શુભ મુર્હત 2026

સનાતન ધર્મ માં શુભ મુર્હત 2026 નું ખાસ મહત્વ છે.આ એક ખાસ સમય ને દર્શાવે છે,જેને કોઈપણ ધાર્મિક,સામાજિક કે સાંસ્કૃતિક કામની શુરુઆત માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે.શુભ મુર્હત જ્યોતિષય ગણનાઓ ના આધારે ગ્રહો,નક્ષત્ર,તારીખ,વાર અને યોગને ધ્યાન માં રાખીને નક્કી કરે છે.માન્યતા છે કે જો કોઈ કામ શુભ મુર્હત માં ચાલુ કરવામાં આવે તો એમાં સફળતા,સુખ-શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત હોય છે.લગ્ન,ગૃહ પ્રવેશ,અન્નપ્રસન્ન,નામકરણ,યાત્રા,વેપાર ચાલુ વગેરે બધાજ મહત્વપૂર્ણ કામો માટે શુભ મુર્હત 2026 ની પસંદગી જરૂરી માનવામાં આવે છે.માનવામાં આવે છે કે શુભ મુર્હત ઉપર કરવામાં આવેલા કામ ખાલી ફળદાયી હોય છે,પરંતુ એમાં ભગવાન ની કૃપા અને સકારાત્મક ઉર્જા પણ શામિલ છે.

શુભ મુર્હત 2026

ભવિષ્ય સાથે જોડાયેલા કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિખ્યાત જ્યોતિષ સાથે વાત કરીને

આ લેખ માં તમને નહિ ખાલી વર્ષ 2026 માં આવનારી તારીખો કે મુર્હત વિશે જાણકારી મળશે,પરંતુ હિન્દૂ ધર્મ માં શુભ મુર્હત 2026 નું મહત્વ આમના નક્કી કરેલા નિયમ અને કઈ વાતો નું ધ્યાન રાખવું પડશે ધ્યાન?આ બધાની સાથે પણ તમને રૂબરૂ કરાવીશું.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ આ લેખ ની સૌથી પેહલા જાણીએ કે શું હોય છે શુભ મુર્હત.

Read In English: Shubh Muhurat 2026

શુભ મુર્હત શું હોય છે ?

શુભ મુર્હત નો મતલબ શુભ સમય થી થાય છે.આ એક ખાસ સમય હોય છે જ્મેકે કોઈપણ કામની શૃરૂઆત માટે બહુ શુભ,સૌભાગ્યશાળી અને ફળદાયક માનવામાં આવે છે.સનાતન ધર્મ અને વૈદિક જ્યોતિષ મુજબ સમય ને અલગ અલગ ભાગો નો અલગ અલગ ઉર્જા નો પ્રભાવ હોય છે.જે સમય માં ગ્રહો,નક્ષત્ર,તારીખો અને બીજા પંચગીય તત્વો ની સ્થિતિ અનુકુળ હોય છે.એ સમય ને શુભ મુર્હત કહેવામાં આવે છે.આ સમય માં ચાલુ કરવામાં આવેલી સફળતા,સમૃદ્ધિ અને સકારાત્મક પરિણામ મળે છે.

સનાતન સંસ્કૃતિ માં કોઈપણ કામની શુરુઆત કરતા પેહલા એનું મુર્હત કાઢવું બહુ જરૂરી માનવામાં આવે છે.પછી ભલે એ લગ્ન હોય,અન્નપ્રસન્ન હોય,નામકરણ,ગૃહ પ્રવેશ,વેપાર ચાલુ થવો વાહન ખરીદવા કે કોઈ ધાર્મિક અનુસ્થાન ની શુરુઆત કરવી હોય,દરેક શુભ કામ માટે શુભ મુર્હત 2026 જોવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જો કોઈ કામને ખોટા સમય માં કે અશુભ સમય માં કરવામાં આવે તો એના પરિણામ સારા નથી મળતા,પછી ભલે કેટલી પણ મેહનત કેમ નહિ કરી હોય.

શુભ મુર્હત માં પંચાંગ ની ભૂમિકા

શુભ મુર્હત 2026 કાઢવામાં પંચાંગ ની ભૂમિકા મુખ્ય હોય છે.પંચાંગ પાંચ મુખ્ય તત્વો તારીખ,વાર,નક્ષત્ર,યોગ અને કરણ નો સમૂહ છે.આ બધાનું સમન્વય કરીને આ નક્કી કરવામાં આવે છે કે કયો સમય કોઈ વ્યક્તિ માટે અનુકુળ માનવામાં આવવા છે.એની સાથે રાહુકાળ,યોગમંડકાડ,ભદ્રા,ચંદ્ર દોષ વગેરે શુભ પ્રભાવો થી બચવા માટે કરવામાં આવે છે.ક્યારેક-ક્યારેક વ્યક્તિ ની કુંડળી અને ગોચર ગ્રહો ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને ખાસ મુર્હત કાઢવામાં આવે છે,જેનાથી કામમાં સફળતા મળી શકે છે.

શુભ મુર્હત કેમ છે જરૂરી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની ગતિ પૃથ્વી પર થતી દરેક પ્રવૃત્તિને અસર કરે છે. જ્યારે આ ગ્રહો અને નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં હોય છે, ત્યારે તે સમયે કરવામાં આવેલ કાર્ય વધુ શુભ અને ફળદાયી હોય છે. આ સમયને શુભ મુહૂર્ત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો લગ્ન જેવા મહત્વપૂર્ણ સંસ્કાર ખોટા સમયે કરવામાં આવે છે, તો લગ્ન જીવનમાં અવરોધો આવી શકે છે. બીજી તરફ, શુભ મુહૂર્તમાં કરવામાં આવતા લગ્ન જીવનમાં પ્રેમ, સમર્પણ અને સફળતાની શક્યતા વધારે છે. શુભ મુહૂર્ત માનસિક દૃષ્ટિકોણથી વ્યક્તિને સકારાત્મક ઉર્જા પણ આપે છે. જ્યારે કોઈપણ કાર્ય શુભ સમયે શરૂ થાય છે, ત્યારે વ્યક્તિનું મન શાંત, કેન્દ્રિત અને આત્મવિશ્વાસથી ભરેલું રહે છે. આ માનસિક સ્થિતિ જ કાર્યને સફળ બનાવવામાં મદદ કરે છે.

જો તમે પણ આવનારા વર્ષ એટલે કે વર્ષ 2026 માં લગ્ન કે પોતાના બાળક નું મુંડન,અન્નપ્રસન્ન,વગેરે સંસ્કાર માટે મુર્હત ની રાહ માં છો,તો અહીંયા અમે તમારા નામકરણ ને લઇને લગ્ન સુધી શુભ મુર્હત અને તારીખો આપી રહ્યું છે.

વર્ષ 2026 માં ગૃહ પ્રવેશ ના સૌથી શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: ગૃહ પ્રવેશ મુર્હત 2026

વર્ષ 2025 માં કર્ણવેધ મુર્હત ના સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: કર્ણવેધ મુર્હત 2026

વર્ષ 2025 માં લગ્ન મુર્હત ને સૌથી શુભ મુર્હત કે તારીખો વિષે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: લગ્ન મુર્હત 2026

વર્ષ 2025 માં ઉપનયન મુર્હત ને સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: ઉપનયન મુર્હત 2026

વર્ષ 2025 માં વિદ્યારંભ મુર્હત ને સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: વિદ્યારંભ મુર્હત 2026

વર્ષ 2025 માં નામકરણ મુર્હત ને સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: નામકરણ મુર્હત 2026

વર્ષ 2025 માં મુંડન મુર્હત ને સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: મુંડન મુર્હત 2026

વર્ષ 2025 માં અન્નપ્રસન્ન મુર્હત ને સૌથી વધારે શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર થી જાણવા માટે અહીંયા ક્લિક કરો: અન્નપ્રસન્ન મુર્હત 2026

ચાલો હવે આપણે આગળ વધીએ અને જાણીએ કે શુભ મુર્હત નું નિર્માણ કેવી રીતે થાય છે.

આવી રીતે થાય છે શુભ મુર્હત ની પસંદગી

શુભ મુર્હત ની પસંદગી જ્યોતિષય ગણનાઓ અને પંચાંગ ના આધારે કરવામાં આવે છે.આ પ્રક્રિયા હજારો વર્ષ થી ચાલી રહી છે વૈદિક જ્યોતિષ પ્રણાલી ઉપર આધારિત છે.જેમાં ગ્રહો,નક્ષત્રો,અને કાળખંડો નું અધ્યન કરીને આ નક્કી થાય છે કે ક્યાં સમયે કોઈ ખાસ કામ માટે સૌથી અનુકુળ અને લાભકારી હશે.ચાલો જાણીએ કે કેવી રીતે કાઢવામાં આવે છે શુભ મુર્હત.

પંચાંગ ના પાંચ તત્વ એટલે તારીખ,વાર,નક્ષત્ર,યોગ અને કારણ આ બધાનો સંયોગ જોઈને આ નક્કી કરવામાં આવે છે કે કયો સમય શુભ છે અને કયો અશુભ.

મુર્હત કાઢતી વખતે સમય સુર્ય,ચંદ્ર,ગુરુ,શુક્ર જેવા ગ્રહો ની ચાલ દેખાઈ છે.

શુભ મુર્હત માં લગ્ન કુંડળી નું પણ ખાસ મહત્વ હોય છે.મુર્હત નો સમય બનવાવાળી લગ્ન કુંડળી નું વિશ્લેષણ કરતુ દેખાઈ છે કે આ સમય કઈ રાશિમાં ઉદય થઇ રહ્યો છે અને ગ્રહ આ લગ્ન માં કઈ સ્થિતિ માં છે.

મુર્હત કાઢતી સમયે રાહુકાળ,યમગંડ અને ભદ્રાકાળ અશુભ કાલખંડ થી બચવામાં આવે છે.

હિન્દૂ પંચાંગ મુજબ,એક દિવસ માં 24 કલાક હોય છે જેના આધારે એક દિવસ માં ટોટલ 30 મુર્હત કાઢે છે.એવા માં,દરેક મુર્હત 48 મિનિટ સુધી ચાલે છે.આ લિસ્ટ ના માધ્યમ થી તમે જાણી શકો છો કે કયું મુર્હત શુભ છે અને કયું અશુભ.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

શુભ-અશુભ મુર્હતો નું આખું લિસ્ટ

મુર્હત નું નામ

મુર્હત ની પ્રવૃત્તિ

રુદ્ર

અશુભ

આહીં

અશુભ

મિત્ર

શુભ

પિતૃ

અશુભ

વસુ

શુભ

વારાહ

શુભ

વિશ્વદેવા

શુભ

વિધિ

શુભ (શુક્રવાર અને સોમવાર સિવાય)

સતમુખી

શુભ

પુરુહત

અશુભ

વાહિની

અશુભ

નકટંકાર

અશુભ

વરુણ

શુભ

અર્યમાં

શુભ (રવિવાર સિવાય)

ભગ

અશુભ

ગિરીશ

અશુભ

અજપાદ

અશુભ

આહીર-બુધ્ય

શુભ

પુષ્ય

શુભ

અશ્વિની

શુભ

યમ

અશુભ

અગ્નિ

શુભ

વિધ્રુત

શુભ

કન્ડ

શુભ

આદિતિ

શુભ

અતિ શુભ

બહુ શુભ

વિષ્ણુ

શુભ

દ્યુમદગદ્યુતિ

શુભ

બ્રહ્મ

બહુ શુભ

સમુદ્રમ

શુભ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન ! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શુભ મુર્હત કાઢતી વખતે આ વાતો નું જરૂર ધ્યાન રાખો

શુભ મુર્હત 2026 મુજબ,પંચાંગ માં શુભ મુર્હત ની ગણતરી કરતી વખતે સમય તારીખ,વાર,યોગ,કરણ અને નક્ષત્ર વગેરે ને ધ્યાન માં રાખવામાં આવે છે.એવા માં,આ પાંચ તત્વો ને શુભ મુર્હત નિર્ધારિત કરતી વખતે સૌથી પેહલા જોવામાં આવે છે.ચાલો જાણીએ આના વિશે વિસ્તાર થી.

તારીખ

જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે શુભ મુર્હત કાઢતી વખતે સૌથી પેહલા તારીખ જોવામાં આવે છે.હિન્દૂ પંચાંગ મુજબ,એક મહિનામાં ટોટલ 30 દિવસ બીજા શબ્દ માં 30 તારીખો હોય છે જેને 15-15 કે બે વર્ગ માં વેચવામાં આવે છે.આને શુક્લ અને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે.શુભ મુર્હત 2025 મુજબ,અમાવસ્યા વાળા પક્ષ ને કૃષ્ણ અને પૂર્ણિમા વાળા પક્ષ ને શુક્લ પક્ષ કહેવામાં આવે છે.ચાલો જાણીએ કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ માં પડવાવાળી તારીખો વિષે.

શુક્લ પક્ષ

કૃષ્ણ પક્ષ

પ્રતિપદા તારીખ

પ્રતિપદા તારીખ

દૃતિયા તારીખ

દૃતિયા તારીખ

તૃતીયા તારીખ

તૃતીયા તારીખ

ચતુર્થ તારીખ

ચતુર્થ તારીખ

પંચમી તારીખ

પંચમી તારીખ

ષષ્ઠિ તારીખ

ષષ્ઠિ તારીખ

સપ્તમી તારીખ

સપ્તમી તારીખ

અષ્ટમી તારીખ

અષ્ટમી તારીખ

નવમી તારીખ

નવમી તારીખ

દસમી તારીખ

દસમી તારીખ

એકાદશી તારીખ

એકાદશી તારીખ

દ્રાદશી તારીખ

દ્રાદશી તારીખ

ત્રયોદશી તારીખ

ત્રયોદશી તારીખ

ચતુર્દશી તારીખ

ચતુર્દશી તારીખ

પૂર્ણિમા તારીખ

પૂર્ણિમા તારીખ

વાર કે દિવસ

શુભ મુર્હત 2026 મુજબ,વાર કે દિવસ પણ શુભ મુર્હત કાઢતી વખતે મહત્વપૂર્ણ સ્થાન રાખે છે.પંચાંગ માં અઠવાડિયા થોડા દિવસ એવા હોય છે જયારે માંગલિક કામ વર્જિત હોય છે જેમાં રવિવાર નું નામ સૌથી પેહલા આવે છે.એના કરતા ઉલટું,ગુરુવાર,મંગળવાર ને બધા કામો માટે શુભ માનવામાં આવે છે.

નક્ષત્ર

શુભ મુર્હત ના નિર્ધારણ નો ત્રીજો પહેલું નક્ષત્ર હોય છે.જ્યોતિષ માં ટોટલ 27 નક્ષત્ર જણાવામાં આવ્યા છે અને એમાંથી ઘણા નક્ષત્ર ને શુભ કે અશુભ માનવામાં આવ્યા છે.એની સાથે,દરેક નક્ષત્ર ઉપર કોઈના કોઈ ગ્રહ નું સ્વામિત્વ હોય છે.ક્યાં નક્ષત્રો ઉપર ક્યાં ગ્રહ નું શાસન,ચાલો જાણીએ.

નક્ષત્ર અને સ્વામી ગ્રહ નું નામ

નક્ષત્રો ના નામ

સ્વામી ગ્રહ

અશ્વિની, મધા,મૂળ

કેતુ

ભરણી, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષદા

શુક્ર

કૃતિકા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષધ

સુર્ય

રોહિણી, હસ્ત, શ્રવણ

ચંદ્ર

મૃગશિરા, ચિત્રા, ધનિષ્ઠા

મંગળ

આર્દ્રા, સ્વાતિ, શતાભિષા

રાહુ

પુનર્વસુ, વિશાખા, પૂર્વાભાદ્રપદ

ગુરુ

પુષ્ય, અનુરાધા, ઉત્તરાભાદ્રપદ

શનિ

આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી

બુધ

યોગ

શુભ મુર્હત ના નિર્ધારણ માં યોગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.જ્યોતિષ શાસ્ત્ર માં સુર્ય અને ચંદ્રમા ની સ્થિતિ ના આધારે ટોટલ 27 યોગો નું વર્ણન કરવામાં આવ્યું છે અને એમાંથી 9 યોગ અશુભ હોય છે અને 18 યોગ શુભ હોય છે.જેના નામે આ રીતે છે.

શુભયોગ: હર્ષણ,સિદ્ધિ,વરિયાન,શિવ,સિદ્ધ,સાધ્ય,શુભ,શુક્લ,બ્રહ્મ,એન્દ્ર,પ્રીતિ,આયુષ્માન,સૌભાગ્ય,સુકર્મા,શોભન,ધૃતિ,વૃદ્ધિ,ધ્રુવ.

અશુભ યોગ : શૂળ,ગંદ,વ્યાઘાત,વિષ્કુમ્ભ,અતિગંદ,પરિધ,વૈધૃતિ,વ્રજ,વ્યતિપાત

કરણ

શુભ મુર્હત 2025 મુજબ,કરણ શુભ મુર્હત નું નિર્ધારણ નો પાંચમો અને છેલ્લો પહેલું હોય છે.પંચાંગ મુજબ,એક તારીખ માં બે કરણ હોય છે અને એક તારીખ પેહલા અને ઉત્તરાધ માં એક-એક કરણ હોય છે.આજ ક્રમ માં,કરણ ની સંખ્યા 11 હોય છે અને એમાં 4 કરણ સ્થિર જયારે 7 પ્રકૃતિ ના હોય છે.ચાલો આગળ વધીએ અને જાણીએ કે આ કરણ ના નામ અને પ્રકૃતિ વિષે.સ્થિર અને ચર કરણ ના નામ નીચે દેવામાં આવ્યું છે.

સ્થિર કરણ

ચતુષ્પાદ,કિસ્તુઘ્ર,શકુની નાગ

ચર કરણ

વિશિષ્ટ કે ભદ્રા,કૈલાવ,ગર,તૈતિલ,વણિજ,બવ,બાલવ

હવે ઘરે બેસીને વિષેયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ!

શુભ મુર્હત દરમિયાન ક્યાં કામ ભૂલ થી પણ નહિ કરવા જોઈએ

પંચાંગમાં, કેટલીક તિથિઓને ખાલી તિથિઓ માનવામાં આવે છે. આ તિથિઓને કાર્યોની સફળતામાં અવરોધ માનવામાં આવે છે. તે છે ચતુર્થી (ગણેશ ચતુર્થી સહિત), નવમી, ચતુર્દશી.

જ્યારે કોઈ ગ્રહ ઉદય અથવા અસ્ત થઈ રહ્યો હોય, ત્યારે વ્યક્તિએ તેના ત્રણ દિવસ પહેલા અને ત્રણ દિવસ પછી કોઈપણ શુભ કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ.

જો કોઈ પણ દિવસે તિથિ, દિવસ અને નક્ષત્રનો કુલ ૧૩ થાય, તો વ્યક્તિએ તે દિવસે શુભ કાર્ય અથવા સમારોહનું આયોજન કરવાનું ટાળવું જોઈએ.

અમાવસ્યા તિથિ પર કોઈ શુભ કે મંગળ કાર્ય શરૂ ન કરવું જોઈએ.

રવિવાર, મંગળવાર અને શનિવારે કોઈપણ વ્યવસાયિક સોદો અથવા મહત્વપૂર્ણ વ્યવહાર ટાળવો જોઈએ.

મંગળવારે ક્યારેય પૈસા ઉધાર ન લો અને બુધવારે ક્યારેય કોઈને પૈસા ઉધાર ન આપો કારણ કે તેનાથી નાણાકીય અસંતુલન થઈ શકે છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો લેખ ગમ્યો હશે. જો હા, તો તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરો. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શુભ મુર્હત 2026 નો શું મતલબ થાય છે?

મુર્હત એક એવો ખાસ સમય છે જેને કોઈપણ કામની શુરુઆત માટે બહુ શુભ,સૌભાગ્યશાળી અને ફળદાયક માનવામાં આવે છે.

2. મુર્હત ના કેટલા પ્રકાર હોય છે?

ધાર્મિક ગ્રંથો માં મુર્હત ના ટોટલ 30 પ્રકાર હોય છે.

3. ફેબ્રુઆરી 2026 માં ગૃહ પ્રવેશ મુર્હત ક્યારે છે?

2026 માં ફેબ્રુઆરી મહિનામાં ગૃહ પ્રવેશ મુર્હત ખાલી 4 મુર્હત છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer