ચૈત્ર નવરાત્રી નવમો દિવસ

ચૈત્ર નવરાત્રી ના છેલ્લા દિવસે એટલેચૈત્ર નવરાત્રી નવમો દિવસનું સમાપન રામનવમી ની સાથે કરવામાં આવે છે. ઘણા લોકો વ્રત નું પારણ પણ કરે છે.આજે અમારા આ ખાસ લેખમાં જાણીશું નવરાત્રી ના નવમી તારીખે માતા ના ક્યાં રૂપ ની પુજા કરવામાં આવે છે,આ દિવસે રામનવમી નું શું મહત્વ છે,એની સાથે જાણો આ વર્ષે રામનવમી નું શુભ મુર્હત શું રહેવાનું છે.

ચૈત્ર નવરાત્રી નવમો દિવસ - Chaitra Navratri Day 9

આના સિવાય આ દિવસે કરવામાં આવતા ઉપાય ની જાણકારી,રામનવમી પારણ મુર્હત ની જાણકારી અને ઘણું બધું તમને આ લેખના માધ્યમ થી જાણવા મળશે.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અમારા આ લેખ વિશે અને જાણી લઈએ કે નવમી તારીખ સાથે જોડાયેલી થોડી દિલચસ્પ વાતો ની જાણકારી.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

માં સિદ્ધિદાત્રી નું રૂપ

સૌથી પેહલા વાત કરીએ માં ના રૂપ ની તો સિદ્ધિદાત્રી દેવી ના નામ નો અર્થ થાય છે સિદ્ધિ દેવાવાળી દેવી.માં સિદ્ધિદાત્રી પોતાના ભક્તો ની અંદર ની બુરાઈ અને અંધારા નો નાશ કરીને એમને જ્ઞાન ના પ્રકાશ થી ભરતી છે,એમના જીવન ને સુખમય બનાવે છે અને એમની મનોકામના પુરી કરે છે.માં ના રૂપ ની વાત કરીએ તો માં સિદ્ધિદાત્રી કમળ ઉપર બિરાજમાન છે અને સિંહ ની સવારી કરે છે.દેવીના ચાર હાથ છે જેમાં બે જમણા હાથ માં ગદા ઉપાડેલી છે બીજા જમણા હાથ માં ચક્ર છે.બંને ડાબા હાથ માં શંખ અને કમળ છે.દેવી નું આ રૂપ બહુ કોમળ છે અને આ બધાજ પ્રકારની સિદ્ધિઓ આપવાવાળું માનવામાં આવે છે.

માં સિદ્ધિદાત્રી ની પુજા નું જ્યોતિષય સંદર્ભ

માં સિદ્ધિદાત્રી દેવી ની પુજા નું જ્યોતિષય સંદર્ભ ની વાત કરીએ તો માન્યતા મુજબ કહેવામાં આવે છે કે દેવી સિદ્ધિદાત્રી કેતુ ગ્રહ ને નિયંત્રણ કરે છે.એવા માં માં ની વિધિપુર્વક પુજા કરવાથી કુંડળી માં હાજર કેતુ ના ખરાબ પ્રભાવ ને ઓછો કરી શકાય છે અને કેતુ થી સબંધિત શુભ પરિણામ વ્યક્તિને મળે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

માં સિદ્ધિદાત્રી ની પુજા મહત્વ

માં સિદ્ધિદાત્રી ની પુજા ના મહત્વ ની વાત કરીએ તો કહેવામાં આવે છે કે દેવી સિદ્ધિદાત્રી સિદ્ધિ દેવાવાળી દેવી છે.ચૈત્ર નવરાત્રી નવમો દિવસભગવાન શિવ ને સિદ્ધિ આપી છે.એવા માં જો કોઈપણ ભક્ત સાચી વિધિપુર્વક માં ની પુજા કરે છે તો એમને શુભ ફળ મળે છે.માં સિદ્ધિદાત્રી ની પુજા કરવાથી લોકોના બધાજ કામ સિદ્ધ થાય છે.

જે લોકોને નોકરી કે વેપાર માં પરેશાનીઓ આવી રહી છે એમને નવરાત્રી ના નવમા દિવસે દેવી ને એક કમળ નું ફુલ ચડાવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે દુર્ગા સપ્તસતી નો પાઠ પણ કરવો જોઈએ આવું કરવાથી તમારી બધીજ બાધાઓ નો અંત થાય છે અને લોકોને પૈસા,નોકરી,,વેપારમાં સફળતા મળે છે.માં સિદ્ધિદાત્રી ને પ્રસન્ન કરવા માટે નહિ ખાલી દેવતા પરંતુ યક્ષ,ગંધર્વ અને ઋષિ મુનિ પણ કઠોર તપસ્યા કરી છે.

માં સિદ્ધિદાત્રી ને જરૂર ચડાવો આ પ્રસાદ

બધીજ સિદ્ધિઓ આપવાવાળી દેવી ના પ્રસાદ ની વાત કરીએ તો દેવી ને હલવો,પુરી અને ચણા નો પ્રસાદ ચડાવામાં આવે છે.આ દિવસે કન્યા પુજન પણ કરવામાં આવે છે.એવા માં કન્યા પુજન અને માં ની પુજા પછી પ્રસાદ બ્રાહ્મણ ને જરૂર આપો.આવું કરવાથી માં પ્રસન્ન થાય છે અને લોકોની બધીજ મનોકામના પુરી થાય છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

દેવી સિદ્ધિદાત્રી નો પુજા મંત્ર

ઓમ દેવી સિદ્ધિદાત્ર્ય નમઃ ।

પ્રાર્થના મંત્ર

સિદ્ધ ગન્ધર્વ યક્ષદ્યૈર્સુરૈરમૈરપિ ।

સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયીની ।

સ્તુતિ

અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા સિદ્ધિદાત્રી.

નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥

ચૈત્ર નવરાત્રી પારણ મુર્હત

જેમકે અમે પેહલા પણ જણાવ્યુ છે કે ઘણા લોકોચૈત્ર નવરાત્રી નવમો દિવસના દિવસે વ્રત નું પારણા કરે છે.એવા માં જો તમારે પણ વ્રત ના પારણા નો સમય જાણવા માંગો છો તો નવી દિલ્લી મુજબ ચૈત્ર નવરાત્રી વ્રત ના પારણા નો સમય રહેશે:

17 એપ્રિલ, 2024 (બુધવાર)

નવરાત્રી પારણાં નો સમય :15:16:24 પછી

પરંતુ જો તમે કોઈ બીજા શહેર માં રહો છો અને તમે તમારા શહેર મુજબ આ દિવસ નું શુભ મુર્હત જાણવા માંગો છો તો નીચે આપવામાં આવેલા લિંક ઉપર ક્લિક કરો

નવરાત્રી ની નવમી તારીખ ને રામનવમી પણ કહેવામાં આવે છે.એવા માં જો વાત કરીએ રામનવમી ના શુભ મુર્હત વિશે તો આ વર્ષે રામનવમી 17 એપ્રિલ 2024 બુધવાર ના દિવસે છે અને મુર્હત

રામનવમી મુર્હત :11:03:18 થી 13:38:21 સુધી

સમય:2 કલાક 35 મિનિટ

રામનવમી બપોરનો સમય :12:20:50

પરંતુ ઉપર આપવામાં આવેલું મુર્હત નવી દિલ્લી પ્રમાણે છે.જો તમે તમારા શહેર મુજબ આ દિવસ નું શુભ મુર્હત જાણવા માંગો છો તો તમે આ લિંક ઉપર ક્લિક કરી શકો છો.

બહુ ખાસ છે આ વર્ષ ની રામનવમી: આ ચાર રાશિઓ ને મળશે ખાસ પરિણામ

રામનવમી એટલે અધર્મ પર ધર્મ ને સ્થાપિત કરવાનો દિવસ.આ દિવસ ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ ના રૂપે મનાવામાં આવે છે.પ્રભુ શ્રી રામ ભગવાન વિષ્ણુ ના માનવ અવતાર માનવામાં આવે છે.આના સિવાય તમારી જાણકારી માટે જણાવી દઈએ કેચૈત્ર નવરાત્રી નવમો દિવસનું સમાપન રામનવમી થી થાય છે.આ વર્ષ ની રામનવમી એટલા માટે પણ ખાસ માનવામા આવે છે કારણકે આ આખો દિવસ રવિ યોગ રહેવાનો છે.

કહેવામાં આવે છે કે આ યોગ માં કોઈપણ પુજા કરવામાં આવે તો આનાથી સિદ્ધિ મળે છે.આના સિવાય આ રામનવમી ખાસ રૂપે થોડી રાશિ માટે બહુ ખાસ રેહવાની છે.કઈ છે એ રાશિઓ ચાલો જાણી લઈએ.

રામનવમી પર આ રાશિઓ ને મળશે પ્રભુ શ્રી રામ ના આર્શિવાદ

  • મીન રાશિ: પેહલી જે રાશિ ની અમે વાત કરવાના છીએ એ છે મીન રાશિ.મીન રાશિ વિશે કહેવામાં આવે છે કે પ્રભુ શ્રી રામ ની સૌથી પ્રિય રાશિ છે.આ રાશિ નો સ્વામી છે ગુરુ જેનો સબંધ વિષ્ણુ જી સાથે હોય છે.આવામાં આ રામનવમી પર મીન રાશિના લોકોને પૈસા અને સમૃદ્ધિ મળવાની છે.
  • કર્ક રાશિ: બીજી આ રાશિ માટે રામનવમી બહુ ખાસ છે એ છે કર્ક.કર્ક રાશિના લોકો પર પણ પ્રભુ શ્રી રામ ની કૃપા હંમેશા બની રહે છે.આ વર્ષે મુમકીન છે કે ભગવાન શ્રી રામ ને ખીર નો પ્રસાદ ચડાવો.આનાથી તમારા સૌભાગ્ય માં વધારો થશે અને સમાજ માં માન સમ્માન વધશે.
  • વૃષભ રાશિ: ત્રીજી જે રાશિ ની અમે વાત કરવા જઈ રહ્યા છીએ એ રાશિ છે વૃષભ.વૃષભ રાશિને પણ ભગવાન રામ ની પસંદગી માંથી એક માનવામાં આવે છે.રામનવમી ના દિવસે આ રાશિના લોકો રામકાસ્તક નો પાઠ કરો આનાથી તમારા બધાજ અટકેલા કામ થઇ જશે અને મુશ્કિલ થી મુશ્કિલ પરિસ્થિતિ થી લડવાની શક્તિ મળશે.
  • તુલા રાશિ: ચોથી અને છેલ્લી આ રાશિ માટે રામનવમી બહુ ખાસ રેહવાની છે એ છે તુલા રાશિ.તુલા રાશિના લોકો ઉપર પણ ભગવાન રામ ની ખાસ કૃપા જોવા મળે છે.આવામાં આચૈત્ર નવરાત્રી નવમો દિવસપર તમે રામ ભગવાન ને પીળા કલર ના કપડાં,નારિયેળ ભેટ કરો.આનાથી તમને આર્થિક લાભ થશે એની સાથે કોઈપણ પ્રકારની શારીરિક પરેશાની થી છુટકારો પણ મળશે.

નવરાત્રી ના નવ દિવસ જરૂર કરો આ ચોક્કસ ઉપાય

  • જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ છે તોચૈત્ર નવરાત્રી નવમો દિવસમાં દેવી દુર્ગા ની પુજા માં કપુર જરૂર સળગાવો.આવું કરવાથી ઘર ની સારી નકારાત્મક ઉર્જા દુર થઇ જશે એની સાથે ઘરમાંથી દુર્ભાગ્ય પણ દુર થશે.
  • નવરાત્રી ની નવમી તારીખ ના દિવસે ગાય ના દુધ થી બનેલા શુદ્ધ ઘી નો દીવો કરીને પુજા કરો.આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધાન્ય નું સુખ બની રહે છે.
  • દેવી દુર્ગા ની પુજા માં પાન નું ખાસ મહત્વ બતાવામાં આવ્યું છે.એવા માં તમે દેવી દુર્ગા ને પાન જરૂર ચડાવો.આવું કરવાથી દેવી મનપસંદ આર્શિવાદ આપે છે.
  • જો તમારા જીવનમાં સુખ-સૌભાગ્ય ની કમી નજર આવી રહી છે કે પછી લગ્ન માં મોડું થઇ રહ્યું છે તો નવરાત્રી ના છેલ્લા દિવસે માતા રાણી ને પીળા કલર ના કપડાં માં હળદર ની ગાંઠ ચડાવી દયો.આવું કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય દુર થશે અને સુખ સમૃદ્ધિ ના આર્શિવાદ મળશે.
  • આના સિવાય કન્યા પુજન ને પણ એક કારગર ઉપાય માનવામાં આવે છે.તમે જો 9 દિવસ સુધી દેવી ની પુજા અર્ચના નથી કરી શકતા તો માત્ર અષ્ટમી અને નવમી પર વ્રત રાખો અને કન્યાઓને ભોજન કરાવો. કન્યા પૂજા દરમિયાન તેમને પુરી, ચણા અને હલવો ખવડાવો. આમ કરવાથી દેવી તમારા પર ચોક્કસ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા તમારા જીવન પર રહે છે. તમારા પેન્ડિંગ કામ પણ પૂરા થવા લાગે છે.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શું આ જાણો છો તમે?

મહાનવમી ઉપર હવન નું મહત્વ જાણો છો તમે?કહેવામાં આવે છે કે નવરાત્રી માં દેવી દુર્ગા માટે જો હવન કરવામાં આવે તો ત્યારે વ્રત અને પુજા સંપન્ન થઇ જાય છે.હવન ના ધુંવાડા થી વ્યક્તિના જીવનમાં સંજીવન શક્તિ નો સંચાર થાય છે.આનાથી વ્યક્તિઓ ને બીમારી થી છુટકારો મળે છે.હવન કુંડ માટે કુંડ માં કેરી ના પાંદડા રાખવામાં આવે છે.એના પછી કુંડ પર સાથિયો બનાવામાં આવે છે અને પછી પુજા કરવામાં આવે છે.એના પછી અગ્નિ સળગાવામાં આવે છે અને હવન કુંડ માં ફળ,મધ અને વગેરે વસ્તુઓ ની સાથે આહુતિ આપવામાં આવે છે.

નવરાત્રી માં કેમ કરવામાં આવે છે કન્યા પુજન?

કન્યા પુજન સબંધિત ઘણા પ્રકારના સવાલ થાય છે.ઘણા લોકો જાણવા માંગે છે કે કન્યા પુજન કેમ કરવામાં આવે છે અને કન્યા પુજન માં એક બાળક કેમ જરૂરી હોય છે?તો ચાલો તમારા આ સવાલ ના જવાબ જાણી લઈએ.

સૌથી પેહલા વાત કરીએ કન્યા પુજન ની તો કન્યા પુજન વગર નવરાત્રી ની પૂંજા અધુરી રહે છે એટલે કન્યા પુજન કરવામાં આવે છે.આને ઘણી જગ્યા એ કુમારી પુજા કે કંજક પુજા પણ કહે છે.કંજક પુજા વગરચૈત્ર નવરાત્રી નવમો દિવસ નુંફળ લોકોને નથી મળતું.

પૂજામાં બાળક શા માટે જરૂરી છે? વાસ્તવમાં નાની છોકરીઓને માતાનું સ્વરૂપ માની તેની પૂજા કરવામાં આવે છે. વળી, ઘણા લોકો કન્યા પૂજામાં એક કે બે બાળકોનો સમાવેશ કરે છે. આ બાળકને કાલ ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે અને એકને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા વિના કોઈપણ પૂજા અધૂરી છે અને ભૈરવ માતા રાણીના રક્ષક છે જેને લંગુરિયા પણ કહેવામાં આવે છે અને તેથી જ તેઓ ચોક્કસપણે પૂજામાં સામેલ છે.

આનો નિયમ સરળ છે જેવી રીતે તમે કન્યા ઓ ને ભોજન કરાવી રહ્યા છો એજ રીતે તમારે લંગુર ને ભોજન કરાવું જોઈએ અને છેલ્લે એને પણ દક્ષિણા અને ભેટ આપીને મોકલવા જોઈએ ત્યારેજ વ્રત સફળ થાય છે અને માં નો આર્શિવાદ જીવનમાં બની રહે છે.

કન્યા પુજન માં દરેક વર્ષ ની કન્યા નું અલગ મહત્વ હોય છે.

કન્યા પુજન માટે 2 થી લઈને 10 વર્ષ ની કન્યાઓ ને બહુ ઉપયોગી માનવામાં આવે છે.તમને જાણીને નવાય લાગશે પરંતુ આ બધીજ કન્યાઓ નું અલગ-અલગ મહત્વ હોય છે જેમકે,

2 વર્ષ ની કન્યા નું પુજન કરવામાં આવે તો આનાથી ઘર માંથી દુઃખ દુર થાય છે.

3 વર્ષ ની કન્યા નું પુજન કરવામાં આવે તો આને ત્રિમૂર્તિ નું રૂપ માનવામાં આવે છે આનાથી લોકોનું ધન-ધાન્ય ભરેલું રહે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

4 વર્ષ ની કન્યાઓ ને કલ્યાણી માનવામાં આવી છે અને એની પુજા કરવાથી પરિવાર નું કલ્યાણ થાય છે.

5 વર્ષ ની કન્યા રોહિણી કહેવાય છે.રોહિણી ની પુજા કરવાથી લોકો રોગમુક્ત રહે છે.

6 વર્ષ ની કન્યા ને કાલિકા માનવામાં આવે છે.કાલિકા રૂપ ની પુજા કરવી અને ભોજન કરાવાથી લોકોનો વિજય થાય છે અને વિધા મળે છે.

7 વર્ષ ની કન્યા ને ચંડિકા માનવામાં આવે છે.આની પુજા કરવાથી ઘરમાં ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે.

8 વર્ષ ની કન્યા ને સાંભવી કહેવામાં આવે છે.આની પુજા કરવાથી કોઈપણ પ્રકારના છુટકારો મળે છે.

9 વર્ષ ની કન્યા ને માં દુર્ગા નું રૂપ માનવામાં આવે છે અને આની પુજા કરવાથી દુશ્મન થાય છે.

10 વર્ષ ની કન્યા શુભદ્ર કહેવામાં આવે છે અને આની પુજા કરવાથી ભક્તો ના મન ની ઈચ્છઓ પુરી થાય છે.

કન્યા પુજન ના નિયમ

રાખો ખાસ ખ્યાલ નહીતો નિષ્ફળ થઇ જશે 9 દિવસ નું વ્રત:

  • ઘરે આવેલી કન્યાઓ ને માં દુર્ગા નું રૂપ માનવામાં આવે છે.એટલે ભુલ થી પણ આમનો અનાદર નહિ કરો,લોકો ઉપર ગુસ્સો નહિ કરો,કોઈપણ ખરાબ વાત નહિ કરો અને કોઈપણ કન્યા સાથે મતભેદ નહિ કરો નહીતો તમને વ્રત નું ફળ નહિ મળે.
  • કન્યાઓ ને પહેલાજ નિમંત્રણ આપો અને એમને આદર સત્કાર સાથે ઘરમાં બોલાવીને ભોજન કરાવો.
  • પૂર્વ દિશા માં એમનું મોઢું રાખીને એમને ચાંદલો કરો,એમને લાલ ચુંદડી ઓઢાડો અને પછી ભોજન કરાવો.
  • ભોજન ને એઠું નહિ કરો.
  • ભોજન હંમેશા સાત્વિક બનેલું હોવું જોઈએ.આમાં લસણ અને કાંદા નો ઉપયોગ નહિ કરો.
  • ભોજન પછી કન્યાઓ ને પોતાના હિસાબે દાન દક્ષિણા આપીને એમને વિદાઈ કરો અને એ પછી તમારા વ્રત નું પારણ કરો.

આ લોકોએ ખાસ રૂપે કરવી જોઈએ માંસિદ્ધિદાત્રી ની પુજા

જે લોકોને પોતાના જીવનમાં સિદ્ધિ ની કામના હોય,જેના લગ્ન માં વિલંબ થઇ રહ્યો છે,જેના જીવનમાં નકારાત્મકતા વધી ગઈ છે કે કુંડળી માં કેતુ ગ્રહ પરેશાની નું છે એમને ખાસ રૂપેચૈત્ર નવરાત્રી નવમો દિવસ માંસિદ્ધિદાત્રી ની પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.

કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ

માં સિદ્ધિદાત્રી થી સબંધિત જુની વાર્તા

વાત કરીએ જુની વાર્તા ની તો કહેવામાં આવે છે ભગવાન શિવેચૈત્ર નવરાત્રી નવમો દિવસમાં સિદ્ધિદાત્રી ની કઠોર તપસ્યા પછી 8 સિદ્ધિઓ મેળવી હતી.માં સિદ્ધિદાત્રી ની કૃપાથી ભગવાન શિવ નું અડધું શરીર દેવી નું થઇ ગયું હતું અને એ અર્ધનારીશ્વર કહેવાયું હતું.માં નું આ રૂપ બાકીના બધા રૂપ કરતા સૌથી વધારે શક્તિશાળી કહેવામાં આવ્યું હતું.

માં દુર્ગા નું આ રૂપ બધાજ દેવી દેવતાઓ ના તેજ થી પ્રગટ થયું છે.કહેવામાં આવે છે કે જયારે મહિષાસુર ના અત્યાચાર થી પરેશાન થઈને બધાજ દેવ મહાદેવ અને ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા ત્યારે બધાજ દેવતા અંદર થી એક તેજ ઉત્પન્ન થયો જેનેચૈત્ર નવરાત્રી નવમો દિવસમાં સિદ્ધિદાત્રી તરીકે ઓળખવામાં આવ્યું.આમનેજ દૈત્ય મહિષાસુર નો અંત કરીને બધાને આ અંતક થી મુક્ત કરાવ્યા હતા.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer