ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસ,માં ની પુજા નું જ્યોતિષય મહત્વ અને ઉપાય

આ દિવસે માં ના ચંદ્રઘટા રૂપ ને સમર્પિત હોય છે.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં ચંદ્રઘટા નું રૂપ કેવું છે,માં ની પુજા થાય છે,આ બધીજ વાતો ની જાણકારી અમે તમને આ લેખમાં આપીશું.

ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસ - Chaitra Navratri Day 3

ખાલી આટલુંજ નહિ આ લેખના માધ્યમ થી આપણે એ પણ જાણીશું કે માં ચંદ્રઘટા નો પ્રિય પ્રસાદ શું છે,આને પ્રસન્ન કરવાથી કયો ગ્રહ મજબુત થાય છે,માં ના આ રૂપ ની પુજા થી લોકોને શું શું લાભ થાય છે,અને આ દરમિયાન કયાં ઉપાય કરીને ચંદ્રઘટા ના આર્શિવાદ મેળવી શકો છો.તો ચાલો સૌથી પેહલા જાણીએ કે કેવય રૂપ છે માં નું.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય ને લગતી બધીજ જાણકારી

માં ચંદ્રઘટા નું રૂપ

માં ચંદ્રઘટા સિંહણ ઉપર સવાર છે.એમનું શરીર સોનાની જેમ ચમકે છે.દેવી ની 10 ભુજાઓ છે જેમાંથી જમણી બાજુની ચાર ભુજાઓ માં ત્રિશુળ,તલવાર,ગદા અને કમંડલું લીધેલું છે.પાંચમો હાથ વરદા મુદ્રા માં છે,માતા ના બીજા ચાર હાથ માં કમળ,તીર,બાણ,અને જપ માળા છે અને પાંચમો હાથ અભય મુદ્રા માં છે.

માં ચંદ્રઘટા ની પુજા નું જ્યોતિષય મહત્વ

જ્યોતિષય માન્યતા મુજબ,કહેવામાં આવે છે કે દેવી ચંદ્રઘટા શુક્ર ગ્રહ સાથે સબંધિત છે.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં,જે લોકોની કુંડળી માં શુક્ર ગ્રહ કમજોર અવસ્થા માં હોય છે કે પછી જે લોકોને પોતાના જીવન માંથી શુક્ર ગ્રહના ખરાબ પ્રભાવ ને દુર કરવા હોય એમને ખાસ કરીને માં ચંદ્રઘટા ની પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.

દેવી ચંદ્રઘટા ના નામનો મતલબ જાણો છો તમે?દરઅસલ ચંદ્ર મતલબ ચંદ્રમા અને ઘંટા મતલબ ઘંટા ની સમાન.માં ના માથા ઉપર ચમકતા ચંદ્રમા ના કારણેજ દેવી નું નામ ચંદ્રઘટા પડેલું છે.દેવીને ચંદ્રાખંડા ના નામે પણ ઓળખવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં નું આ રૂપ ભક્તો ને સાહસ અને વીરતા આપે છે અને એમના જીવનમાંથી તમામ દુઃખો ને દુર કરે છે.એમતો આ રૂપ પણ બહુ શાંત સ્વભાવ નું છે પરંતુ જયારે એ ક્રોધિત થાય છે ત્યારે રુદ્ર રૂપ ધારણ કરી લ્યે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

માં ચંદ્રઘટા નું પુજા મહત્વ

માનવામાં આવે છે કે માં ચંદ્રઘટા ની પુજા કરવાથી લોકોના જીવનમાં બધાજ પાપ અને બાધાઓ દુર થાય છે.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં ચંદ્રઘટા ની કૃપા થી લોકો પરાક્રમી અને નિર્ભય થઇ જાય છે.આના સિવાય માં પોતાના ભક્તો ની પ્રેત બાધાઓ થી પણ રક્ષા કરે છે.માં ની વિધિ મુજબ પુજા,અર્ચના કરવાથી લોકો ને વીરતા,નિર્ભયતા ની સાથે સ્વામિતા અને વિનમ્રતા મળે છે.આના સિવાય માં ચંદ્રઘટા ની પુજા કરવાથી લોકો બધાજ કષ્ટો થી મુક્તિ મેળવે છે જીવનમાં.

માં ચંદ્રઘટા ને જરૂર ચડાવો આ પ્રસાદ

વાત કરીએ,વાત માં ચંદ્રઘટા ના પ્રિય પ્રસાદી ની તો નવરાત્રી ના ત્રીજા દિવસ ની પુજા માં દુધ ને જરૂર શામિલ કરો.દુધ ને પુજા માં જરૂર શામિલ કરો.પુજા પુરી થયા પછી આને કોઈ બ્રાહ્મણ ને આપી દો તો આને બહુ શુભ માનવામાં આવે છે.જો તમારી ઈચ્છા હોય તો માં ને સફેદ કલર ની પ્રસાદી પણ ચડાવી શકો છો જેમકે દુધ કે ખીર ને.આના સિવાય માં ને શાહ ની પ્રસાદી ચડાવી એ પણ બહુ શુભ માનવામાં આવે છે.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

ચંદ્રઘટા દેવી ના પુજા મંત્ર

અથ દેવી સર્વભૂતેષુ મા ચન્દ્રઘન્તા રૂપં સંસ્થિતા ।

નમસ્તેસાયે, નમસ્તેસાયે, નમસ્તેસાયે, નમો નમઃ ।

પિંડજપ્રવરરુધા ન્દકોપાસ્ત્રકેર્યુતા ।

પ્રસાદમ્ તનુતે મહ્યા ચન્દ્રઘન્તેતિ વિશ્રુતા ॥

નવરાત્રી ના ત્રીજા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય

  • માં ચંદ્રઘટા ને સુનહરા કલર કે પીળો કલર બહુ પસંદ છે.એવા માં,તમેચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસની પુજા માં આ કલર ના કપડાં પહેરો છો કે પછી માતા ને આ કલર ના ફુલ ચડાવો છો તો આમાં માં ની પ્રસન્નતા તરતજ મળે છે અને લોકોને બધાજ કામમાં સફળતા મળે છે.
  • આના સિવાય તમે નવરાત્રી ના ત્રીજા દિવસે માં ને લાલ કલર ના કપડાં ચડાવો.નિર્વાણ મંત્ર નો જાપ કરો અને એના પછી એ કપડાં ને પોતાની તિજોરીમાં રાખી લ્યો.આવું કરવાથી તમારા જીવનમાં હંમેશા પૈસા ની સંપદા બની રહેશે.
  • જો તમારી કુંડળી માં શુક્ર સબંધિત કોઈ દોષ છે તોચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં ચંદ્રઘટા ની પુજા જરૂર કરો.આવું કરવાથી તમારી કુંડળી માં બધાજ પ્રકારના દોષ દુર થાય છે અને શુક્ર ગ્રહ મજબુત બને છે.
  • માં ની વિધિ પ્રમાણે પુજા કરવામાં આવે તો લોકોના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને જે લોકોની બાળક પ્રાપ્તિ ઈચ્છા છે એ પણ પુરી થઇ જશે આના સિવાય આવા લોકોના બાળક સાહસી અને નીડર બને છે.
  • નવરાત્રી ના ત્રીજા દિવસે માં ને લાલ કલર ના ફુલ,તાંબા નો સિક્કોકે તાંબા ની કોઈ વસ્તુ ચડાવો.કે પછી મિમકીન હોય તો ગળા માં પેહરી લો.આવું કરવાથી માં ની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહે છે.
  • જો તમારા જીવનમાં કર્જ ની સમસ્યા બહુ વધારે વધી ગઈ છે તો આ દિવસે પુજા પછી માં ના મંત્ર નો 51 વાર જાપ કરો.
  • જો નોકરીમાં સફળતા નથી મળી રહી કે આર્થિક સમૃદ્ધિ જીવનમાં નથી મળી રહી તોચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં ને કમળ ની માળા ચડાવો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શું આ જાણો છો તમે?

નરાત્રિ માં ઘટસ્થાપના માં જે બોઈ જાય છે પરંતુ ખરેખર શું તમે જાણો છો કે એ બોઈ કોણ છે અને આનાથી શું સંકેત મળે છે?તો ચાલો આના વિશે જાણી લઈએ.આને લઈને આવી માન્યતા છે કે આ જેટલી લાંબી અને ઊંચી હોય છે ઘરમાં એટલીજ સુખ-સમૃદ્ધિ આવે છે.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસ માંમાનવામાં આવે છે કે જો જ સૃષ્ટિ ની પેહલી ફસલ હતી અને આજ કારણ છે કે આને બહુ વધારે શુભ માનવામા આવે છે અને આ દેવી દેવતાઓ ની પુજા કરવાથી પણ જલ્દી પ્રસન્ન થાય છે.

જો જો ઉગવાની એકબે દિવસ માંજ બધું હરુંભરું થવા લાગે તો બહુ શુભ માનવામાં આવે છે.જો જેટલો મોટો હોય છે એની ખુશાલી અને સૌભાગ્ય એટલુંજ વધારે હોય છે.

જો જો સફેદ કે લીલા કલર નો હોય તો પણ એને શુભ માનવામાં આવે છે.

પીળા કલર નો જો ઉગવાથી ઘરમાં જલ્દી ખુશી આવવાના સંકેત મળે છે.

જો જો નીચેથી લીલો અને ઉપર થી પીળો હોય તો વર્ષ ની શુરુઆત સારી થાય છે અને અંત થોડો ખરાબ થવાના સંકેત છે.

જો કાળા કલર નો જો થાય છે તો અશુભ માનવામાં આવે છે.મુમકીન છે કે આનાથી લોકોએ ભવિષ્ય માં પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.

જો જો સૂકેલી કે પીળા કલર ની હોય તો આનાથી પણ જીવનમાં સંકટ આવવાના સંકેત છે.

આ લોકોએ ખાસ રૂપે કરવી જોઈએ માં ચંદ્રઘટા ની પુજા

એમતો બધાએજચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસમાં ચંદ્રઘટા ની પુજા કરવી જોઈએ.પરંતુ ખાસ કરીને આ દિવસ ની પુજા કેમ કરવી જોઈએ વાત કરીએ આના વિશે તો જે લોકોની કુંડળી માં શુક્ર ગ્રહ નબળો હોય કે મંગળ ગ્રહ નબળો હોય એ લોકોએ ખાસ કરીને માં ચંદ્રઘટા ની પુજા કરવી જોઈએ.આના સિવાય જો કોઈના જીવનમાં ભુત પ્રેત નો છાંયો છે તો એને પણ આ પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.આવું કરવાથી લોકો નિર્ભય થઇ જાય છે,કુંડળી માં શુક્ર અને મંગળ ગ્રહ મજબુત થાય છે અને લોકોને જીવનમાં સફળતા મળે છે.

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

માં ચંદ્રઘટા સાથે સબંધિત જુની વાર્તાઓ

જુની વાર્તાઓ મુજબ માનવામાં આવે છે કે એક સમય ની વાત છે જયારે સ્વર્ગ માં રાક્ષશો નો ઉપદ્રવ વધવા લાગ્યો હતો.ચૈત્ર નવરાત્રી ત્રીજો દિવસ માં જયારેદેવતાઓ ને આનાથી બચાવા માટે માં દુર્ગા એ ચંદ્રઘટા નું રૂપ ધારણ કર્યું હતું.અસુર મહિસાસુર સ્વર્ગ માં પોતાનો અધિકાર જમાવા માંગતો હતો અને એટલા માટે બધાજ દેવતાઓ ને પરેશાન કરે છે ત્યારે બધાજ દેવાતો બ્રહ્મ,વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને મદદ માંગી.દેવતાઓ ની વિનંતી સાંભળીને ત્રિદેવ ને ગુસ્સો આવ્યો અને ત્રિદેવ ના ગુસ્સા માંથી એક શકતી નીકળી ત્યાંથી માં ચંદ્રઘટા પ્રગટ થઇ.

માં ના પ્રગટ થયા પછી બધાજ દેવી દેવતાઓ એ માં ને કંઈક ના કંઈક ભેટ આપી જેમ ભગવાન શિવે એમનું ત્રિશુળ આપી દીધું.શ્રી હરિ એ એમને પોતાનું ચક્ર આપી દીધું.સુર્ય એ એમનું તેજ આપ્યું.તલવાર,સિંહ અને ઇન્દ્ર એ એમનો ઘંટો માં ને આપ્યો.એના પછી માં ચંદ્રઘટા એ મહિસાસુર નો વધ કરીને બધાજ દેવી દેવતાઓ એ મહિસાસુર ના આંતક થી બચાવ્યો.

તમામ પ્રકાર ની જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer