સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024)

સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) ની ઘટના વિશે બધીજ જાણકારી આપવા હેતુ એસ્ટ્રોસેજ દ્વારા આ ખાસ લેખ અમે માત્ર તમારા માટે તૈયાર કર્યો છે,જેની અંદર તમને વર્ષ 2024 માં થવાવાળી બધીજ સૂર્ય ગ્રહણ વિશે પુરી જાણકારી મળશે.તમને એ પણ ખબર હશે કે સૂર્ય ગ્રહણ માં કઈ તારીખ,કયો દિવસ,કઈ તારીખ એ કેટલા વાગા થી લઈને કેટલા વાગ્યા સુધી લાગશે.એની સાથે,તમે એ પણ જાણી શકશો કે વર્ષ 2024 માં કાલે કેટલા સૂર્ય ગ્રહણ દેખાશે,એ આખી દુનિયામાં કઈ કઈ જગ્યાએ દેખાશે,એ પૂરું સૂર્ય ગ્રહણ હશે કે અધૂરું સૂર્ય ગ્રહણ હશે,સૂર્ય ગ્રહણ નો સૂતકકાળ ક્યારે લાગશે છતાં સૂર્ય ગ્રહણ નું ધાર્મિક અને અધિયાત્મિક મહત્વ શું હશે.એની સાથે જ્યોતિષય દ્રષ્ટિકોણ થી પણ તમને એ જાણવા મળશે કે સૂર્ય ગ્રહણ નો શું પ્રભાવ હોઈ શકે છે.


સૂર્ય ગ્રહણ સાથે સબંધિત બીજી મુખ્ય વાતો પણ તમને આ લેખ માં જાણવા મળશે જેને એસ્ટ્રોસેજ ના પ્રખ્યાત જ્યોતિષડૉ. મૃગાંક શર્મા એ તૈયાર કર્યો છે.જો તમે સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) વિશે જાણવા માટે ઉત્સુક છો અને એની સાથે સબંધિત કોઈપણ જાણકારી એકજ જગ્યાએ એકજ સમય ઉપર પુરી રીતે મેળવા માંગો છો તો આ લેખ ને શુરુ થી લઈને છેલ્લે સુધી જરૂર વાંચો.

2024 માં બદલશે તમારું નસીબ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર કરો વાત

સૂર્ય ગ્રહણ આકાશ મંડળ માં થવાવાળી એક ખાસ ઘટના છે જેને ખગોળીય ઘટના તરીકે ઓળખવામાં આવે છે.આ આકાશ મંડળ માં સૂર્ય,પૃથ્વી અને ચંદ્ર ની સ્થિતિ ના કારણે લાગે છે.જેમકે આપણને બધાને એ ખબરજ છે કે સૂર્ય નો આટો અમારી પૃથ્વી હંમેશા લગાવતી રહે છે અને એની સાથે એ પોતાના અક્ષ માં ફરે છે છતાં પૃથ્વી નો ઉપગ્રહ ચંદ્ર પૃથ્વી ની પરિક્રમા કરતો રહે છે.ઘણી વાર એની ગતિ ના કારણે આકાશ મંડળ માં કોઈ ખાસ પરિસ્થિતિઓ જન્મ લેવા માંડે છે.સૂર્ય ના અંજવાળા થી જ પૃથ્વી અને ચંદ્ર પ્રકાશિત થાય છે.ઘણી વાર એવી સ્થિતિ ઉભી થાય છે કે જયારે ચંદ્ર,સૂર્ય અને પૃથ્વી એકજ લાઈન માં આવી જાય છે અને એ પરિસ્થિતિ માં સૂર્ય નો પ્રકાશ સીધો પૃથ્વી ઉપર નથી પડતો કારણકે પૃથ્વી અને સૂર્ય ની વચ્ચે ચંદ્ર આવી જાય છે અને એવામાં સૂર્ય નો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે છતાં ચંદ્ર ની છાયા પૃથ્વી ઉપર થોડા સમય માટે સૂર્યના પ્રકાશ ને બાધિત કરી દયે છે.એવી સ્થિતિમાં પૃથ્વી ઉપર થી જોવાથી સૂર્ય પુરી અને અધૂરી રીતે દેખાતો બંધ થઇ જાય છે અને દિવસે અંધકાર જેવી સ્થિતિ ઉભી થઇ જાય છે.આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.આ સૂર્ય,પૃથ્વી અને ચંદ્ર ની ગોઠવણી જ સૂર્ય ગ્રહણ નું કારણ હોય છે.આ સૂર્ય ગ્રહણ ની સ્થિતિ માં પૃથ્વી ઉપર થી જોવાથી સૂર્ય કાળો દેખાઈ છે કારણકે સૂર્ય ઉપર ચંદ્ર નો છાંયો દેખાય છે,આજ અવસ્થા સૂર્ય ગ્રહણ કહેવાય છે.

Click Here to Read in English: Solar Eclipse 2024 (LINK)

સૂર્ય ગ્રહણ 2024 : એક ખાસ ખગોળીય ઘટના

સૂર્ય ગ્રહણ એક ખાસ ખગોળીય ઘટના છે.આને હિન્દુ ધર્મ માં ખાસ રૂપથી માન્યતા આપવામાં આવી છે.એમ તો આ ખગોળીય ઘટના છે પરંતુ આનું જ્યોતિષય અને આધિયાત્મિક મહત્વ પણ છે છતાં ધાર્મિક રૂપથી પણ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે.વૈદિક જ્યોતિષ ની અંદર સૂર્ય ને આત્મા નો કારક માનવામાં આવે છે એટલા માટે જયારે પણ સૂર્ય ગ્રહણ ની ઘટના થાય છે,ત્યારે પૃથ્વી પર રહેવાવાળા બધાજ પ્રાણીઓ ઉપર આનો કોઈના કોઈ પ્રભાવ જરૂર પડે છે.તમે હંમેશા જોયું હશે કે સૂર્ય ગ્રહણ દરમિયાન પૃથ્વી ઉપર જે પશુ પક્ષી રહે છે,તે થોડા સમય માટે વિચિત્ર વેવહાર કરવા લાગે છે અને થોડા હેરાન થઇ જાય છે.આ ઘટના દરમિયાન પ્રકૃતિ માં કંઈક વાતાવરણ પ્રતીત થવા લાગે છે.જો સૂર્ય ગ્રહણ ની વાત કરીએ તો આ ઘટના જયારે આકાશ મંડળ માં થાય છે ત્યારે જોવામાં બહુ અદભુત દ્રશ્ય રજુ .અને બહુ સુંદર લાગે છે.આજ કારણ છે કે દુનિયાભર સૂર્ય ગ્રહણ જોવા અને એનો ફોટો ખીંચવા માટે કોશિશ કરે છે.

પરંતુ અમે તમને એજ સલાહ આપીશું કે ક્યારે પણ સૂર્ય ગ્રહણ ને પોતાની ખુલી આંખો થી નહિ જોવો કારણકે આવું કરવાથી તમારી આંખો માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે અને આનાથી તમારી આંખો ની રોશની પણ જય શકે છે.જો તમે સૂર્ય ગ્રહણ ને તમારી આંખો થી જોવાજ માંગો છો તો સેફટી ગિયર અને ફિલ્ટર્સ નો ઉપયોગ કરી શકો છો અને આવું કરવાથી તમે સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) ને નહિ ખાલી જોઈ શકો છો પરંતુ એના ફોટો પણ ખેંચી શકો છો અને એનો વિડીયો પણ બનાવી શકો છો.

બૃહત કુંડળી જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

હવે જો સૂર્ય ગ્રહણ ના ધાર્મિક મહત્વ ની વાત કરીએ તો સૂર્ય ગ્રહણ ની ઘટના ને શુભ ઘટના માં ગણવામાં નથી આવતી કારણકે આ એ સમય હોય છે,જયારે જગત ની આત્મા કહેવામાં આવતો સૂર્ય ગ્રહ ઉપર રાહુ નો પ્રભાવ વધવા લાગે છે અને સુરજ ગ્રસિત થઇ જાય છે અને દિવસ માં પણ રાત જેવી સ્થિતિ દેખાઈ છે.આ સ્થિતિ ના કારણે પક્ષીઓ પણ પોતાના ઘરમાં ચાલ્યા જાય છે.આ દરમિયાન પ્રકૃતિ માં એક અલગ પ્રકારનો સન્નાટો અને શાંતિ નો અહેસાસ થવા લાગે છે છતાં પ્રકૃતિ અને એની સાથે જોડાયેલા અલગ પ્રકારના નિયમ પ્રભાવિત થવા લાગે છે.ધાર્મિક રૂપથી સૂર્ય ને પ્રત્યેક્ષ દેવતા કહેવામાં આવ્યો છે જે પોતાની શક્તિ થી આખી દુનિયા નું પાલન કરે છે.જ્યોતિષ મુજબ સૂર્ય ને વ્યક્તિ ની આત્મા,પિતા,ઈચ્છા શક્તિ,ઉપલબ્ધીઓ,આશા,રાજા,રાજકારણ,શાસન નો કારક માનવામાં આવે છે.સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત અવસ્થા માં આવી જાય છે અને સૂર્ય ગ્રહણ જે રાશિ અને જે નક્ષત્ર માં લાગે છે તો એ રાશિ અને નક્ષત્ર માં જન્મ લેવાવાળા લોકો અને એની સાથે સંકળાયેલા દેશો માટે ખાસ રૂપથી એનો પ્રભાવ પ્રતિબિંબિત હોય છે.પરંતુ કોઈપણ દિવસ એ નહિ માનવું જોઈએ કે સૂર્ય દેવ નો પ્રભાવ હંમેશા નકારાત્મક હશે પરંતુ આ સમય પર ઘણા લોકો માટે આનો પ્રભાવ શુભકારી પણ હોય છે.તમે આ લેખ માં આગળ જણસો કે સૂર્ય ગ્રહણ નો પ્રભાવ તમારા માટે કેવો રહેશે.

સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) : જાણો સૂર્ય ગ્રહણ ના પ્રકાર

જયારે પણ પ્રકૃતિ માં સૂર્ય ગ્રહણ ની ઘટના થાય છે ત્યારે આ હંમેશા અમારા માટે એક નવી ઉત્સુકતા લઈને આવે છે કારણકે મીડિયા થી લઈને બધીજ જગયાએ આની વાત થાય છે અને બધાજ વ્યક્તિ એ જાણવા માંગે છે કે સૂર્ય ગ્રહણ ની ઘટના જયારે થવાની છે,ત્યારે એ કયા રૂપમાં અમારી સામે આવશે.સૂર્ય ગ્રહણ ઘણા પ્રકારના હોઈ શકે છે તો આજ અમે આ લેખમાં તમે બધાજ સૂર્ય ગ્રહણ વિશે બતાવા જય રહ્યા છીએ.આ લેખ ને શુરુ થી લઈને છેલ્લે સુધી જરૂર વાંચો એટલે તમને સૂર્ય ગ્રહને ને લગતી બધીજ જાણકારી તમને મળી શકે.ચાલો હવે જાણીયે કે કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ:

પૂર્ણ સૂર્ય ગ્રહણ - ખગ્રાસ સૂર્યગ્રહણ

સૂર્ય ગ્રહણ કેવું લાગે છે,એ તો આપણે પહેલાજ જાણી ચુક્યા છીએ.હવે ચાલો જાણીએ કે પૂર્ણ સૂર્ય ગ્રહણ શું છે,આ એ સ્થિતિ હોય છે કે જયારે ચંદ્ર,સૂર્ય અને પૃથ્વી ની વચ્ચે આવી જાય છે અને એ એટલી દુરી ઉપર હોય છે કે સૂર્ય નો પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી ઉપર જવામાં રોકી લ્યે છે અને ચંદ્ર ની પૂર્ણ છાયા પૃથ્વી ઉપર પડે છે જેનાથી લગભગ અંધારું થઇ જાય છે અને આ દરમિયાન સૂર્ય પુરી રીતે દેખાતો બંધ થઇ જાય છે.આજ ઘટના ને પૂર્ણ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.બીજા શબ્દો માં કહીએ તો,ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ કહેવાય છે.આનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે.

આંશિક સૂર્યગ્રહણ - ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ

પૂર્ણ સૂર્ય ગ્રહણ દરમિયાન ક્યારેક-ક્યારેક આવી સ્થિતિ પર હોય છે કે જયારે સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી ની વચ્ચે ની દુરી એટલી હોય છે કે ચંદ્રમા સૂર્ય ના પ્રકાશ ને પુરી રીતે પૃથ્વી ઉપર જવાથી નથી રોકી શકતો અને એટલા માટે ચંદ્રના નો થોડો પડછાયો જ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ઉપર થી જોવાથી કાળો અને અદ્રસ્ય નથી થતો પરંતુ એનો થોડો ભાગ દેખાઈ છે.આ અવસ્થા ને આંશિક સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.બીજા શબ્દો માં કહીએ તો,ખંડગ્રાસ સૂર્ય હાન પણ કહેવામાં આવે છે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ - વલયાકાર સૂર્ય ગ્રહણ

પૂર્ણ સૂર્ય ગ્રહણ અને આંશિક સૂર્ય ગ્રહણ દરમિયાન એક અલગ પ્રકાર નું સૂર્ય ગ્રહણ પણ જોવા મળે છે.જયારે સૂર્ય ને ચારો તરફ ચક્કર લગાવીને પૃથ્વી અને પૃથ્વી ની ચારો તરફ ચક્કર લગાવતો ચંદ્ર એ પ્રકારની સ્થિતિ માં આવી જાય છે કે પૃથ્વી ઉપર થી જોવાથી ચંદ્રમા સૂર્ય ની વચો વચ દેખાઈ છે એટલે કે પૃથ્વી ઉપર ચંદ્ર નો છાંયો એવી પડે છે કે ત્યાંથી જોવાથી સૂર્ય વચ્ચે થી કાળો અને બીજા બધા તરફ થી ચમકદાર દેખાઈ છે.આ એક વીંટી કે બંગળી જેવો દેખાઈ છે.આ સ્થિતિ ને કંકણાકૃતિ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.એની વચ્ચે ની દુરી આનું મુખ્ય કારણ બને છે.બીજા શબ્દો માં કહીએ તો આ સૂર્ય ગ્રહણ ને વલયાકાર સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે.આની ખાસ વાત એ છે કે આ સ્થિતિ બહુ ઓછા સમય માટે હોય છે.

મુખ્ય રૂપે ઉપરના ત્રણ પ્રકારના સૂર્ય ગ્રહણ જ જોવા મળે છે પરંતુ ક્યારેક ક્યારેક કઈ દુર્લભ પણ હોય છે,જી હા,ઉપરના ત્રણે પ્રકારના સૂર્ય ગ્રહણ સિવાય એક અલગ પ્રકાર નું સૂર્ય ગ્રહણ આ સ્થિતિ માં જોવા મળે છે,આને હાયબ્રીડ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.એમ કહીએ કે લગભગ બધાજ સૂર્ય ગ્રહણ માંથી ખાલી પાંચ ટકા માં હાયબ્રીડ સૂર્ય ગ્રહણ ની સ્થિતિ બને છે.આ પ્રકારના સૂર્ય ગ્રહણ માં શુરુઆત માં તો આ વલયાકાર સૂર્ય ગ્રહણ ના રૂપમાં દેખાઈ છે.પછી ધીરે ધીરે વલયાકાર સ્થિતિ માં દેખાવા લાગે છે.આજ હાયબ્રીડ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે અને આ બહુ ઓછું દેખાઈ છે.

વર્ષ 2024 માં કેટલા સૂર્ય ગ્રહણ લાગશે

અત્યાર સુધી આપણે સૂર્ય ગ્રહણ વિશે ઘણું બધું જાણી લીધું છે કે ખરેખર સૂર્ય ગ્રહણ શું હોય છે,આ કેવું દેખાઈ છે અને આ કેટલા પ્રકારના હોય છે.હવે અમે વાત કરીશું વર્ષ 2024 માં કુલ કેટલા અને કેવા સૂર્ય ગ્રહણ દેખાશે.એ કઈ તારીખે,કયાં દિવસે અને કેટલા વાગા થી અને કઈ કઈ જગયાએ દેખાશે.જો અમે સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) ની વાત કરીએ તો આ વર્ષ કુલ બે સૂર્ય ગ્રહણ દેખાવાના છે જેમાંથી પહેલું ગ્રહણ ખગ્રાસ સૂર્ય ગ્રહણ એટલે કે પૂર્ણ સૂર્ય ગ્રહણ થશે.ચાલો હવે એના વિશે વિસ્તાર થી જાણીએ:-

પહેલું સૂર્ય ગ્રહણ 2024 - ખગ્રાસ સૂર્યગ્રહણ
તારીખ દિવસ અને તારીખ

સૂર્યગ્રહણ ચાલુ થવાનો સમય

(ભારતીય માન્ય સમય મુજબ)

સૂર્યગ્રહણપુરો થવાનો સમય દેખાવાની જગ્યા

ચૈત્ર મહિનો કૃષ્ણ પક્ષ

અમાવસ્ય તારીખ

સોમવાર

8 એપ્રિલ 2024

રાતે 21:12 વાગા થી

રાતે 26:22 સુધી

(9 એપ્રિલ 2024 થી સવારે 02:22 વાગા સુધી)

પશ્ચિમ યુરોપ પેસિફિક,એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તર અમેરિકા (અલાસ્કા સિવાય), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, ઉત્તર પશ્ચિમ ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ

(ભારત માં નહિ દેખાય)

નોંધ : જો ગ્રહણ 2024 (Grahan 2024) ની વાત કરીએ તો ઉપરના ટેબલમાં દેવામાં આવેલા સૂર્ય ગ્રહણ નો સમય ભારતીય માન્ય સમય છે.આ વર્ષે 2024 નું પહેલું સૂર્ય ગ્રહણ થશે પરંતુ ભારત માં નહિ દેખાવાના કારણે આનો ભારતમાં કોઈપણ ધાર્મિક પ્રભાવ નહિ થાય અને નહિ તો એને સૂતક કાળ પ્રભાવી માનવામાં આવે.આ રીતે બધાજ લોકો પોતાની બધીજ ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે.

વર્ષ 2024 નું પહેલું સૂર્ય ગ્રહણ સોમવાર,8 પરિલ 2024 ની રાતે 9 વાગીને 12 મિનિટ એ ચાલુ થશે અને મંગળવાર 9 એપ્રિલ 2024 ની મધ્યરાતે 02 વાગીને 22 મિનિટ સુધી લાગશે.આ એક પૂર્ણ સૂર્ય ગ્રહણ એટલે કે ખગ્રાસ સૂર્ય ગ્રહણ થશે.આ મીન રાશિ અને રેવતી નક્ષત્ર મુજબ આકાર લેશે.મીન દેવ ગુરુ ગુરુ ની રાશિ છે જો કે સૂર્ય ની મિત્ર રાશિ છે.આ દિવસે સૂર્ય ની સાથે ચંદ્રમા,શુક્ર અને રાહુ એક સાથે સ્થિત થશે.ચંદ્રમા થી દ્રાદશ ભાવમાં શનિ અને મંગળ સ્થિત થશે છતાં બુધ અને ગુરુ બીજા ભાવમાં સ્થિત થશે.ખાસ રૂપથી રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં જન્મ લેવાવાળા વ્યક્તિઓ અને આની સાથે સંકળાયેલા દેશો એટલે કે આ સૂર્ય ગ્રહણ સર્વાધિક પ્રભાવશાળી રહેવાનું છે.

ખગ્રાસ સૂર્યગ્રહણ 2024 નો પ્રભાવ

વર્ષ નું પહેલું ખગ્રાસ સૂર્ય ગ્રહણ ચૈત્ર મહિનાનું શુક્લ પક્ષ ની અમાવસ્યા તારીખ સોમવાર ના દિવસે લાગવાવાળું આ સૂર્ય ગ્રહણ ના પ્રભાવ થી વિશ્વ ભરમાં મોટા મોટા નેતાઓ ને એમના સ્વભાવ ના કારણે ગંભીર આલોચનાઓ નો શિકાર થવું પડશે.એમના કામ કરવાના તરીકા વારંવાર લોકો દ્વારા તોલવામાં આવશે અને એમની ઉપર આરોપ લાગશે.કોઈ ગુસ્સા ની પ્રવૃત્તિ રાખવાવાળા રાજનેતાઓ ના કારણે દેશ ની વચ્ચે અશાંતિ નો માહોલ બની શકે છે,જે અત્યધિક અભિમાની હશે,એ કોઈપણ હદ સુધી જવામાં તૈયાર રહેશે,જેનાથી વિશ્વ ભરમાં અશાંતિ નો માહોલ વધી શકે છે.એ દુર્ભાવનાઓ નો શિકાર થઇ શકે છે.વર્તમાન માં સતામાં બેઠેલા અધિકારીઓ એ પરિસ્થિતિઓ ને સંભાળવા માટે સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.આ ગ્રહણ ના પ્રભાવ થી અલગ અલગ પ્રકાર ની આયુર્વેદિક દવાઓ,યુનાની દવાઓ,સોના,વેવસાયિક વસ્તુઓ,હર્બલ વસ્તુઓ મોંઘી થઇ જશે.

આના સિવાય અડદ,મગ,તેલ,ઘી,તિલ,અફીણ,વગેરે છતાં કાળા કલર ની વસ્તુઓ નો સ્ટોક રાખવાવાળા ને લાભ થશે.વૃદ્ધ લોકો અને સૈનિકો ને કષ્ટ થઇ શકે છે.નાણાકીય અપરાધો ની સંખ્યા વધશે અને બેન્ક માં ધોખાગીરી વધશે અને આર્થિક અપરાધ ચરમ ઉપર હશે.આના કારણે વર્ષો માં પણ કમી આવી શકે છે અને ઘણી જગ્યાએ અનાજ ના ભંડાર ખરાબ થઈને અકાળ જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.જેનાથી ભૂખ ની સમસ્યા ઉભી થઇ શકે છે.આ સૂર્ય ગ્રહણ ના કારણે ખેડૂતો ને સમસ્યા થઇ શકે છે.છતાં સમુદ્રી ઉત્પાદનો પર પણ કમી નો પ્રભાવ જોવા મળશે.

જો જ્યોતિષ ના આધારે આ સૂર્ય ગ્રહણ ના પ્રભાવ ની વાત કરી જાય તો મેષ રાશિના લોકો ને આર્થિક મામલો માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.વૃષભ રાશિના લોકોને ધન લાભ થશે અને તમારી યોજનાઓ સફળ થશે.મિથુન રાશિના લોકોને આરોગ્ય સમસ્યાઓ અને પરેશાનીઓ ના વિરુદ્ધ પોતાને મજબૂત બનાવાના પ્રયન્ત કરવા પડશે.કર્ક રાશિના લોકો માનસિક તણાવ મેહસૂસ કરશે પરંતુ સિંહ રાશિના લોકો ને અલગ પ્રકારના લાભ થશે,જેનાથી એમને સુખ ની પ્રાપતિ થશે.કન્યા રાશિના લોકો ના લગ્ન જીવનમાં તણાવ વધી શકે છે અને વેપાર માં ઉતાર ચડાવ ની સ્થિતિ આવી શકે છે.તુલા રાશિના લોકોને શારીરિક સમસ્યા પરેશાન કરી શકે છે.વૃશ્ચિક રાશિના લોકો કાર્યક્ષેત્ર માં સાવધાનીપૂર્વક કામ કરો,કોઈની સાથે કહાસૂની હોવી અને અપમાન થવાની સ્થિતિ બની શકે છે.ધનુ રાશિના લોકોના કામોમાં સફળતા નો યોગ બનશે.મકર રાશિના લોકો વિવિધ પ્રકારના લાભ મેળવીને ખુશ હશે અને કુંભ રાશિના લોકો ને આર્થિક ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.મીન રાશિના લોકો ને માનસિક અને શારીરિક સમસ્યાઓ ને પ્રતિ સાવધાન રેહવું પડશે.

બીજું સૂર્ય ગ્રહણ 2024 - કંકણાકૃતિ સૂર્યગ્રહણ
તારીખ દિવસ અને તારીખ

ર્યગ્રહણ ચાલુ થવાનો સમય

(ભારતીય માન્ય સમય મુજબ)

સૂર્યગ્રહણપૂરો થવાનો સમય દેખાવાની જગ્યા
અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા

બુધવાર

2 ઓક્ટોમ્બર, 2024

રાતે

21:13 વાગા થી

મધ્યરાત્રિ પછી 27:17 વાગા સુધી (3 ઓક્ટોમ્બર ની સવારે 03:17 વાગા સુધી)

દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક, આર્કટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ એરેસ, બેકા ટાપુ, ફ્રેન્ચ પોલિનેશિયા મહાસાગર, ઉત્તર અમેરિકાનો દક્ષિણ ભાગ ફિજી, ન્યુ ચિલી, બ્રાઝિલ, મેક્સિકો, પેરુ

(ભારત માં નહિ દેખાય)

નોંધ : જો ગ્રહણ 2024 (Grahan 2024) મુજબ જોયું જાય તો ઉપરના ટેબલમાં દેવામાં આવેલા સમય ભારતીય માન્ય સમય મુજબ છે.આ સૂર્ય ગ્રહણ પણ ભારતમાં નહિ દેખાય અને આજ કારણ છે કે ભારતમાં આ સૂર્ય ગ્રહણ નો કોઈ ધાર્મિક પ્રભાવ અથવા સૂતક કાળ પ્રભાવિત નહિ માનવામાં આવે અને બધાજ લોકો પોતાના કામ અલગ રીતે કરી શકે છે.

આ વર્ષ 2024 નું બીજું સૂર્ય ગ્રહણ હશે જો કે કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ હશે.આ બુધવાર 2 ઓક્ટોમ્બર ની રાતે 9 વાગીને 13 મિનિટે ચાલુ થશે અને 3 ગુરુવાર ઓક્ટોમ્બર 2024 ની સવારે 3 વાગીને 17 મિનિટ સુધી લાગશે.આ સૂર્ય ગ્રહણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્ર માં લાગશે.આ દિવસે સૂર્ય ની સાથે ચંદ્રમા,બુધ અને કેતુ સ્થિત થશે.એના ઉપર દેવ ગુરુ ગુરુ અને મંગળ મહારાજ ની પુરી નજર હશે.સૂર્ય થી બીજા ભાવમાં શુક્ર છતાં છથા ભાવમાં વક્રી શનિ મહારાજ બિરાનમાં રહેશે.આ સૂર્ય ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં જન્મેલા લોકો અને દેશો માટે ખાસ રૂપથી પ્રભાવશાળી સાબિત થવાનું છે.

કંકણાકૃતિ સૂર્યગ્રહણ 2024 ના પ્રભાવ

વર્ષ 2024 નું બીજું સૂર્ય ગ્રહણ બુધવાર 2 ઓક્ટોમ્બર 2024 ના દિવસે અશ્વિની મહિનાની કૃષ્ણ પક્ષ ની અમાવસ્યા તારીખે લાગશે.આ ગ્રહણ ના પ્રભાવ થી ફસલો ને નુકસાન થઇ શકે છે.ખાસ કરીને ભાત ની ફસલ ખરાબ થઇ શકે છે.પરંતુ સારી વાત એ છે કે ગ્રહણ પર દેવ ગુરુ ગુરુ ની નજર હોવાથી થોડા સારા ફળ પણ મળશે.દુનિયાભરમાં કુશળતા આવશે અને સુભિક્ષ ની સ્થિતિ રહેશે.ભલે વધારે વરસાદ ના કારણે કૃષિ ઉપજ ને નુકસાન થાય,એ ઉપરાંત પણ ધાન્ય માં ગિરાવટ આવી શકે છે.સોના,સોપારી,મજીદ,જુવાર,બાજરો,લવિંગ,અફીણ,કપાસ,ચણા,અને લાલ કલર ના કપડાં ના સ્ટોક થી લાભ થશે.સુત,ઘી,તેલ,ચણા,ભાત,પિત્તળ,સોના,ભાત,મગ વગેરે વસ્તુઓ માં તેજી આવશે.એની સાથેજ સૂર્ય ગ્રહણ ના પ્રભાવ થી ખાસ રૂપથી એ લોકો,સારવારો અને શિલ્પકારો માટે આ સ્થિતિ પ્રભાવશાળી રહેશે.એની સાથે સૂર્ય ગ્રહણ ના પ્રભાવ થી એ લોકો,જે કોઈ લાકડી કે ફર્નિચર નું કામ કરે છે.સમાજમાં અસામાજિક તત્વો ખાસ તસ્કરો અને ચોરો નું પ્રમાણ વધી શકે છે.અલગ અલગ દેશો ની સરકાર,એમના શાસન અને એમના દ્વારા લોકો અનીતિઓ ના કારણે પીડાઈ શકે છે.આના સિવાય અલગ દેશો માં મધ્ય સતા નો સંઘર્ષ અને યુદ્ધ જેવી સ્થિતિ ના કારણે ઉચ્ચ પદાર્થોના શાસકો ને બહુ વધારે ખરાબ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.

જો જ્યોતિષ મુજબ,અલગ અલગ રાશિઓ ઉપર પડવાવાળા કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ ના પ્રભાવ ની વાત કરીએ તો મેષ રાશિના લોકોને આરોગ્ય સમસ્યા નો સામનો કરવો પડી શકે છે પરંતુ વૃષભ રાશિના લોકો પોતાના સ્વાભિમાન સાથે સમજોતો કરવાની સ્થિતિ બને છે.મિથુન રાશિના લોકો ને બધાજ કામો માં સફળતા ના યોગ બનશે અને કર્ક રાશિના લોકો ને અલગ અલગ પ્રકારના લાભ મળશે.સિંહ રાશિના લોકો આર્થિક નુકસાન ઉઠાવી શકે છે.કન્યા રાશિના લોકો ને શારીરિક સમસ્યા અને વાગવા વગેરે ની સ્થિતિ બની શકે છે.તુલા રાશિના લોકો ને અલગ અલગ જગ્યાએ નિક્સન નો સામનો કરવો પડી શકે છે.વૃશ્ચિક રાશિના લોકો ને ધન લાભ થશે અને આવકમાં વધારો થશે.ધનુ રાશિના લોકોને સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.મકર રાશિના લોકો માનસિક ચિંતાઓ થી ગ્રસિત રહેશે પરંતુ કુંભ રાશિના લોકો ને બધાજ પ્રકારના સુખો ની પ્રાપ્તિ થશે.મીન રાશિના લોકો ને પારિવારિક જીવનમાં ચુનોતીઓ નો સામનો કરવો પડશે અને વેપાર માં ઉતાર ચડાવ આવશે.

સૂર્ય ગ્રહણ 2024 ના સૂતક કાળ

અત્યાર સુધી અમે સૂર્ય ગ્રહણ 2024 વિશે ઘણું બધું જાણી લીધું છે પરંતુ હવે એક અને સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ,એ છે સૂર્ય ગ્રહણ નું સૂતક કાળ.સૂતક કાળ એ સમય હોય છે કે જે સમયે કોઈપણ શુભ કામ નહિ કરવું જોઈએ.સૂર્ય ગ્રહણ માટે સૂતક કાળ સૂર્ય ગ્રહણ ના સ્પર્શ ના સમય થી લગભગ ચાર પ્રહાર પૂર્વ ચાલુ થાય છે એટલે કે સૂર્ય ગ્રહણ ના ચાલુ થવાથી લગભગ 12 કલાક પેહલા ચાલુ થઇ જાય છે અને આ ગ્રહણ ના મોક્ષ કાળ એટલે કે ગ્રહણ ની સમાપ્તિ ની સાથે પૂરું થાય છે.આ ધ્યાન દેવું યોગ વાત છે કે સૂતક કાળ ના સમય થી લઈને ગ્રહણ ના પુરા થવા સુધી કોઈપણ શુભ કામ નહિ કરવા જોઈએ કારણકે આવું કરવાથી એ કામ માં શુભતા પુરી થઇ જાય છે.પરંતુ જે જગ્યાએ સૂર્ય ગ્રહણ નથી દેખાતું,ત્યાં સૂર્ય ગ્રહણ નું કોઈપણ સૂતક કાળ માન્ય નથી રહેતું અને ટીના લોકો પોતાના બધા કામો એની પેહલા પુરા કરી દયે છે.

સૂર્ય ગ્રહણ 2024 ના સમયે આ વાતો નું ખાસ ધ્યાન રાખો

હવે અમે તમને એવી ખાસ વાતો વિશે બતાવા જય રહ્યા છીએ જેના સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) ના સમયગાળા માં ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે અને જો તમે આ બધીજ વાતો પર ધ્યાન આપો છો અને એનું પાલન કરો છો તો તમે સૂર્ય ગ્રહણ ના અશુભ પ્રભાવો થી પોતાને બચાવી શકો છો.એની સાથે સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ એવા ખાસ કામો કરવાથી તમને લાભ પણ થઇ શકે છે,તો ચાલો જાણીએ કે શું છે એ ખાસ વાતો જેના ઉપર તમારે ધ્યાન આપવું જોઈએ:

  • સૌથી પેહલા તમારે એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે જો સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) તમારા જન્મ અને નક્ષત્ર કે પછી તમારી જન્મ રાશિમાં ઘટિત થઇ રહ્યું છે તો તમારે ખાસ રૂપે સૂર્ય ગ્રહણ ના અશુભ પ્રભાવ મળી શકે છે.આવી સ્થિતિ માં તમારે સૂર્ય ગ્રહણ ને બિલકુલ જોવાની કોશિશ નહિ કરવી જોઈએ અને એનાથી દુરી બનાવીને રાખવી જોઈએ.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ અને સૂર્ય ગ્રહણ ના સમયગાળા દરમિયાન ખાસ રૂપે તમારે ભગવાન શંકરજી,ભગવાન સૂર્ય દેવજી,અથવા કોઈપણ બીજા દેવી દેવતાઓ ની મન થી આરાધના કરવી જોઈએ.તમે જો વિચારો તો એના મંત્ર નો જાપ કરી શકો છો.પરંતુ મૂર્તિઓ ને અડવાથી તમારે બચવું જોઈએ.ભજન સર્વાધિક ઉપયુક્ત રહેશે.
  • જો તમે કોઈ ગર્ભવતી સ્ત્રી છો કે પછી તમે કોઈ ખાસ રોગ થી પીડિત વ્યક્તિ છો,તો પણ તમારે ખાસ રૂપે સૂર્ય ગ્રહણ જોવાથી બચવું જોઈએ.
  • સૂર્ય ગ્રહણ દરમિયાન તમે સૂર્ય દેવા ના આ ખાસ મંત્ર નો જાપ કરી શકો છો,આનો જાપ કરવાથી તમને આશ્ચર્યજનક શુભ પ્રભાવો ની પ્રાપ્તિ થશે: "ઓમ આદિત્યા વિદમહે દિવાકરાય ધીમહિ તન્નો : સૂર્ય: પ્રચોદયાત્ ।"
  • સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈની પણ નિંદા કરવાથી બચો અને ગુસ્સો નહિ કરો.
  • જો તમે કોઈ સાધુ છો કે કોઈ મંત્ર ને સિદ્ધ કરવા માંગો છો તો સૂર્ય ગ્રહણ દરમિયાન એ મંત્ર નો નિરંતર જાપ કરવાથી તમને સીધી સફળતા મળી શકે છે કારણકે ગ્રહણ કાળ માં કોઈપણ મંત્ર ના જાપ કરવાથી એના હજાર ગુણા વધારે ફળ મળે છે.

સૂર્ય ગ્રહણ 2024 - ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ વાતો

સૂર્ય ગ્રહણ નો પ્રભાવ ગર્ભવતી સ્ત્રીઓ ને ખાસ રૂપથી પ્રભાવિત કરી શકે છે એટલા માટે અમે તમને થોડી ખાસ વાત જણાવી રહ્યા છીએ કે જેનું ધ્યાન ગર્ભવતી સ્ત્રીઓ એ સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ ના શુરુ થવાથી લઈને પૂરું થાય ત્યાં સુધી એટલે કે સૂર્ય ગ્રહણ ના પુરા થયા સુધી ખાસ રૂપ થી ધ્યાન રાખવું જોઈએ કારણકે એવું માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહણ નો ગર્ભવતી સ્ત્રીઓ ઉપર ખાસ પ્રભાવ પડે છે અને એના ગર્ભ માં પલ રહી સંતાન પર પણ આનો પ્રભાવ દ્રષ્ટિગોચર થઇ શકે છે:

  • જો તમે કોઈ ગર્ભવતી સ્ત્રી છો તો તમારે ખાસ રૂપે પોતાનું અને તમારી ગર્ભ માં રહેલા સંતાન નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.કોઈપણ એવું કામ નહિ કરો જેનાથી તમારે કે તમારા ગર્ભ માં રહેલા સંતાન ને કોઈ પણ સમસ્યા નો સામનો કરવો પડે.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ થી સૂર્ય ગ્રહણ ના પુરા થયા સુધી તમારે કોઈપણ પ્રકાર ની સિલાઈ,કટાઈ,બનાઈ વગેરે થી બચવું જોઈએ.
  • સૂતક કાળ દરમિયાન તમારે ઘરે થી બહાર નહિ નીકળવું જોઈએ અને ઘરમાંજ રેહવું જોઈએ.જો તમારી તબિયત અચાનક ખરાબ થઇ જાય અને તમારે ડૉક્ટર પાસે જવું જરૂરી હોય તો તમે જઈ શકો છો,એ પણ તમારા માથાને ઢાંકીને.
  • સૂતક કાળ ના સમયગાળા માં સૌથી સારી વાત એ છે કે તમે ભગવાન નું ધ્યાન કરો અને સારું ધાર્મિક પુસ્તક વાંચો.આવું કરવાથી તમારા બાળક ને સારા સંસ્કાર મળશે.
  • તમે જે પણ દેવી દેવતા ને ખાસ રૂપે માનો છો,તમે એના કોઈ મંત્ર નો જાપ સૂતક કાળ દરમિયાન કરી શકો છો.
  • જ્યાં સુધી સંભવ હોય સૂતક કાળ દરમિયાન ભોજન કરવાથી બચવું જોઈએ પરંતુ જો તમને ભૂખ લાગી રહી હોય અને તમારા માટે ખાવાનું જરૂરી છે તો તમે કોઈ એવી વસ્તુ નો ઉપયોગ કરો,જેમાં સૂતક કાળ થી પહેલાજ તમે તુલસી પત્ર અથવા કુશા રાખેલી છે.
  • સૂતક કાળ દરમિયાન તમારે સોય, કાંટો, છરી, છરી,તલવાર કે પછી કોઈપણ પ્રકારના હથિયાર થી દુરી બનાવીને રાખવી જોઈએ અને એને અડવું પણ નહિ જોઈએ અને ઉપયોગ પણ નહિ કરવો જોઈએ.
  • સૂતક કાળ દરમિયાન પોતાના માથાને પલ્લું થી ઢાંકીને રાખવું જોઈએ અને માથા ઉપર ગેરુ લગાવી લેવું જોઈએ અને તમારે પોતાની ઉપર પણ ગેરુ લગાવી લેવું જોઈએ.
  • સૂતક કાળ પુરા થયા પછી તરતજ તમારે નાહીને શુદ્ધ થઈને પછી ફ્રેશ ભોજન બનાવીને ભોજન કરવું જોઈએ.

સૂર્ય ગ્રહણ 2024 ના સૂતક કાળ માં શું નથી કરવાનું

અત્યાર સુધી અમે સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) વિશે બધુજ જાણી લીધું છે,ચાલો હવે એ જાણીએ કે એવા કયાં કામો છે જે સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન આપણે બિલકુલ નહિ કરવા જોઈએ:

  • સૂતક કાળ ને એક અશુભ સમય માનવામાં આવ્યો છે એટલા માટે સૂતક કાળ દરમિયાન કોઈપણ શુભ કામ નહિ કરવું જોઈએ,જેમકે લગ્ન,સંસ્કાર,મુંડન,ઘર પ્રવેશ વગેરે.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન નહિ તો ભોજન બનાવું જોઈએ અને નહિ તાઓ ભોજન કરવું જોઈએ.જો તમે કોઈ બાળક છો અથવા વધારે વૃદ્ધ છો કે વધારે બીમાર વ્યક્તિ છો તો જરૂરી હોય તો ભોજન કરી શકો છો.ત્યારે પણ ગ્રહણ ના સમયગાળા દરમિયાન ભોજન કરવાથી બચવું જોઈએ.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ માં સૂવું નહિ જોઈએ અને આ દરમિયાન સંભવ હોય તો શૌચ વગેરે જેવી એક્ટિવિટી થી પણ બચવું જોઈએ.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન કોઈપણ પ્રકારના શારીરિક સબંધ બનાવાથી બચવું જોઈએ.
  • સૂતક કાળ ના સમયગાળા દરમિયાન નહિ તો કોઈ મંદિર માં જાવ અને નહિ તો કોઈ મૂર્તિ ને અડો.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ થી ગ્રહણ ના મોક્ષ ના સમયે નહિ બાલ કટ કરો,નહિ તો દાઢી બનાવો,નહિ તો નખ કાપો અને નહિ તો કોઈ નવા કપડાં પહેરો.આના સિવાય તેલ માલિશ પણ નહિ કરો.

સૂર્ય ગ્રહણ 2024 ના સૂતક કાળ માં શું શું કરવાનું છે.

ઉપરના એવા કામો જે તમારા ગ્રહણ ના સૂતક કાળ માં નહિ કરવા જોઈએ.આના સિવાય ઘણા એવા કામો પણ છે જે ખાસ રૂપે સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ માં તમારે કરવા જોઈએ.આવું કરવાથી તમને ખાસ ફળો ની પ્રાપ્તિ થઇ શકે છે.આવો જાણીએ એવા ખાસ કામો,જે તમારે સૂર્ય ગ્રહણ2024 (Surya Grahan 2024) ના સૂતક કાળ માં કરવા જોઈએ:

  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ થી સૂર્ય ગ્રહણ ના મોક્ષ સુધી તમારે ભગવાન ના ભજન,કીર્તન,મનન કરવું જોઈએ.
  • તમે સૂતક કાળ દરમિયાન પોતાના ઇષ્ટ દેવ,પોતાની કુળદેવી કે કોઈપણ દેવી-દેવતા અથવા ગ્રહ નો મંત્ર જાપ કરી શકો છો.
  • તમે ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન કોઈપણ દાન નો સંકલ્પ લઇ શકો છો અને ગ્રહણ પુરા થયા ની સાથે જ સૌથી પેહલા તમારે એ દાન કરવું જોઈએ.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન તમે યોગાભ્યાસ કરી શકો છો અથવા ધ્યાન કરી શકો છો.
  • ગ્રહણ ના મોક્ષ ની સાથેજ તમારે તરતજ નાહવું જોઈએ અને ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ.તમે ચાહો તો પવિત્ર નદીમાં સ્નાન કરી શકો છો.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ પછી તરતજ જયારે તમે સ્નાન વગેરે કરીને સ્વચ્છ થઇ જાવ,ત્યારે મૂર્તિઓ ને ગંગાજળ થી શુદ્ધ કરીને એની પુજા અર્ચના કરો.
  • સૂર્ય ગ્રહણ ના સૂતક કાળ લાગવાના પહેલાથીજ તમને અલગ અલગ सूर्य ग्रहण का सूतक काल लगने से पूर्व ही आपको विभिन्न પેય અને ખાવાની વસ્તુઓ જેમકે દૂધ,દહીં,ઘી,આચાર,વગેરે માં તુલસી પત્ર અથવા કુશા રાખી દેવી જોઈએ.

તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે મુલાકાત કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા કરીએ છીએ કે સૂર્ય ગ્રહણ 2024 (Surya Grahan 2024) વિશે દેવામાં આવેલી જાણકારી થી તમે સંતુષ્ટ હશો અને આ તમારા માટે બહુ કામ ની જાણકારી સાબિત થશે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer