ચૈત્ર નવરાત્રી સાતમો દિવસ
તમને બધા ને ચૈત્ર નવરાત્રી ની બહુ બહુ શુભકામનાઓ.અમારા આ નવરાત્રી લેખની કડી પોહચ્યાં છીએચૈત્ર નવરાત્રી સાતમો દિવસના લેખ પર.એવા માં આજે વાત કરીશું નવરાત્રી ના સાતમા દિવસ થી થોડી મહત્વપુર્ણ વાતો વિશે.
એની સાથે જાણીશું નવરાત્રી ના સાતમા દિવસે માં ના ક્યાં રૂપ ની પુજા કરવામાં આવે છે,માં ની પુજા કરવાથી ક્યાં પ્રકારના લાભ મળે છે,જ્યોતિષય મહત્વ શું હોય છે અને ક્યાં ક્યાં ઉપાય કરીને તમે આ દિવસ નું મહત્વ પોતાના જીવનમાં બનાવી રાખી શકો છો.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
માં કાળીરાત્રિ ની રૂપ
નવરાત્રી ના સાતમા દિવસે માં કાળીરાત્રિ ની પુજા કરવામાં આવે છે જેને દેવી પાર્વતીના સમતુલ્ય માનવામાં આવ્યું છે.દેવીના નામ નો શાબ્દિક અર્થ કાઢીએ તો કાળ-એટલે મૃત્યુ કે સમય અને રાત્રી નો અર્થ થાય છે રાત.એવામાં માં ના નામનો અર્થ થાય છે અંધારા ને પુરુ કરવાવાળી દેવી.વાત કરીએ માં ના રૂપ ની તો દેવી કાળીરાત્રિ નો દેખાવ કૃષ્ણ જેવો છે.આ ગધેડા ની સવારી કરે છે.દેવીના ચાર હાથ છે જેમાંથી બંને જમણા હાથમાં એમને અભય મુદ્રા અને વરદ મુદ્રા ધારણ કરેલી છે જયારે ડાબા હાથ માં એમને તલવાર અને ખડગ લીધેલું છે.
માં કાળીરાત્રિ ની પુજા નું જ્યોતિષય સંદર્ભ
માં કાળીરાત્રિ ની પુજા થી મળવાવાળી જ્યોતિષય મહત્વ ની વાત કરીએ તો કહેવામાં આવે છે કે દેવી કાળીરાત્રિ શનિ ગ્રહ ને નિયંત્રણ કરે છે.ચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાં,જો દેવી કાળીરાત્રિ નિયમિત રૂપે અને વિધિ થી પુજા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શનિ નો ખરાબ પ્રભાવ ઓછો થાય છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
માં કાળીરાત્રિ નું પુજા મહત્વ
માં કાળીરાત્રિ ની પુજા ના લાભ ની વાત કરીએ તો કાળીરાત્રિ ને દોષો નો વિનાશ કરવાવાળી દેવી માનવામાં આવે છેઆ સાથે જે લોકો માતાની ભક્તિભાવથી પૂજા કરે છે તેમને માતા હંમેશા શુભ ફળ આપે છે. આ જ કારણ છે કે માતાનું નામ પણ શુભંકરી છે.ચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાંમાં કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને ભય અને રોગથી મુક્તિ મળે છે. તેની સાથે જ વ્યક્તિના જીવનમાંથી ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, દુઃખ વગેરે સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. માતાનું આ સ્વરૂપ માત્ર પાપીઓ માટે જ ભયનું કારણ છે. તે પાપીઓનો નાશ કરે છે. માતાને ત્રણ મોટી આંખો હોય છે જેના કારણે માતા હંમેશા પોતાના ભક્તો પર દયાળુ નજર રાખે છે.
કહેવામાં આવે છે કે માં દુર્ગા નું કાળીરાત્રિ રૂપ શુભ નિશુંભ અને રક્તબીજ ને કરવા માટે નું રૂપ છે અને દેવી કાળીરાત્રિ નું રૂપ અંધારા જેવું છે.એમના શ્વાસ માંથી અગ્નિ નીકળે છે અને ગળામાં વિદયુત ની ચમક વાળી માળા હોય છે.માં ના કેસ મોટા-મોટા અને બિખરેલા હોય છે.
માં કાળીરાત્રિ ને જરૂર ચડાવો આ પ્રસાદ
હવે વાત કરી લઈએ માં કાળીરાત્રિ ના મનપસંદ પ્રસાદ ની તો માં કાળીરાત્રિ ને ગોળ બહુ પસંદ છે.એવા માં,ચૈત્ર નવરાત્રી સાતમો દિવસની પુજા માં માતા રાણી ને ફળ ,મેવા વગેરે ની સાથે ગોળ નો પ્રસાદ જરૂર ચાંદો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
દેવી કાળીરાત્રિ નો પુજા મંત્ર
ઓમ દેવી કાલરાત્રિયાય નમઃ ।
પ્રાર્થના મંત્ર
એકવેની જપાકરણપુરા નગ્ન શુદ્ધતા.
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તેલ આધારિત શરીર.
વમ્પદોલ્લસલ્લોહ લતાકાન્તકભૂષણા ।
વર્ધન મૂર્ધધ્વજા કૃષ્ણ કાલરાત્રિભયંકરી ।
સ્તુતિ
અથ દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રી રૂપં સંસ્થાથા.
નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥
નવરાત્રી ના સાતમા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય
- જો કોઈપણ ભક્તચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાં કાળીરાત્રિ ના બીજમંત્ર નો જાપ કરે છે,તો રાત્રી જાગરણ કરે છે અને દુર્ગા સપ્તસતી નો પાઠ કરે છે એવા વ્યક્તિના જીવનમાં બધીજ નકારાત્મક શક્તિઓ દુર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.આ મંત્ર નો સવા લાખ વાર જપ કરવાનો હોય છે.કહેવામાં આવે છે ત્યારે આ મંત્ર સિદ્ધ થાય છે અને વ્યક્તિની બધીજ મનોકમાના પુરી કરે છે.
- નવરાત્રી ની સપ્તમી તારીખ ના દિવસે માં કાળીરાત્રિ ને પીઠા નો પ્રસાદ જરૂર ચડાવો અને મુમકીન હોય તો પીઠા ની બાલી પણ જરૂર આપો.આનાથી વ્યક્તિને બળ અને વિજય મળે છે.એની સાથે જો તમારો કોઈ કાનુની મામલો ફસાયેલો છે તો એમાં પણ તમારો વિજય થશે.
- જો તમારા જીવનમાં નકારત્મક શક્તિઓ બનેલી છે કે ઘરમાં નાના છોકરા છે જેમને હંમેશા નજર લાગતી રહે છે તોચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાં એમને તાવીજ પહેરાવી દયો.કહેવામાં આવે છે એના માટે તમે કાળા કપડાં માં પીળા કલર ના સરસો લ્યો,તુટેલી સોઈ કપડાં માં લપેટી દો અને આ તાવીજ ને બાળક ના ગળા માં પહેરાવી દયો.કહેવામાં આવે છે કે આનાથી બાળક ને ખરાબ નજર નહિ લાગે અને જીવનમાં નકારાત્મક ઉર્જા દુર થાય છે.
- દેવીના 32 નામનો જાપ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જે પણ ભક્ત સપ્તમી તિથિના દિવસે રાત્રે માતાના 32 નામનો 108 વાર જાપ કરે છે, તેના જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તેને રોગો અને દુઃખોથી પણ મુક્તિ મળે છે.
- નવરાત્રી ના સપ્તમી તારીખ પર દેવીને ખીચડી નો પ્રસાદ ચડાવો જોઈએ.માન્યતા છે કે જોચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાં કાળીરાત્રિ ને તમે અડદ દાળ ની ખીચડી બનાવીને પ્રસાદ ચડાવો તો આનાથી માં ની કૃપા તમારા જીવનમાં બનેલી રહે છે.એની સાથે તમામ ગ્રહોના પ્રતિકુળ પ્રભાવ પણ તમારા જીવનમાં થી દુર થશે.
- માં કાળીરાત્રિ ને ગુડહલ ના ફુલ બહુ પસંદ હોય છે.એવા માં નવરાત્રી માં આ ફુલ ને પુજા માં જરૂર શામિલ કરો અને સપ્તમી તારીખે પુજા દરમિયાન માં ને લાલ માળા પેહરાવો.આવું કરવાથી પણ લોકોની બધીજ મનોકમાના પુરી થાય છે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
શું આ જાણો છો તમે?
દેવી કાળીરાત્રિ દોષો નો વિનાશ કરવાવાળી હોય છે.માં નું નામ માત્ર દાનવ,રાક્ષશ,ભુત,પિસાચ,ભયભીત થઇ જાય છે. દેવી બાધાઓ ને દુર કરવાની દેવી માનવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાંદેવી કાળીરાત્રિ ની પુજા કરી લેવામાં આવે તો વ્યક્તિને અગ્નિ,પાણી,દુશ્મન,જંતુ,રાત્રી,આ બધા સાથે સબંધિત ડર કોઈ દિવસ પણ નથી લાગતો.આના સિવાય માં ની કૃપાથી ભક્તો ને સવર્થા ડર થી મુક્તિ મળે છે.
આ લોકો એ ખાસ રૂપે કરવી જોઈએ માં કાળીરાત્રિ ની પુજા
માં કાળીરાત્રિ ની પુજા કરવાથી વ્યક્તિને રોગ,ડર ની પરેશાની થી છુટકારો મળે છે.આના સિવાય ખાસ રૂપે જે લોકોના જીવનમાં બીમારી બનેલી છે કે પછી દુશ્મનો થી પરાજય મળે છે એ લોકો એ માં કાળીરાત્રિ ની પુજા કરવાથી લાભ થશે.આના સિવાય જો વ્યક્તિના જીવનમાં ગ્રહ બાધા કે કોઈ વાત નો ડર બનેલો છે તો એવા લોકો એ પણચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાં કાળીરાત્રિ ની પુજા કરવી જોઈએ.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
માં કાળીરાત્રિ સાથે સબંધિત જુની વાર્તા
જુની વાર્તા ની વાત કરીએ તો કહેવામાં આવે છે કે એક વાર રક્તબીજ નામના દૈત્ય એ ચારો તરફ હાહાકાર અને આંતક મચાવીને રાખ્યો હતો.આ આંતક થી મનુષ્ય થી લઈને દેવી દેવતા બધાજ પરેશાન થવા લાગ્યા હતા.રક્તબીજ ને એવું વરદાન મળ્યું હતું કે જે એના લોહી નું એકપણ ટીપું જમીન પર પડશે તો એની સામેજ બીજો એક દૈત્ય તૈયાર થઇ જશે.
એવા માં રક્તબીજ ના સામાન્ય બળશાળી દૈત્ય તૈયાર થતા ગયા અને એનો આંતક પણ વધતો ગયો.ત્યારે આનાથી પરેશાન થઇ ને બધાજ દેવી દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા.ભગવાન શંકર ને ખબર હતી કે આ અંત ખાલી માં પાર્વતી જ કરી શકે છે.ત્યારે એમને પાર્વતી ને અનુરોધ કર્યો અને માં પાર્વતી એ પોતાની શક્તિ થી કાળીરાત્રિ ને ઉત્પન્ન કરી.એના પછી રક્તબીજ સાથે માં નું યુદ્ધ થયું.ચૈત્ર નવરાત્રી સાતમો દિવસમાંઆ યુદ્ધ માં રક્તબીજ ના શરીર માંથી જેટલી બુંદે નીકળી એને માં કાળીરાત્રિ એ પોતાના મોઢા માં લઇ લીધી. કરતા રક્તબીજ નું લોહી પુરુ થઇ ગયું ત્યારે આનો અંત થયો.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024