અંક સાપ્તાહિક રાશિફળ : 10 માર્ચ થી 16 માર્ચ 2024

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ10 થી 16 માર્ચ 2024: માર્ચ નો આ મહિનો અલગ અલગ મુલાંક ના લોકો માટે ઘણા નવા અવસર લઈને આવશે.જો તમે તમારા મુલાંક ના આધાર પર પોતાના પ્રેમ જીવન,કારકિર્દી,આરોગ્ય છતાં આર્થિક સ્થિતિ વિશે જાણવા માંગો છો,તો આ લેખને છેલ્લે સુધી વાંચો.આ લેખમાં અમારા અનુભવી જ્યોતિષ અને જ્યોતિષી હરિહરન જી એ મુલાંક ના આધાર પર અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ 10 થી 16 માર્ચ માટે સટીક ભવિષ્યવાણી પ્રદાન કરી છે.

અંક સાપ્તાહિક રાશિફળ : 10 માર્ચ થી 16 માર્ચ 2024

તમારી રાશિ માટે કેવું રહેશે આવનારું વર્ષ?પ્રખ્યાત જ્યોતિષીઓ પાસેથી જાણો આનો જવાબ

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

તમે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવીને પોતાની રૂટ સંખ્યા કે મુલાંક જાણી શકો છો.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે હોય છે.ઉદાહરણ તરીકે,જો તમારો જન્મ મહિનાની 11 તારીખે થયો છે,તો તમારો રૂટ નંબર 1+1 એટલે કે 2 થશે.આ રીતે પોતાનો રૂટ નંબર જાણીને પોતાનું રાશિફળ જાણી શકો છો.

જાણો પોતાનું મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (10 થી 16 માર્ચ 2024)

અમારા જીવન ઉપર અંક જ્યોતિષ નો બહુ પ્રભાવ પડે છે કારણકે અમારી જન્મ તારીખજ અંકો થી બને છે.તમારી જન્મ તારીખ ના આધારેજ તમારો મુલાંક કે રૂટ નંબર નક્કી થાય છે.પોતાનો રૂટ નંબર જાણ્યા પછી તમે અંક જ્યોતિષ ની અંદર પોતાના વિશે જાણી શકો છો અને પોતાના રાશિફળ ની જાણકારી પણ લઇ શકો છો.

1 અંક સ્વામી સુર્ય નો છે અને 2 અંક ચંદ્રમા નો,3 ગુરુનો,4 રાહુનો,5 બુધનો,6 શુક્રનો,7 કેતુનો,8 શનિનો,અને 9 અંક સ્વામી મંગળ નો છે.આ ગ્રહોના ગોચર ના કારણે વ્યક્તિના જીવનમાં ઘણા બદલાવ આવે છે અને આના દ્વારા શાસિત અંકો નો પણ અમારા જીવન ઉપર ખાસ પ્રભાવ પડે છે.

તો આવો જાણીએ કે મુલાંક મુજબ,10 થી 16 માર્ચ સુધી ના સમય તમારા માટે કેવો રહેશે.

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 1 વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલશે.એની સાથેજ ફેરવીને વાત કરવાની જગ્યાએ સીધી વાત કરવા પસંદ કરશે.આ લોકો પોતાના કામને તેજીથી કરવાનું પસંદ કરે છે અને આવું એમની જીવનશૈલી ના વેવસ્થિત હોવાના કારણે થાય છે.તમે સફળતા મેળવા ને લઈને વધારે આશાવાદી રેહશો અને તમારા સાહસ અને શક્તિ માં વધારો થશે.

પ્રેમ જીવન :ગલતફેમીઓ અને પારિવારિક સમસ્યાઓ ના કારણે તમારા અમે તમારા પાર્ટનર ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.જો તમે તમારા જીવનસાથી ની સાથે તમારા સબંધ ને મજબુત કરવા માંગો છો,તો તમારે તમારી તરફ થી વધારે શાંતિ રાખવી અને રોમાન્સ વધારવા માટે નૈતિકતા પર ચાલવાની જરૂરત છે.જો તમે આવું નથી કરતા,તો આનાથી તમારો સબંધ વધારે ખરાબ થઇ શકે છે.તમારે તમારી અને પાર્ટનર ની વચ્ચે સંચારમાં આવેલી દુરીઓ ને પુરી કરવા માટે પ્રયાસ કરવા જોઈએ.જો તમે આવું નથી કરતા,આનાથી તમારો સબંધ વધારે ખરાબ થઇ શકે છે.આ સ્થિતિ થી બચવા માટે તમારે તમારા સબંધ માં મુલ્ય સ્થાપિત કરવા અને સબંધ ને મજબુત કરવાની કોશિશ કરવી જોઈએ.આનાથી તમને તમારા સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવામાં મદદ મળશે પરંતુ જો આવું નહિ થાય તો તમારી અપરિવારિક શાંતિ ભંગ થઇ શકે છે.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થીઓ નું ધ્યાન ભટકી શકે છે અને તમારો આત્મવિશ્વાસ પણ ડગમગી શકે છે.આના કારણે વિદ્યાર્થી ને શિક્ષણમાં પ્રગતિ કરવામાં બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.તમારે અભ્યાસ માં વધારે ધ્યાન આપવાની જરૂરત છે તેથી તમને તમારા પ્રયાસ મા સફળતા મળી શકે.તમે તમારા માટે એક પ્લાન તૈયાર કરો.આનાથી તમને તમારી અંદર છુપાયેલી આવડત અને કૌશલ ને ફરીથી મેળવા માં સફળતા મળશે.આ રીતે તમે તમારા સાથી વિદ્યાર્થી સાથે સ્પર્ધા કરવામાં સફળ થશો.પરંતુ,પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા માટે આ સમય ઉચિત નથી.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે મુલાંક 1 વાળા લોકો ઉપર કામનું દબાણ વધી શકે છે. આનાથી બચવા માટે, તમારે એવી નોકરી શોધવાનું શરૂ કરવું જોઈએ જે તમને સંતોષ આપી શકે. તમારે કામના સંબંધમાં કોઈ યાત્રા પર જવું પડી શકે છે અને આ યાત્રાઓ તમને ખુશીની સાથે સંતોષ પણ આપશે. વ્યાપારીઓને આ સમયે નુકસાન થવાની સંભાવના છે અને તેના કારણે તમને તમારા પ્રતિસ્પર્ધીઓનો સામનો કરવામાં થોડો મુશ્કેલી પડી શકે છે.

આરોગ્ય :આરોગ્યના ક્ષેત્ર માં તમારે આ અઠવાડિયે કમર નો દુખાવો અને પીઠ ની દુખાવો મહેસુસ કરી શકો છો.આનાથી તમારી ઘણી પરેશાની ઉઠાવી પડી શકે છે.આરોગ્યમાં સુધારો લાવવા માટે તમારે ઉચિત સારવાર અને દવાઓ ની જરૂરત પડી શકે છે.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ ભાસ્કરાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

બધીજ 12 રાશિઓનું સૌથી વીસ્તારપૂર્વક 2024 રાશિફળ :રાશિફળ 2024

મુલાંક 2

(જો તમારો જન્મ મહિનાની કોઈપણ 2, 11, 20 કે 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકો આ સમયે લાંબી દુરી ની યાત્રા કરવામાં વ્યસ્ત રહી શકે છે.આ લોકોને રોકાણ કરવાનો બહુ શોખ હોય છે અને આ લોકો વધારે પૈસા નું રોકાણ કરવાનું પસંદ કરે છે એટલે આ લોકોને એનાથી વધારેમાં વધારે નફો થઇ શકે.ત્યાં બીજી બાજુ,આ લોકો પોતાના જીવનમાં તરતજ અને ધીરજ થી કોઈ નિર્ણય લઇ શકે છે અને આના કારણે આ લોકોને સંઘર્ષ નો સામનો કરવો પડી શકે છે.આ લોકો વેપારના કામકાજ માટે સમુદ્ર રસ્તા થી વધારે વ્યસ્ત રહેવાના છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે જીવનસાથી સાથે તમારા સબંધ માં ખટાસ આવવાની સંકેત છે.તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે અંદર ની સમજણ ની કમી ના કારણે અનબન થઇ શકે છે જેના કારણે તમારી બંને ની વચ્ચે દુરીઓ આવવાની આશંકા છે.જો તમે તમારા જીવનમાં સુખ-શાંતિ ને જાળવી રાખવા માંગો છો,તો તમારે તમારા મગજમાં ચાલી રહેલી પરેશાનીઓ ને પુરી કરવી જોઈએ.તમે તમારા મનમાં પાર્ટનર માટે પ્યાર ને બનાવી રાખવામાં અને સબંધ માં આનંદ ને કાયમ રાખવાનો પ્રયાસ કરો.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ની ધ્યાન દેવાની આવડત નબળી થઇ શકે છે.તમે જે પણ કરશો,એમાં ધ્યાન દેવામાં તમને દિક્કત આવી શકે છે.આના કારણે વિદ્યાર્થી અભ્યાસમાં પાછળ રહી શકે છે.આના સિવાય તમે જે અભ્યાસ કર્યો છે એને યાદ રાખવો તમારા માટે મુશ્કિલ બની શકે છે.એટલે તમારે તમારા અભ્યાસમાં ધ્યાન દેવાની જરૂરત છે.જો તમે કાયદો, રસાયણશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યાં છો, તો તમને વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન:નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું વધારે ફળદાયી નથી રહેવાનું કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે. આ ઉપરાંત આ અઠવાડિયે તમારા કામનો બોજ પણ વધશે અને તમે તમારું કામ સમયસર પૂર્ણ કરી શકશો નહીં. તમારા કાર્યસ્થળ પર તમે કરેલી મહેનતને લોકો અવગણી શકે છે અને તેનાથી તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. વ્યાપારીઓ માટે નુકસાન થવાની સંભાવના છે, તેથી તમારે આ સમયે સાવચેત રહેવાની જરૂર છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારી ઉર્જા અને ઉત્સાહ માં કમી આવી શકે છે.આનો નકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે અને તમારા આરોગ્ય માં અસંતુલન આવવાનો આસાર છે.આટલા માટે તમારે આ સમયે તમારા આરોગ્ય નું વધારે ધ્યાન રાખવાં ની જરૂરત છે.આના સિવાય એલર્જીના કારણે વધારે શરદી થવાની અને તમારા આરોગ્યમાં ગિરાવટ આવવાની સંભાવના છે.તમે આ સમયે ઠંડુ પાણી નહિ પીવો.

ઉપાય : દરરોજ 108 વાર ‘ઓમ સોમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે30 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો અધિયાત્મિક હોય છે અને આ અઠવાડિયે ધાર્મિક યાત્રાઓ પર જવાનો મોકો મળી શકે છે.આ લોકો ખુલા વિચાર વાળા હોય છે અને સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે.આ લોકોની આ આદત આ લોકોને બહુ આગળ સુધી લઈને જઈ શકે છે કે શિખર સુધી પોહ્ચવામાં આ લોકોનું માર્ગદર્શન કરે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સુખ-શાંતિ બનેલી રહેશે.તમારા બંન્ને નો સબંધ મજબુત થશે અને તમે તમારા પાર્ટનર સાથે એક ખુશાલ ઉદાહરણ રજુ કરશો.આ અઠવાડિયે તમારે ધાર્મિક કામો માટે યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રા તમારા માટે ફળદાયી સાબિત થશે અને તમારા જીવનસાથી સાથે આપસી તાલમેલ સારા રહેશે અને પ્યાર માટે ઉચ્ચ માનક સ્થાપિત કરશે.

શિક્ષણ : તમે આ અઠવાડિયે અભ્યાસમાં શાનદાર પ્રદશન કરવાના છો.ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા કોર્સ તમારા માટે વધુ ફળદાયી સાબિત થશે અને આ વિષયો માં તમે સારું પ્રદશન કરશો.આ અઠવાડિયે તમે તમારી આવડત અને કાબિલિયત ને ઓળખી શકશો.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમે જે નોકરી કરી રહ્યાં છો,એમાં તમને વિશેષતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશનની સાથે પ્રોત્સાહન પણ મળી શકે છે. તમે તમારા કાર્યસ્થળ પર કરેલી મહેનત હવે ઓળખાશે. તમે તમારા કામ પ્રત્યે વધુ પ્રતિબદ્ધ અને સમર્પિત દેખાશો. જો તમે વ્યાપાર કરો છો, તો તમને આ સમયે અપેક્ષા કરતા વધુ વેપારી સોદા મળવાની શક્યતા છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને સખત સ્પર્ધા પણ આપી શકશો.

આરોગ્ય :આ અઠવાડિયે તમારી શક્તિ માં વધારો થશે.આ સમયે તમે વધારે સકારાત્મક મહેસુસ કરશો અને આ સકારાત્મકતા ના કારણે તમારો જોશ અને ઉત્સાહ વધારે વધી જશે.આનાથી તમારું આરોગ્ય પણ ઉત્તમ રહેવાનું છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ને પ્રસન્ન કરવા માટે યજ્ઞ-હવન કરો.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો થોડી વસ્તુઓ ને લઈને વધારે જૂનુની હોય છે.આ લોકો બહુ રચનાત્મક હોય છે અને સારા પરિણામ મેળવા માટે આ લોકો પોતાના કોમન સેન્સ નો ઉપયોગ કરે છે.આ લોકો હંમેશા મોટું વિચારે છે અને ક્યારેક ક્યારેક આ લોકો જલ્દબાજી માં આવીને નિર્ણય લઇ લ્યે છે જે આ લોકો ની વિરુદ્ધ જ જાય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયું મુલાંક 4 વાળા લોકો માટે વધારે સુખદાયી નથી રહેવાનું.તમારા અને તમારા પાર્ટનર નો સબંધ નબળો થઇ શકે છે.તમારે તમારા પાર્ટનર સાથે શાંતિ રાખીને ચાલવાની જરૂરત છે એટલે તમારા સબંધ માં આપસી તાલમેલ અને ખુશીઓ બની રહે.જો તમે તમારા જીવનસાથી સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા જાવ છો,તો આ સમયે આ યોજના ને કેન્સલ કરવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધારે શુભ નથી રહેવાનું અને આ લોકોએ અભ્યાસમાં વધારે પ્રયાસ કરવાના જરૂરત છે.જો તમે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન અને વેબ ડિઝાઇનિંગ જેવા કોર્સનો અભ્યાસ કરી રહ્યાં છો,તો તમારે આ વિષયો માં વધારે પ્રયાસ કરવાની અને ધ્યાન દેવાની જરૂરત છે.તમારે તમારા અભ્યાસને વ્યવસ્થિત અને આયોજિત રીતે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અભ્યાસ દરમિયાન તમારું ધ્યાન ભટકી જવાની સંભાવના છે. આ સમયે કોઈપણ નવા વિષયનો અભ્યાસ કરવો અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો તમારા માટે ફળદાયી સાબિત થશે નહીં.

વ્યાવસાયિક જીવન:આ અઠવાડિયે તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે અને આના કારણે તમે ચિંતા માં આવી શકો છો.તમારા કાર્યસ્થળ પર તમે કરેલી મહેનતને લોકો અવગણી શકે છે અને આ તમને પરેશાન કરી શકે છે. તમને એવું પણ લાગશે કે કામમાં તમારી કાર્યક્ષમતા ઘટી ગઈ છે. આ કારણોસર, તમને આયોજિત રીતે ખસેડવાની સલાહ આપવામાં આવે છે. વ્યાપારીઓને તેમના પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તમારે આ અઠવાડિયે નુકસાન સહન કરવું પડી શકે છે.

આરોગ્ય :સ્વસ્થ રહેવા માટે તમારે સમય ઉપર ખાવાનું ખાવું ચાલુ કરી દેવું જોઈએ.જો તમે આવું નથી કરતા તો તમને પાચન સબંધી સમસ્યા થઇ શકે છે અને આના કારણે તમારી અંદર ઉર્જાની કમી આવવાની સંભાવના છે.તમે આ સમયે મસાલદાર વસ્તુઓ ખાવાથી પણ બચો.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ સમસ્યાકોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકો મજાકિયા અને મનમોજી સ્વભાવના હોય છે અને આ લોકો ની રુચિ વેપારમાં વધારે હોય છે.આ સમયે આ લોકો પોતાના સ્વભાવને લઈને બહુ સાવધાન રહેશે.આ લોકો તાર્કિક હોય છે અને આ લોકોના કામોમાં પણ તર્કશીલતા ઝળકે છે.આ લોકોને યાત્રા કરવી અને હરવું ફરવું બહુ પસંદ હોય છે અને આ લોકો યાત્રા કરવામાં વધારે સમય પસાર કરે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારે તમારા પાર્ટનર સાથે આપસી તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.આનાથી તમે તમારા સબંધ માં આવેલી દુરીઓ ને ઓછી કરી શકો છો.આપસી સમજણ ની કમી ના કારણે તમારે અને તમારા જીવનસાથી સાથે સારા તાલમેલ બેસાડવામાં દિક્કત આવી શકે છે.આનાથી તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે એટલા માટે તમારે તમારા સબંધ ને સારા કરવા અને પોતાના પાર્ટનર સાથે શાંતતિથિ ચાલવાની સલાહ આપવામાં આવે છે.

શિક્ષણ :આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસમાં પોતાના શાનદાર કૌશલ ને પ્રદશિત કરવામાં અસફળ થઇ શકે છે.તમારી યાદ રાખવાની આવડત નબળી હોવાના કારણે આવું થઇ શકે છે અને આના કારણે આગળ ચાલીને ધ્યાન લગાડીને ચાલવામાં પણ તમને દિક્કત આવી શકે છે.એકાગ્રતા ની કમી ના કારણે અભ્યાસમાં તમારી પકડ કમજોર થઇ શકે છે.તમારે તમારા અભ્યાસ ઉપર ધ્યાન આપવું અને સારું પ્રદશન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.ઉચ્ચ પ્રોફેશનલ કોર્ષ કરવા માટે આ સમય સારો નથી.

વ્યાવસાયિક જીવન:કામમાં તમે તમારી યોગ્યતા અને આવડત ને દેખાડવામાં અસમર્થ થઇ શકો છો. કામના દબાણમાં વધારો થવાને કારણે કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન બગડવાની સંભાવના છે. જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સખત મહેનત કરવા છતાં, તમે તમારા કાર્યમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી શકો છો. તે જ સમયે, ઉદ્યોગપતિઓને તેમના હરીફોથી સખત સ્પર્ધાને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે.

આરોગ્ય :આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી નબળી થવાની છે અને આની નકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને ચામડીને લગતી સમસ્યા અને એલર્જી થવાના સંકેત છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે)

મુલાંક 6 વાળા લોકો બહુ મજબુત હોય છે અને રચનાત્મક વસ્તુઓ માં વધારે રુચિ હોય છે.આ લોકો બહુ પ્યારે અને દ્રઢ નિશ્ચયી હોય છે.આ લોકો મનોરંજક સ્વભાવના હોય છે અને આ લોકોને લાંબી દુરીની યાત્રા કરવી પસંદ હોય છે.આના સિવાય આ લોકોની મીડિયા અને મનોરંજન માં દિલચસ્પી હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે સબંધ માં પેહલા કરતા વધારે સંતુષ્ટ મહેસુસ કરશો.તમારા સબંધ માં આકર્ષણ વધશે અને તમે બંને એકબીજા ની જરૂરત ને સમજી અને જાણી શકશો.આ સમયે તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો અને તમે બંને આ ટ્રીપ નો બહુ આનંદ ઉઠાવશો.

શિક્ષણ :તમે કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને એકાઉન્ટિંગ જેવા કેટલાક વિષયોમાં નિપુણતા મેળવશો.તમે શિક્ષણમાં એક અલગ જગ્યા બનાવા અને પોતાના સાથી વિદ્યાર્થી ને કડી ટક્કર આપવા માં સક્ષમ હસો.આ સમયે તમારી ધ્યાન આપવાની ક્ષમતા માં પણ વધારો થશે અને આનાથી વિદ્યાર્થી ને પોતાના કૌશલ નો વિકાસ કરવામાં મદદ મળશે.તમે અભ્યાસમાં તમારા કોઈ કૌશલ કે હુનર ને સાબિત કરશો અને તમારો આ કૌશલ ખાસ હોય શકે છે.

વ્યાવસાયિક જીવન: આ સમયે તમે કાર્યક્ષેત્ર માં બહુ વધારે વ્યસ્ત રહેવાના છો અને આનાથી તમને સારા પરિણામ મળવાની સંભાવના છે.આ સાથે, તમે તમારી રુચિ અનુસાર નવી નોકરીની તકો પણ મેળવી શકો છો. વ્યાપારીઓ માટે તેમના વ્યવસાયને વિસ્તારવા માટે આ સારો સમય રહેશે. તમે નવી ભાગીદારીમાં બિઝનેસ પણ શરૂ કરી શકો છો અને તમારે આ અઠવાડિયે તમારા કામ માટે લાંબા અંતરની મુસાફરી પણ કરવી પડી શકે છે. ઉદ્યોગપતિઓ આ સમયે ઘણા પ્રકારના વ્યવસાય શરૂ કરી શકે છે જેનાથી તેમને વધુ નફો થવાની સંભાવના છે. વેપારમાં થયેલા નફાથી તમે સંતુષ્ટ રહેશો.

આરોગ્ય : આ અઠ્વાડીયુએ તમારું આરોગ્ય શાનદાર રહેવાનું છે.તમને આ સમયે કોઈ નાની આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.તમારા હસમુખ સ્વભાવના કારણે તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે.આરોગ્યના વિષય માં તમે બીજાની સામે ઉદાહરણ બનીને રજુ થશો.

ઉપાય : દરરોજ 33 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીકશનિ રિપોર્ટ

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16 કે 25 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકો બહુ ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે અને અધિયાત્મિક કામો જેવાકે પ્રાર્થના કરવી અને ભગવાન પ્રત્ય સમર્પિત રહેવામાં વધારે રુચિ રાખે છે.આ લોકોની અધિયાત્મિક બુક વાંચવી અને વસ્તુઓ વગેરે વિશે વાતો કરવી એમાં દિલચસ્પી વધારે હોય છે.સરળ ભાષા માં વાત કરીએ તો મુલાંક 7 વાળા લોકો ની રુચિ અધિયાત્મિક્તા તરફ વધારે હોય છે અને ગુઢ વિજ્ઞાન વગેરેમાં આ લોકોની રુચિ વિકસિત થઇ શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને પોતાના લગ્ન સબંધ માં ખટાસ નો અનુભવ થઇ શકે છે.પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે ના સબંધ માં સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.પ્રોપર્ટી ખરીદવાને લઈને તમારા સબંધીઓ સાથે મતભેદ થવાના સંકેત છે અને આના કારણે તમે થોડા નાખુશ નજર આવશો.ચિંતા કરવાની જગ્યા એ પારિવારિક સમસ્યા ને સુલજાવા માટે તમારે તમારા પરિવારના કોઈ વડીલ નો સહારો લેવો જોઈએ.આવી રીતે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે પ્યાર અને અંદર ની સમજણ બની રહી શકે છે.

શિક્ષણ :અભ્યાસના વિષયમાં આ અઠવાડિયે વિદ્યાર્થી ની યાદ રાખવાની આવડત સામાન્ય રેહવાની છે.પરંતુ,આ અઠવાડિયે તમારી અંદર છુપાયેલા સ્કિલ્સ બહાર આવશે પરંતુ સમય ઓછો હોવાના કારણે પુરી રીતે સામે નહિ આવે.જો તમે અભ્યાસમાં સારું પ્રદશન કરવા માંગો છો,તો તમારે યોગાભ્યાસ કરવો ફાયદામંદ સાબિત થશે.યાદશક્તિ નબળી હોવાના કારણે એકાગ્રતા ઓછી થઇ શકે છે અને બની શકે છે કે તમે અભ્યાસમાં તમારી યોગ્યતા દેખાડવામાં અસમર્થ રહો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 7 વાળા લોકો આ અઠવાડિયે પોતાના કાર્યક્ષેત્ર માં સામાન્ય પરિણામ દેવાની સંભાવના છે.આ સમયે, તમારામાં કોઈ નવી કુશળતા વિકસિત થઈ શકે છે અને તમને તમારા કાર્ય માટે તમારા ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા પણ મળશે. વ્યાપારીઓને નુકસાન થવાની સંભાવના છે. તમને તમારા વ્યવસાય પર નજર રાખવા અને તેને આગાહી સાથે ચલાવવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય તમારે આ સમયે કોઈ નવા પાર્ટનર સાથે બિઝનેસ શરૂ ન કરવો જોઈએ. નવા બિઝનેસ ડીલ પર કામ કરવા માટે પણ આ સમય યોગ્ય નથી.

આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને એલર્જી ના કારણે ચામડીમાં બળવું અને પાચન સબંધી સમસ્યા થવાના સંકેત છે.તમે સ્વસ્થ રહેવા માટે સમય ઉપર ભોજન કરો.આના સિવાય તમે તળેલી વસ્તુઓ થી પણ દૂર રહો નહીતો આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ ગણેશાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય?આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

મુલાંક 8

(જો તમારો કોઈપણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે)

મુલાંક 8 વાળા લોકો ની નજર થોડી સુસ્તીભરી રહી શકે છે.આ લોકો બહુ મહેનતી હોય છે અને કામમાં વધારે પ્રયાસ કરે છે.સામાન્ય રીતે આ લોકો એ પોતાની કારકિર્દી માં ઉતાર ચડાવ જોવા પડે છે અને આના કારણે આ લોકો ક્યારેક ક્યારેક દુઃખી પણ થઇ જાય છે.આ લોકોને પોતાના નિજી જીવન માટે ઓછો સમયજ મળે છે કારણકે આનો વધારે પડતો સમય પોતાના કામ કે પોતાની નોકરીમાં માંજ પસાર થાય છે.

પ્રેમ જીવન :પરિવારમાં પ્રોપર્ટી ને લઈને ચાલી રહેલી સમસ્યા ના કારણે તમે થોડા પરેશાન રહી શકો છો.તમારા મિત્ર,તમારા જીવનસાથી કે પ્રેમી સાથે મીઠા સબંધ બનાવી રાખવા માટે અડચણ ઉભી થઇ શકે છે.આના કારણે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ નબળા થવાના સંકેત છે અને તમને તમારા સબંધ માં નજદીકીયાં બનાવી રાખવામાં થોડી દિક્કત આવી શકે છે.

શિક્ષણ :વધારે પ્રયાસ કરવા છતાં પણ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધારે સારું નથી રહેવાનું.સફળતા મેળવા માટે તમારે વધારે જલ્દી મેહનત કરવાની જરૂરત છે.વિદ્યાર્થી ને આ સમયે ધીરજ થી કામ કરવાની અને દ્રઢ નિશ્ચયી બનવાની સલાહ આપવામાં આવે છે.આના કારણે તમે સારા નંબર મેળવા માં સફળ થઇ શકશો.જો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં છો, તો સારું પ્રદર્શન કરવા માટે તમારે વધુ ધ્યાન અને એકાગ્રતા સાથે અભ્યાસ કરવાની જરૂર છે.શિક્ષણમાં ટોંચ ઉપર પોહ્ચવા માટે એક પ્લાન કરીને ચાલો.આ રીતે તમે સારા નંબર મેળવા માં સફળ થશો.

વ્યાવસાયિક જીવન:તમે તમારા કાર્યક્ષેત્ર માં જે કડી મેહનત કરી છે,એને લોકો નજરઅંદાજ કરી શકે છે અને આ વાત તમને થોડી પરેશાન કરી શકે છે.આ સમયે તમારી સામે એવી સ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારા સાથીદારો તમને છોડીને નવી પોસ્ટ મેળવી શકે છે. તમારી જાતને વિશેષ સાબિત કરવા માટે, તમારે કેટલીક કુશળતા પ્રાપ્ત કરવી પડશે જે તમને અન્ય લોકોથી અલગ બનાવી શકે. જો તમે વ્યવસાય કરો છો, તો આ સમયે તમારા વ્યવસાય ક્ષેત્રમાં ઉચ્ચ ધોરણો અને ધોરણો જાળવી રાખવા તમારા માટે થોડું મુશ્કેલ હોઈ શકે છે. આ અઠવાડિયે તમને તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તેઓ વ્યવસાય પર સારું નિયંત્રણ રાખી શકે છે.

આરોગ્ય : તમને આ અઠવાડિયે વધારે તણાવ ના કારણે પગ અને જોડો માં દુખાવો થવાની સંભાવના છે.આના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ આવી શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવી અને સાહસ ની કમી ના કારણે આવું થઇ શકે છે.તમે આરોગ્યના સ્તર ઉપર જે સમસ્યાનો સામનો કરી રહ્યા છો,એનું કારણ તમે બહુ વધારે તણાવ લો છો એ હોય શકે છે.આરોગ્યમાં સુધારો લાવવા માટે તમને ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 11 વાર ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેક ઓર્ડર કરોકોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે)

મુલાંક 9 વાળા લોકો દ્રઢ નિશ્ચયી અને સિદ્ધાંતો ઉપર ચાલવાવાળા હોય છે.આ લોકોને ફેરવીને વાર કરવા કરતા સીધી વાત કરવાનું પસંદ હોય છે.આ લોકોની રાજકારણ અને પ્રશાસન માં રુચિ હોઈ શકે છે.બીજા સાથે સારો વેવહાર કરવો અને સબંધ બનાવી રાખવાના કારણે તમે ઉચ્ચ સફળતા મેળવશો.આ લોકો પોતાના સબંધ ને વધારે મહત્વ આપે છે.

પ્રેમ જીવન :આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર ના સબંધ માં મધુરતા આવશે અને તમારા બંને ના સબંધ મજબુત થશે.આની સાથે તમે રોમાન્સ નો પણ ભરપુર આનંદ લેશો.પારિવારિક સમસ્યા ઉભી થઇ શકે છે પરંતુ તમે આ પરેશાનીઓ ને સુલજવામાં સક્ષમ હસો.તમારી સુજ્બુજ અને પાર્ટનર સાથે મળતા વિચારોના કારણે તમારી બંને ની વચ્ચે સારો આપસી તાલમેલ જોવા મળશે.

શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.તમે શિક્ષણમાં ગુણવતા મેળવશો.તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ વગેરે જેવા વ્યાવસાયિક વિષયોનો અભ્યાસ કરી શકશો.આ સમયે વિદ્યાર્થી પોતાની એક ખાસ જગ્યા બનાવા માટે અને ઉચ્ચ અંક મેળવા માં સફળ થશે.

વ્યાવસાયિક જીવન:આ સમયે, કામ કરતા લોકો તેમના કામમાં ખૂબ સારું પ્રદર્શન કરવાના છે અને નેતા બનશે. તમારા કામના કારણે કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને કામ પ્રત્યેના તમારા સમર્પણને કારણે આવું થઈ શકે છે. આ અઠવાડિયે તમે મીટિંગ્સમાં વધુ વ્યસ્ત રહેશો અને એવી સંભાવના છે કે તમે આ મીટિંગ્સમાં તમારી ક્ષમતાઓ અને પ્રતિભાનો શ્રેષ્ઠ દેખાવ કરશો. ઉદ્યોગપતિઓ વધુ નફો કમાવવા અને જાળવી રાખવામાં સફળ થશે.

આરોગ્ય :આ અઠવાડિયે તમે તમારા આરોગ્યને લઈને બહુ સતર્ક અને સાવધાન રહેવાના છો.આના કારણે તમારી ઇમ્યુનીટી બહુ સારી રહેશે.ઇમ્યુનીટી સારી હોવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.તમને નાની આરોગ્ય સમસ્યા જેમકે માથાનો દુખાવો અને શરદી વગેરે થઇ શકે છે.પરંતુ,તમને કોઈ મોટો આરોગ્ય સમસ્યા થવાના સંકેત નથી.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ભૌમાય નમઃ’ મંત્ર નો જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો :ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer