમયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,તમને જુકામ અને ખાંસી થવાની આશંકા છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોની રુચિ રચનાત્મક કામો માં વધારે હોય છે અને આ લોકો આમાં ઉત્કૃષ્ટતા પણ મેળવે છે.આના સિવાય આ લોકો હસમુખ સ્વભાવ ના હોય છે અને આ ગુણ ના કારણે પોતાના જીવનમાં કંઈક સારું મેળવા માં સક્ષમ હોય છે.આ લોકો અભ્યાસ સિવાય બીજી ગતિવિધિઓ માં પણ માહિર હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે વધારે સંતુષ્ટ મહેસુસ કરશો.તમે તમારા સબંધ માં આકર્ષણ ને વધારવાનો પ્રયાસ કરશો.તમે બંને બહાર ફરવા પણ જઈ શકો છો.આનાથી તમને બંને ની એકબીજા ને સમજવામાં અને ખુશ રહેવામાં મદદ મળશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ માં વિશેષતા મેળવશો અને વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર એપ્લિકેશન અને ટેસ્ટિંગ ટૂલ વગેરે માં શાનદાર પ્રદશન કરશો.આ સમયે વિદ્યાર્થી ઉચ્ચ અંક લઈને આવશે અને ઉપર ના વિષય માં સફળતા મેળવશે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને કાર્યસ્થળ માં પોતાની કડી મેહનત માટે નામ અને માન-સમ્માન મળશે.તમે તમારી સ્કિલ્સ ના કારણે અહીંયા સુધી પોહચી શક્યા છો અને તમારા માટે પ્રમોશન નો યોગ પણ બની રહ્યો છે.તમને કારકિર્દી માટે વિદેશ માંથી પણ મોકા મળવાની ઉમ્મીદ છે અને સારો નફો કમાશો.વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે અને આ લોકોને નુકશાન થવાની સંભાવના બહુ ઓછી છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમે ઉર્જા થી ભરપુર અને ફિટ રહેવાના છો..તમારા દ્રઢ નિશ્ચયી અને પ્રસન્ન રહેવાના કારણે આ સંભવ છે.તમારી રોગ પ્રતિરોધક આવડત પણ બહુ સારી રેહવાની છે અને મજબુત ઇમ્યુનીટી થી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળશે.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક ના લોકો માં લગભગ બધાજ કૌશલ જોવા મળે છે અને આ લોકો પોતાના કૌશલ ને વિક્સિત કરવા ઉપર કામ કરતા નજર આવે છે.આ લોકો ધાર્મિક હોય છે અને ભગવાન માં વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે.આ લોકો સર્વગુણ સંપન્ન હોય છે અને કૌશલ થી આ લોકો પોતાની વિષેશતા દેખાડવા અને લાભ ઉઠાવા માં સક્ષમ હોય છે.આ લોકોમાં થોડા રહસ્યમય ગુણ પણ હોય છે જે આ લોકોને સફળ થવા માટે માર્ગદર્શન આપે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.તમે તમારા પાર્ટનર સાથે પ્રેમપુર્ણ સબંધ નો આનંદ લેવા માટે વંચિત રહી શકો છો.પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ના કારણે તમારા બંને ના સબંધ માં ખુશીઓ નજરઅંદાજ રહી શકે છે.ચિંતા કરવાની જગ્યા એ તમારે તમારી પારિવારિક સમસ્યા ને સુલજાવા માટે પરિવારમાં કોઈ વડીલ ની સલાહ લેવાની સલાહ આપવામાં આવે છે.આ રીતે જીવનસાથી ની સાથે અંદર ની સમજણ અને પ્રેમ બની રહેશે.

શિક્ષણ : ગૂઢ વિજ્ઞાન,ફિલોસોફી અને સોસ્યલલોજી જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વોંધતાર્થી માટે આ સમય વધારે લાભકારી નથી રહેવાનો.તમારે અભ્યાસ કરવા અને સારા નંબર લાવવા માટે દિક્કતોં નો સામનો કરવો પડી શકે છે.તમારી યાદ કરવાની આવડત થોડી કમજોર રહી શકે છે અને આના કારણે તમે આ અઠવાડિયે સારા નંબર લાવવા માં પાછળ રહી શકો છો.આ અઠવાડિયે તમે તમારી અંદર છુપાયેલા સ્કિલ્સ ને બનાવી રાખવામાં સક્ષમ હસો.પરંતુ સમય ઓછો હોવાના કારણે પોતાના કૌશલ ને દેખાડવામાં અસમર્થ રહી શકો છો.અભ્યાસ માં તમારું પ્રદશન સારું કરવા માટે તમને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમારી અંદર થોડા કૌશલ નો વિકાસ થઇ શકે છે.કાર્યસ્થળ માં તમારા કામની પ્રશંશા થશે,પરંતુ એની સાથે નોકરીમાં તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.આ દબાવ ને સંભાળવા માં તમને દિક્કત આવી શકે છે.ત્યાં વેપારીઓ માટે નુકશાન ની સ્થિતિ બનેલી છે.તમે તમારા બિઝનેસ ને લઈને અનુમાન લગાડીને ચાલો અને વેપાર ઉપર નજર રાખો.એની સાથે તમારે આ અઠવાડિયે ભાગીદારીમાં કામ ચાલુ કરવું અને કોઈ નવી ડીલ નહિ કરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય : આ અઠવાડિયે એલર્જીના કારણે ચામડીમાં બળવાની સમસ્યા થઇ શકે છે.આના સિવાય તમને પાચન સબંધી સમસ્યાઓ થવાના સંકેત છે.સ્વસ્થ રહેવા માટે સમય ઉપર ખાવાનું ખાવો અને તળેલી વસ્તુઓ થી બચો કારણકે આ તમારા આરોગ્યને ખરાબ કરી શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકો નું ધૈર્ય તુટી શકે છે અને આ સફળતા મેળવા માં પાછળ રહી શકે છે.યાત્રા દરમિયાન તમારી કોઈ કિંમતી વસ્તુ કે મુલ્યવાન વસ્તુ ખોવાય શકે છે જેને લઈને તમને ચિંતા થઇ શકે છે.આનાથી બચવા માટે તમારે વધારે સાવધાન રેહવાની અને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.આના સિવાય આ સમયે મોટા રોકાણ જેવા કોઈ નિર્ણય નહિ લો નહીતો તમને નુકશાન થઇ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલી સમસ્યા તમને પરેશાન કરી શકે છે.ત્યાં તમને તમારા મિત્રો દ્વારા ઉભી કરવામાં આવેલી પરેશાની ના કારણે પોતાના પ્રેમી અને જીવનસાથી સાથે સારા સબંધ જાળવી રાખવા માટે દિક્કત આવવાની આશંકા છે.આના કારણે તમારો અને તમારા પાર્ટનર નો સબંધ કમજોર થઇ શકે છે અને એનાથી નજદીકીયાં નાવી રાખવામાં તમને મુશ્કેલીઓ આવી શકે છે.

શિક્ષણ : બહુ પ્રયાસ કરવા છતાં વિદ્યાર્થી આ અઠવાડિયે પાછળ રહી શકે છે.સફળ થવા અને આગળ વધવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે.તમે ધૈર્ય બનાવી રાખો અને પ્રતિબદ્ધ થઈને અભ્યાસ કરો.આ તમને સારા માર્ક્સ મેળવવામાં મદદ કરશે. જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જેવા વિષયોનો અભ્યાસ કરી રહ્યાં છો, તો તમારે સારું પ્રદર્શન કરવા માટે એકાગ્રતા સાથે અભ્યાસ કરવો પડશે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામ માટે ઓળખ નહિ મળે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.ત્યાં વેપારીઓ એ બિઝનેસ માં ઉચ્ચ મુલ્યો પર ટકી રહેવા અને ડીલ કરવામાં દિક્કત આવી શકે છે.

આરોગ્ય : મુલાંક 8 ના લોકોએ આ અઠવાડિયે વધારે તણાવ ના કારણે પગ અને જોડા નો દુખાવો થઇ શકે છે.અસંતુલિત ભોજન ના કારણે તમારી સાથે આવું થઇ શકે છે.

ઉપાય : દરરોજ 11 વાર ‘ઓમ વાયુપુત્રાય નમઃ’ નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ સાહસી અને વેવસ્થિત હોય છે.આ લોકો મોટા કામો ને પણ આસાનીથી કરવામાં સક્ષમ હોય છે.આ લોકો વેવસ્થિત હોવાની સાથે સાથે સમય ના પાબંદ પણ હોય છે.આ મુલાંક વાળા લોકો મોટામાં મોટા કામને આસાનીથી કરી લ્યે છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે વધારે સિદ્ધાંતિક રવૈયા અપનાવશો અને સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.આનાથી તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સારી આપસી સમજણ વિક્સિત થશે.પ્યાર ના વિષયમાં તમે મિસાલ કાયમ કરશો.તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો અને આ દરમિયાન તમે પોતે આનંદ લેશો અને પ્રસન્ન રેહશો.એની સાથેજ જીવનસાથી સાથે આપસી તાલમેલ પણ વધશે.

શિક્ષણ : આ અઠવાડિયે મેનેજમેન્ટ,ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ વગેરે વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સારું પ્રદશન કરવા પ્રતિબદ્ધ રહેશે.તમે જે પણ અભ્યાસ કરશો,એને બહુ જલ્દી યાદ કરી લેશો અને પરીક્ષા માં શાનદાર પરિણામ મેળવા માં સફળ થશો.

વ્યાવસાયિક જીવન: તમે તમારા કામમાં બહુ સારું પ્રદશન કરશો અને તમારા કામને ઓળખ મળશે.તમને આ ઓળખ પ્રમોશન ના રૂપમાં પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ ને સારો નફો કમાવા સારા મોકા મળશે અને આ રીતે વિરોધીઓ સામે આ લોકોનું સમ્માન વધશે.તમે બિઝનેસ માટે નવી રણનીતિઓ બનાવી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય તંદુરસ્ત રહેવાનું છે.ઉત્સાહ અને જોશ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.ખુશ હોવાના કારણે તમે ઉર્જાવાન બનેલા રેહશો.

ઉપાય : મંગળ ગ્રહને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer