સૂર્ય ની ધનુ રાશિ માં ગોચર (16 ડિસેમ્બર 2023)

એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપશે જે 16 ડિસેમ્બર 2023 ના રોજ બપોરે 03 વાગીને 47 મિનિટ પર ધનુ રાશિ માં થવા જઈ રહ્યો છે.સૂર્ય નો આ ગોચર બધીજ 12 રાશિઓ ને પ્રભાવિત કરશે.રાશિચક્ર ની 12 રાશિઓ પર સૂર્ય ગોચર ના અસર વિશે જાણતા પેહલા અમે વાત કરીશુ સૂર્ય ગ્રહ અને ધનુ રાશિ વિશે.

સૂર્ય ની ધનુ રાશિ માં ગોચર (16 ડિસેમ્બર 2023)

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો સૂર્ય ના ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

જ્યોતિષ માં સૂર્ય અને ધનુ રાશિ

ખગોળશાસ્ત્ર મુજબ,સૌરમંડળ માં સૂર્ય નવગ્રહ માં સૌથી મોટો ગ્રહ છે અને આ ધરતી થી લગભગ 93 મિલિયન મિલી દુર આવેલો છે.પૃથ્વી કરતા આ 110 ગણો મોટો છે.પરંતુ,જ્યોતિષમાં સૂર્ય ને નવગ્રહ નો રાજા કહેવામાં આવ્યો છે અને આને કાળપુરુષ કુંડળી નો આત્મા માનવામાં આવે છે.એની સાથે,માનવ માટે પિતા અને જીવન પ્રદાન કરવાવાળો ગ્રહ છે.સૂર્ય મહારાજ ને જીવન શક્તિ,ઉર્જા અને જીવન દાતા ના રૂપમાં પુજવામાં આવે છે.બધાજ પ્રાણીઓ માટે સૂર્યને સકારાત્મકતા નું પ્રતીક માનવામાં આવે છે અને આ જીવનશક્તિ,ઇચ્છાશક્તિ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.સૂર્ય વ્યક્તિ ને રચનાત્મક બનાવે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા ને પણ મજબૂત બનાવે છે.જો સૂર્ય ગ્રહ ના સ્વભાવ ની વાત કરીએ તો,આ સ્વભાવ થી ઉગ્ર,શુષ્ક અને અહંકારી માનવામાં આવે છે.

જ્યોતિષ મુજબ,સૂર્ય ગ્રહ ને 12 રાશિઓ નું ચક્ર પુરુ કરવા માટે 1 વર્ષ નો સમય લાગે છે અને આ ખાલી માર્ગી સ્થિતિ માં ચાલે છે એટલે કે કોઈ દિવસ વક્રી નથી ચાલતો.રાશિચક્ર માં સૂર્ય દેવ ને સિંહ રાશિ પર આધિપત્ય છે અને આ મેષ રાશિમાં ઉચ્ચ પરંતુ તુલા રાશિમાં નીચ નું હોય છે.તમને જણાવી દઈએ કે સિંહ સૂર્ય ની મૂળત્રિકોણ રાશિ પણ છે અને પથ્થર માં સૂર્ય દેવને રુબી પથ્થર સમર્પિત છે.

જો વાત કરીએ ધનુ રાશિ ની તો,વૈદિક જ્યોતિષ માં ધનુ રાશિને રાશિચક્ર માં નવમું સ્થાન મળેલું છે જો કે ઉગ્ર સ્વભાવ,દોહરી પ્રકૃતિ વાળી પુરુષ રાશિ છે.ધનુ રાશિ નું પ્રતીક ચિન્હ ધર્મ,જ્ઞાન,આસ્થા,વેદ,સત્ય,ભાગ્ય,પિતા,ગુરુ,મોટિવેશનલ સ્પીકર,રાજનેતા,બુદ્ધિ અને સૌભાગ્ય નું પ્રતિનિધિત્વ કરે છે.

To Read in English Click Here: Sun Transit In Sagittarius (16 December 2023)

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.તમારી વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.

સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર: રાશિ પ્રમાણે પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે સૂર્ય મહારાજ તમારા પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે 16 ડિસેમ્બર 2023 ના રોજ આ સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર અને તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં નવમો ભાવ ધર્મ,પિતા,ગુરુ,લાંબી દુરી ની યાત્રા,તીર્થસ્થળ અને ભાગ્ય વગેરે નો ભાવ છે.આ દરમિયાન તમારો લગાવ અધીયતમાં તરફ હશે અને તમે ધાર્મિક ગતિવિધિઓ માં વધારે ભાગ લેશો.એની સાથે,આ લોકોને પોતાના પિતા અને ગુરુ બંને નો પ્યાર અને સાથ મળશે.પરંતુ,સૂર્ય ગોચર ના સમયગાળા ને આ લોકો માટે સારું કહેવામાં આવશે જે લોકો પીએચડી અથવા માસ્ટર વિભાગ સાથે જોડાયેલા છે આગળ ના અભ્યાસ માટે પ્રયાસ કરી રહ્યા છે,ત્યાં,જે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની મૂંઝવણ માં હતા,તા હવે એ તમને ગુરુ અને મેન્ટર ની મદદ થી દુર થઇ જશે. સૂર્ય નો ધનુ રાશિ માં ગોચ ર ના સમયગાળા માં મેષ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે જોડાયેલી યાત્રા માં જવા માંગે છે તો એ લોકો આ સમયે આ ટ્રીપ માં જવાનો પ્લાન બનાવી શકે છે.આ રાશિના જે લોકો હમણાંજ માતા પિતા બન્યા છે એ લોકો તેમના બાળક માટે ધાર્મિક સમારોહ અથવા કોઈ પુજા વગેરે નું આયોજન કરી શકે છે અથવા તે લોકો પોતાના બાળક સાથે કોઈ ધાર્મિક તીર્થસ્થળ પર જઈ શકે છે.

મેષ રાશિના લોકો પોતાની રિલેશનશિપ ને દુનિયા ની આગળ લાવવા માટે સગાઇ અથવા લગ્ન કરવાની યોજના બનાવી શકે છે.ધર્મ ગુરુ,રાજનેતા અને મોટિવેશનલ સ્પીકર,કાઉન્સિલિંગ સાથે જોડાયેલા લોકો અને ટીચર્સ વગેરે ને સૂર્ય ગોચરના સમયગાળા માં નામ અને પ્રસિદ્ધિ મળશે.હવે આગળ વધીએ અને વાત કરીએ સૂર્ય ની નજર ની તો,નવમા ભાવમાં બેસીને સૂર્ય મહારાજ ની નજર તમારા ત્રીજા ભાવમાં પડશે જો કે સાહસ અને નાના ભાઈ-બહેનો નો ભાવ છે.આવામાં, સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર માં પ્રવેશ કરવાથી તમે આ સમયે આત્મવિશ્વાસ અને સાહસ થી ભરેલા દેખાશો.એની સાથે,તમારા સબંધ નાના ભાઈ-બહેનો સાથે સારા બની રહેશે અને સંભવ છે કે પોતાના જીવનમાં ઉપલબ્ધીઓ મેળવા માટે અને આના પરિણામસ્વરૂપે તમે એના ઉપર ગર્વ મેહસૂસ કરશો.

ઉપાય : પિતા નું સન્માન કરો અને ઘર થી બહાર નીકળતા પેહલા એમના આર્શીવાદ લો.આવું કરવાથી નસીબ તમારો સાથ આપશે.

મેષ રાશિફળ 2024

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે સૂર્ય દેવ તમારા ચોથા ભાવ નો સ્વામી છે અને હવે 16 ડિસેમ્બર 2023 ના રોજ આ ધનુ રાશિમાં અને તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે જો કે લાબું આયુષ્ય,અચાનક થવાવાળી ઘટનાઓ અને ગૂઢ વિજ્ઞાન વગેરે નો ભાવ છે.પરંતુ,તમને બતાવી દઈએ કે આઠમા ભાવમાં સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર નેસારો નથી માનવામાં આવતો કારણકે સૂર્ય અમારી આત્મા,આત્મવિશ્વાસ અને રોગપ્રતિરોધક ક્ષમતા વગેરે નો કારક છે અને એવામાં,આ બધાને કારક ગ્રહ ના રૂપમાં સૂર્ય ના આઠમા ભાવમાં ગોચર આત્મવિશ્વાસ થી લઈને ઈમ્યૂનિટી સુધી ની કમી લઈને આવી શકે છે.આના પરિણામસ્વરૂપ,આ લોકોને શારીરિક,માનસિક અને ભાવનાત્મક રૂપથી પણ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.જેમકે અમે તમને જણાવ્યુ કે વૃષભ રાશિવાળા માટે સૂર્ય તમારા ચોથા ભાવ નો સ્વામી છે અને એવામાં,ચોથા ભાવ ના સ્વામીનો આઠમા ભાવમાં જવું તમારા ઘરેલુ જીવનમાં પરેશાનીઓ લાવીને આવી શકે છે.આશંકા છે કે આ સમયગાળા માં માતા ની સાથે તમારા સંબંધ બગડી જાય અને તમારે એના આરોગ્ય ઉપર પણ ધ્યાન દેવું પડે.આના પરિણામસ્વરૂપ,તમારી માતા ની નિયમિત રીતે ચેકઅપ કરવાની સલાહ આપવામાં આવે છે.

કુંડળી માં ચોથો ભાવ ઘર અને વાહન નો હોય છે કારણકે તમને સલાહ આપવામાં આવે છે કે જો નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો,તો જ્યાં સુધી સૂર્ય ધનુ માંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ નો કરી જાય ત્યાં સુધી આ વિચારને કેન્સલ કરી દયો.એની સાથે,આ સમયગાળા માં વાહન સાવધાનીપૂર્વક ચલાવો.આનાથી ઉલટું, સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર એ લોકો માટે ફળદાયક રહેશે જે લોકો રિસેર્ચ સાથે જોડાયેલા છે અને પીએચડી નો અભ્યાસ કરી રહ્યા છે અથવા જેની રુચિ વૈદિક જ્યોતિષમાં છે.ત્યાં,આઠમા ભાવમાં બેઠેલા સૂર્ય ની નજર તમારી વાણી,બચત અને પરિવાર નો ભાવ એટલે કે બીજા ભાવ ઉપર પડી રહી હશે.આના પરિણામસ્વરૂપ,સૂર્ય ની બીજા ભાવ ઉપર નજર હોવાથી તમારી વાણી અધિકારિક અને આદેશત્મક રહેશે જો કે તે લોકો સાથે વિવાદ અને મતભેદ નું કારણ બની શકે છે કારણકે તમારે તમારી વાણી સાથે સાથે શબ્દો ઉપર પણ નજર બનાવી રાખવી પડશે.પરંતુ,સૂર્ય ગોચર દરમિયાન તમારા બેંક બેલેન્સ માં પણ વધારો થશે.

ઉપાય : દરરોજ આદિત્ય હૃદયમ સ્ત્રોત નો પાઠ કરો.

વૃષભ રાશિફળ 2024

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્ય તમારા ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિ માં અને તમારા સાતમા ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળી માં સાતમો ભાવ લગ્ન અને પાર્ટ્નરશિપ નો ભાવ છે.મિથુન રાશિવાળા માટે સૂર્ય એક મિત્ર ગ્રહ છે,પરંતુ તો પણ સૂર્ય નો સાતમા ભાવમાં ગોચર તમારા લગ્ન જીવન માટે સારો નથી કહેવામાં આવતો કારણકે સૂર્ય ઉગ્ર ગ્રહ છે અને આ અભિમાન નું પ્રતિનિધિત્વ કરે છે.એવામાં,આ વાત ની પ્રબળ સંભાવના છે કે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર થવાથી આ લોકોને પાર્ટનર સાથે સંબંધ માં અભિમાન સાથે ટકરાવ અથવા વિવાદ નો સામનો કરવો પડે એટલા માટે તમારા સાથી સાથે અભિમાની થવાથી અને એની સાથે વિવાદ માં પડવાથી બચવું પડશે.આશંકા છે કે સૂર્ય ગોચરના સમયગાળા માં તમારા બંને ના સંબંધ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

હવે વાત કરીએ વેપારીક ભાગીદારીની,તો સૂર્ય નો તુલા રાશિમાં ગોચર બિઝનેશ પાર્ટ્નરશિપ માટે ખરાબ નથી કહેવામાં આવતો.સંભાવના છે કે આ દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી સંચાર કૌશલ ના દમ પર તમારો વેપાર અથવા કોઈ નવો બિઝનેશ શુરુ કરવા માટે પ્રેતનેર શોધવામાં સફળ થશો.ત્યાં,મિથુન રાશિના લોકો પારિવારિક વેપાર સાથે જોડાયેલા છે,એમના નાના ભાઈ-બહેન અથવા ચચેરા ભાઈ પણ તમારા વેપાર સાથે જોડાઈ શકે છે.આના સિવાય,સાતમા ભાવમાં બેઠેલા સૂર્ય ની નજર તમારા લગ્ન ભાવ પર પડી રહી હશે જો કે તમને સારું આરોગ્ય અને મજબૂત આત્મવિશ્વાસ આપશે.

ઉપાય : દરરોજ ગાય ને ગોળ અને ઘઉં ની રોટલી ખવડાવો.

મિથુન રાશિફળ 2024

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા માટે સૂર્ય તમારા બીજા ભાવ નો સ્વામી છે.હવે આ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા છથા ભાવ એટલે કે દુશ્મન,આરોગ્ય,પ્રતિયોગિતા અને મામા વગેરે ના ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.કર્ક રાશિના લોકો માટે સૂર્ય મિત્ર ગ્રહ છે,પરંતુ છથા ભાવમાં સૂર્ય નો ગોચર તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.પરંતુ,જયારે આરોગ્ય ની વાત આવે છે,ત્યારે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે.આના પરિણામસ્વરૂપે,તમને આંખો ની રોશની,દિલ અને હાડકા ને લગતી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જો તમે આમાંથી કોઈપણ સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો નજરઅંદાજ કરવાથી બચો અને તરત જ ડોક્ટર ને દેખાડવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,સૂર્ય ગોચરના સકારાત્મક પક્ષ ની વાત કરીએ તો,કર્ક રાશિના જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની પ્રતિયોગિતા પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,એમના માટે આ સમય સારો રહેશે.

સૂર્ય નો ગોચર તમારા છથા ભાવમાં થશે અને આ તમારા વિરોધીઓ એટલે દુશ્મનો ને તમારા ઉપર હાવી નહિ થવા દેતા.આનાથી ઉલટું,આ તમને પૈસા,સંપત્તિ અથવા પિતૃક સંપત્તિ ના કારણે વિવાદો અને કાનૂની મામલો માં ફસવાના કામ પણ કરી શકે છે.વાત કરીએ સૂર્યદેવ ની નજર ની તો,છથા ભાવમાં બેસીને સૂર્ય મહારાજ તમારા વિદેશ અને અલગામ નો ભાવ એટલે બારમા ભાવને જોઈ રહ્યો છે.પરંતુ,કર્ક રાશિના એ લોકો માટે બારમા ભાવ પર સૂર્ય ની નજર સારી કહેવામાં આવે છે જે એમએનસી,વિદેશી કંપનીઓ અથવા ફરીથી સરકારી નોકરી કરે છે.આના સિવાય,જે લોકો ડૉક્ટર અથવા જેલર ના રૂપમાં કામ કરે છે.પરંતુ,તમને જણાવી દઈએ કે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન તમારા આરોગ્ય ઉપર થવા વાળા ખર્ચા માં વધારો જોવા મળી શકે છે.એની સાથે,તમને આર્થિક નુકસાન નો પણ સામનો કરવો પડી શકે છે.

ઉપાય : સારું આરોગ્ય મેળવા માટે નિયમિત રૂપથી આદુ અને ગોળ નું સેવન કરો.

કર્ક રાશિફળ 2024

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકો ની સૂર્ય તમારા લગ્ન ભાવ નો છે અને હવે એ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા પાંચમા ભાવમાં ગોચર કરશે.કુંડળીમાં પાંચમો ભાવ શિક્ષણ,પ્રેમ સંબંધ અને બાળક વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.એવામાં, સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દાર્શવે છે કે સિંહ રાશિના લોકો આ સમયે પાંચમા ભાવમાં સબંધિત મામલો માં પુરી રીતે સમર્પિત નજર આવશે.ત્યાં,સૂર્ય નો ગોચર આ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ રહેશે કારણકે આ સમયે તમે અભ્યાસ માં સુધારો કરવામાં સક્ષમ હશો.સિંહ રાશિના વિવાહિત લોકો જે પોતાના પરિવાર ને વધારવા માંગે છે,એમને આ સમયે સારા સમાચાર મળી શકે છે.ત્યાં,આ રાશિના માતા પિતા પોતાના બાળકો ને મળી રહેલી પોતાની જાત પર ગર્વ કરતા જોવા મળશે.એની સાથે,એમને બાળક સાથે યાદગાર સમય પસાર કરવાનો પણ મોકો મળશે.

પરંતુ,જેમ કે અમે તમને જણાવ્યુ કે સૂર્ય ક્રૂર અને ઉગ્ર ગ્રહ છે અને એના પરિણામસ્વરૂપે,સૂર્યદેવ નો પાંચમા ભાવમાં ગોચર તમારા પ્રેમ જીવન માટે વધારે અનુકૂળ નહિ રેહવાની સંભાવના છે.તમને અભિમાન ના કારણે વિવાદ અને મતભેદ નો સામનો કરવો પડી શકે છે,કુંડળી માં પાંચમો ભાવ પૂર્વ પૂર્ણય ભાવ પણ હોય છે કારણકે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન તમને પાછળ ના વર્ષ માં કરેલા પૂર્ણયના સકારાત્મક પરિણામ મળશે.પરંતુ,પાંચમા ભાવથી સૂર્યની નજર તમારી ઈચ્છાઓ અને પૈસા ના લાભ નો ભાવ એટલે કે અગિયારમા ભાવ ઉપર રહેશે.કુંડળીમાં અગિયારમો ભાવ શેર માર્કેટ અને સટ્ટેબાજી નો પણ છે.અગિયારમા ભાવમાં સૂર્યની નજર ને જો વ્યકતિ ની કુંડળી માં દશા અથવા બીજા ગ્રહો ને સમર્થન મળે છે,તો વ્યક્તિને લાભ થવાની સંભાવના છે.પરંતુ,પૈસા સાથે જોડાયેલા વિષય માં સોચ વિચાર કરીને જોખમ લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ સૂર્ય ભગવાન ની પુજા કરો અને દરરોજ સૂર્ય નમસ્કાર કરો.

સિંહ રાશિફળ 2024

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સૂર્ય તમારા બારમા ભાવ નો સ્વામી છે જે હવે 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા ચોથા ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.કુંડળીમાં ચોથો ભાવ ઘરેલુ જીવન,માતા,જમીન,ઘર અને વાહન વગેરે નો ભાવ છે. સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દાર્શવે છે કે આ સમયગાળા માં તમને ચોથા ભાવથી સબંધિત મામલો માં ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે જેમકે તમે નવું ઘર અથવા વાહન વગેરે ખરીદી શકો છો.એની સાથે,વિદેશ માં રહેતા તમારા મિત્ર અથવા સબંધી તમને મળવા આવી શકે છે.જો કુંડળી માં દશા અનુકૂળ નહિ થાય તો તમારી માતા નું આરોગ્ય બગડી શકે છે અને એમને હોસ્પિટલ ના ચક્કર લગાવા પડી શકે છે.આના પરિણામસ્વરૂપે,સારવાર માં થવાના ખર્ચા માં વધારો થવાની સંભાવના છે.

વાત કરીએ સૂર્ય ની દ્રષ્ટિ ની તો,ચોથા ભાવમાં બિરાજમાન સૂર્ય ની દ્રષ્ટિ તમારા દસમા ભાવ ઉપર પડી રહી હશે જો કે પૈસા અને સામાજિક છબી નો ભાવ છે.આવામાં,સૂર્યના દસમા ભાવ ઉપર પ્રભાવ ના કારણે પબ્લિક અને કાર્યક્ષેત્ર માં તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો અને આના પરિણામસ્વરૂપે,તમને વારિસ્થો તથા ઉપરના અધિકારીઓનું સન્માન મળશે.ત્યાં,આ સમયે એ લોકો માટે ફળદાયક રહેશે જે લોકો એમએનસી માં કામ કરે છે અથવા ઈમ્પોર્ટ ક્ષપોર્ટ નો વેપાર કરે છે.આ દરમિયાન તમને વિદેશ ના માધ્યમ થી ઘણા શાનદાર અવસર મળશે એની સાથે,કામકાજ માટે વિદેશ યાત્રા ના પણ યોગ બનશે.

ઉપાય : સંભવ હોય,તો ઘર પર હવન અને સત્યનારાયણ ની કથા કરાવો.

કન્યા રાશિફળ 2024

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે સૂર્ય તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે અને આ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે.કુંડળી માં ત્રીજો ભાવ સાહસ,ભાઈ-બહેન અને નાની દુરી ની યાત્રાઓ ની પ્રતિનિધિત્વ કરે છે.આવામાં,તુલા રાશિ વાળા માટે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર ફળદાયક રહેશે.આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો અને તમારી વાણી ની શૈલી અધિકારીક અને આદેશાત્મક રહેશે.આના પરિણામસ્વરૂપે,તમે બીજા ને પ્રભાવિત કરવામાં સક્ષમ હશો.જે લોકોના સબંધ માર્કેટિંગ,સોશ્યિલ મીડિયા અથવા કન્સલ્ટેશન વગેરે સાથે છે ત્યાં સંચાર કૌશલ મહત્વનો ભાગ ભજવે છે,એમના માટે સૂર્ય નો ગોચર બહુ લાભદાયક રહેશે અને વેવસાયિક જીવનમાં તરક્કી મેળવશે.

અગિયારમા ભાવના સ્વામીના રૂપમાં સૂર્ય નો ત્રીજા ભાવમાં ગોચર દાર્શવે છે કે આ દરમિયાન તુલા રાશિના લોકો પોતાની રુચિઓ ને પુરી કરવામાં સક્ષમ હશે અને એના માટે તમે પૈસા ભેગા કરવામાં પણ સફળ રેહશો.એની સાથે,તમે સામાજિક મેલજોલ વધારવા અને વેવસાયિક નેટવર્ક સ્થાપિત કરવામાં તમારા નાના ભાઈ=બહેનો ની પણ મદદ કરશો.સંભવ છે કે તમે પ્રોફેશનલ નેટવર્ક ને ધ્યાન માં રાખીને અથવા કોઈ પ્રોજેક્ટ નું પ્રમોશન કરવા માટે કોઈ નાની યાત્રા પર જશો.હવે વાત કરીએ સૂર્ય ની દ્રષ્ટિ ની તો,ત્રીજા ભાવમાં બેઠેલા સૂર્ય ની દ્રષ્ટિ તમારા નવમા ભાવ ઉપર પડી રહેશે જો કે તમને ધાર્મિક બનાવાનું કામ કરશે.એની સાથે,તમને તમારા પિતા અથવા ગુરુ નો સહયોગ અને આર્શિવાદ બંને મળશે.આ લોકોને લાંબી દુરી ની યાત્રા ઉપર જવાનો મોકો મળશે.જો કે વેવસાયિક જીવનમાં પ્રગતિ લઈને આવશે.

ઉપાય : દરરોજ સવારે લાલ ગુલાબ ની પાંખડીઓ મિલા પાણી સાથે સૂર્યદેવ ને ચડાવો.

તુલા રાશિફળ 2024

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોની કુંડળી માં સૂર્ય મહારાજ દસમા ભાવ ના સ્વામી છે અને હવે 16 ડિસેમ્બર ના રોજ ધનુ રાશિમાં અને તમારા પરિવાર નો ભાવ એટલે બીજા ભાવમાં ગોચર કરવા જય રહ્યો છે.આવામાં, સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર વૃશ્ચિક રાશિ વાળા માટે બહુ શુભ રહેવાનો છે.આ સમયગાળા માં તમારી વાણી બહુ અધિકારીક અને આદેશ દેવાવાળી રહેશે.આ ગોચર દરમિયાન તમારા પરિવાર નો પૂરો સાથ મળશે જેના કારણે તમારા સંબંધ એમની સાથે મજબૂત થશે.ત્યાં,આ રાશિના જે લોકો કામકાજ માટે પોતાના ઘર પરિવાર થી દૂર રહે છે,એ લોકો સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન પોતાના પરિવાર ને મળવા માટે જઈ શકે છે.એની સાથે,આ લોકોના બેંક-બેલેન્સ ની સાથે સાથે એમની બચત માં પણ વધારો થશે.

આના સિવાય,બીજા ભાવમાં સ્થિત સૂર્ય ની દ્રષ્ટિ તમારા આઠમા ભાવ ઉપર પડી રહી હશે જે ગૂઢ વિજ્ઞાન અને અનિશ્ચિતતા નો ભાવ છે.વૈદિક જ્યોતિષ માં જ્યોતિષ ને સૂર્ય વિદ્યા ના નામ થી પણ ઓળખવામાં આવે છે કારણકે આ સમયને શીખવા માટે બહુ અનુકુળ કહેવામાં આવશે,પછી ભલે એ વૈદિક જ્યોતિષ હોય કે પાછું ગૂઢ વિજ્ઞાન.જીવનસાથી ની સાથે તમારી સંયુક્ત સંપત્તિમાં વધારો થશે. સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર ના સમયગાળા માં તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે તમારો આપો નહિ ખોશો અને કોઈપણ વ્યક્તિ સાથે વિવાદ માં પડવાથી બચો કારણકે આ તમારા જીવનમાં અનિશ્ચિતતાઓ લઈને આવી શકે છે.

ઉપાય : હનુમાનજી ને લાલ કલર ના ફુલ ચડાવો.

વૃશ્ચિક રાશિફળ 2024

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા લોકો માટે સૂર્ય દેવ તમારા નવમા ભાવ નો સ્વામી છે અને હવે આ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિ માં અને તમારા લગ્ન ભાવ માં ગોચર કરવા જઈ રહ્યો છે.આવામાં,ધનુ રાશિના લોકો માટે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર અનુકૂળ રહેશે કારણકે આ તમારા જીવનમાં સૌભાગ્ય લઈને આવશે.આ દરમિયાન તમારો ઝુકાવ આધ્યત્મ પ્રત્ય રહેશે અને તમે સમાજ ના સારા માટે કામ કરતા નજર આવશો.આ લોકોને પોતાના પિતા અને ગુરુ નો પણ સાથ મળશે.ત્યાં,સરકાર સાથે જોડાયેલા લોકો અને ઉપરના અધિકારીઓ પણ તમારો સહયોગ કરતા નજર આવશે જો કે તમારું શાનદાર નેતૃત્વ આવડત અને સાચા નિર્ણય લેવાના ગુણ ના પરિણામ હશે જેનાથી લોકો જલ્દી તમારાથી પ્રભાવિત થઇ જશે.આના પરિણામસ્વરૂપે,ધનુ રાશિના જે લોકો નોકરી કરે છે,અથવા સરકાર સાથે કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા છે,અથવા રાજનેતા,મેન્ટર,ધર્મગુરુ,ટીચર,પ્રોફેસર અથવા કોઉન્સેલર ના પદ પર કામ કરી રહ્યા છે,તો સૂર્ય ગોચર દરમિયાન એમનું વેવસાયિક જીવન તરક્કી ના રસ્તે આગળ વધશે.

પરંતુ,લગ્ન ભાવમાં સૂર્ય ની હાજરી તમને સારું આરોગ્ય અને મજબૂત આત્મવિશ્વાસ આપશે.પરંતુ,તમારે તમારા ગુસ્સા અને અભિમાન ને લઈને સાવધાન રેહવું પડશે.હવે વાત કરીએ સૂર્ય ની દ્રષ્ટિની તો,પેહલા ભાવમાં બેઠેલા સૂર્ય ની દ્રષ્ટિ તમારા લગ્નના ભાવ એટલે કે સાતમા ભાવ ઉપર પડી રહી હશે.આને તમારા લગ્ન જીવન માટે સારું નહિ કહેવાય અને આવામાં,પાર્ટનર સાથે તમારી બહેસ અને મતભેદ થવાની આશંકા છે.આનાથી ઉલટું,ધનુ રાશિના જે લોકો લગ્નના બંધન માં બાંધવા માંગે છે,એમને આ સમયે યોગ્ય જીવનસાથી મળી શકે છે અને રોકા અથવા સગાઇ ના રૂપમાં તમારો સબંધ પણ નક્કી થઇ શકે છે.

ઉપાય : તમારા ખીચા માં અથવા પાકીટ માં લાલ રૂમાલ રાખો.

ધનુ રાશિફળ 2024

મકર રાશિ

મકર રાશિના લોકો ની કુંડળી માં સૂર્ય તમારા આઠમા ભાવ નો સ્વામી છે અને હવે એ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા બારમા ભાવમાં ગોચર કરશે.કુંડળી માં બારમો ભાવ વિદેશ,અલગામ,હોસ્પિટલ,વિદેશી કંપનીઓ જેમ એમએનસી વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.તમને જણાવી દઈએ કે મકર રાશિ માટે સૂર્ય ને દુશ્મન ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન સૂર્ય આઠમા ભાવના સ્વામીના રૂપ માં બારમા ભાવમાં પ્રવેશ કરશે અને ઉલ્ટા રાજયોગ નું નિર્માણ કરશે.આવામાં,આ યોગ દાર્શવે છે કે તમે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પર કાબુ મેળવીને પરિસ્થિતિઓ ને તમારા પક્ષ માં કરવામાં સફળ થશો.આના પરિણામસ્વરૂપ,અમે કહી શકીએ છીએ કે સૂર્ય નો આ ગોચર મકર રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ લઈને આવશે.પરંતુ,આ ગોચર દરમિયાન તમને પરિણામ કેવા મળશે,આ એ વાત પર નિર્ભર કરશે કે કુંડળી માં તમે કઈ દશા માંથી પસાર થઇ રહ્યા છો.આ રાશિના લોકો ને આ સમયે પોતાના આરોગ્યને લઈને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.કારણકે આ વાત ની પ્રબળ સંભાવના છે કે ખરાબ આરોગ્યના કારણે હોસ્પિટલ માં ભરતી થવાની નોબત આવી શકે છે.આ પ્રકારે,આરોગ્ય પ્રત્ય લાપરવાહી તમારા માટે ભારી પડી શકે છે અને આવાં,આરોગ્ય પર થવા વાળા ખર્ચા માં વધારો થઇ શકે છે એટલા માટે તમને સૂર્ય ના ધનુ રાશિમાં ગોચર દરમિયાન શારીરિક સાફ-સફાઈ નું ખાસ ધ્યાન રાખવું પડશે અને સંતુલિત ભોજન નું સેવન કરવું પડશે.એની સાથે,વાહન ચલાવતી વખતે ખાસ કરી ને સાવધાની રાખો.

આનાથી ઉલટું,મકર રાશિના જે વિદ્યાર્થી રિસેર્ચ નો અભ્યાસ કરવા માટે વિદેશ જવામાં ઈચ્છા રાખે છે એમના માટે આ સમય સારો રહેશે.આના સિવાય,આ રાશિના જે લોકો આઇસોલેશન અથવા ઇમરજન્સી સેવાઓ જેવી હોસ્પિટલ પુલીસ સ્ટેશન વગેરે જગ્યાએ કામ કરે છે,એમને અધિકારી વર્ગ ની સામે પોતાના કૌશલ દેખાડવાનો મોકો મળશે.ત્યાં,બારમા ભાવમાં હાજર સૂર્ય ની દ્રષ્ટિ તમારા છથા ભાવ ઉપર પડી રહી હશે જો કે દુશ્મન અને મામા વગેરે નો ભાવ છે.આના પરિણામસ્વરૂપે,આ સમયગાળા માં તમને મામા બધીજ જગ્યાએ તમને સાથ આપશે અને જો વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે પ્રતિયોગિતા પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે,તો એમનું પ્રદશન સૂર્ય ગોચર દરમિયાન બહુ સારું રહેશે.

ઉપાય : રવિવાર ના દિવસે મંદિર માં દાડમ નું દાન કરો.

મકર રાશિફળ 2024

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે સૂર્ય ગ્રહ તમારી કુંડળી માં સાતમા ભાવ નો સ્વામી છે.16 ડિસેમ્બર 2023 ના રોજ સૂર્ય મહારાજ ધનુ રાશિમાં અને તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.જો કે ધન,લાભ,મનોકામના,મોઠા ભાઈ-બહેન અને કાકા નો ભાવ છે.કુંભ રાશિના લોકો માટે સૂર્ય ને દુશ્મન ગ્રહ માનવામાં આવે છે,પરંતુ સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર તમારા માટે ખરાબ નથી કહેવાતું કારણકે સૂર્ય તમારા મોટા ભાઈ-બહેન અને તમારા કાકા નો સાથ દેવડાવામાં પણ મદદ કરશે.એની સાથે,આ લોકો સમાજ માં અને વેવસાયિક જીવનમાં માં સન્માન મેળવશે.

કુંભ રાશિના અવિવાહિત લોકો ની મુલાકાત સોશ્યિલ નેટવર્ક ના માધ્યમ થી પોતાના જીવનસાથી સાથે થઇ શકે છે.ત્યાં,જે લોકોના લગ્ન થઇ ગયા છે,તે આ સમયે પોતાની ભૌતિક ઈચ્છાઓ ને પુરી કરવામાં ઘણા પૈસા ખર્ચ કરતા નજર આવશે.તમને જણાવી દઈએ કે અગિયારમા ભાવમાં હાજર સૂર્ય મહારાજ ની દ્રષ્ટિ તમારું શિક્ષણ,બાળક અને પ્રેમ જીવન નો ભાવ એટલે પાંચમા ભાવ ઉપર રહેશે.આના પરિણામસ્વરૂપે,આ સમય કુંભ રાશિના લોકો માટે ફળદાયક સાબિત થશે.એની સાથે,આ રાશિના માતા પિતા ને પોતાના બાળકો પાસેથી કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે.પરંતુ, સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર તમારા પ્રેમ જીવન ને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે અને એવામાં,પાર્ટનર અને તમારી વચ્ચે અભિમાન નો ટકરાવ જોવા મળી શકે છે.

ઉપાય : ગાયત્રી મંત્ર નો જાપ કરો.

કુંભ રાશિફળ 2024

મીન રાશિ

મીન રાશિ વાળા માટે સૂર્ય દેવ તમારા છથા ભાવ નો સ્વામી છે અને હવે આ 16 ડિસેમ્બર 2023 ના રોજ ધનુ રાશિમાં અને તમારા દસમા ભાવમાં ગોચર કરશે.કુંડળી માં દસમો ભાવ નામ,પ્રસિદ્ધિ અને કારકિર્દી નો ભાવ છે.એવામાં,મીન રાશિ વાળા માટે સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર સારો કહેવાય છે કારણકે દસમા ભાવમાં સૂર્ય ને દિગબળ પ્રાપ્ત હોય છે.આના પરિણામસવરૂપે,તમારા વેવસાયિક જીવન માટે સૂર્ય નો આ ગોચર ફળદાયક રહેવાનો છે.જે લોકો પોતાની કારકિર્દી ની શુરુઆત કરશે,એ પરીક્ષા અને સાક્ષાત્કાર બંને ને સફળતાપૂર્વક પાર કરશે અને પોતાના વેવસાયિક જીવન ને ચાલુ કરશે.ફ્રેશર્સ ને કારકિર્દી માં આગળ વધવા માટે સારા અવસર મળશે અને એની સાથે,તમને મેન્ટર,બોસ અને વરિષ્ઠ અધિકારીઓ નો સાથ મળશે.આ સમયે એ તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ આવડત ના વખાણ પણ કરશે જેનાથી કાર્યક્ષેત્ર માં તમારી અંદર એક નવી શક્તિ નો સંચાર થશે.

આ રાશિના જે લોકો સરકારી નોકરી કરે છે અથવા સરકાર માટે કામ કરે છે,એમને આ સમયે સરકાર નો સાથ મળશે.ત્યાં,જે લોકો ફ્રીલાન્સર માં કામ કરે છે,એમના કામ ની ઓળખ મળશે.પરંતુ,દસમા ભાવમાં બેઠેલા સૂર્ય ની દ્રષ્ટિ તમારા ઘરેલુ જીવન,માતા,ઘર,અને વાહન ના ભાવ ચોથા ભાવ ઉપર છે.એવા માં,આ સમય એ લોકો માટે સારો સાબિત થશે જે લોકો નવું ઘર અથવા નવું વાહન ખરીદવાનો પ્લાન કરી રહ્યા છે,પરંતુ,આ સમયે એમને પોતાના આરોગ્ય ને લઈને પણ સાવધાન રેહવું પડશે. સૂર્ય નો ધનુ રાશિ માં ગોચર દરમિયાન પરિવાર ના સભ્યો સાથે અભિમાન ના ટકરાવ હોવાના કારણે ઘર પરિવાર નો માહોલ બગડી શકે છે કારણકે તમને વિવાદ થી બચવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ તાંબાના વાસણ થી સૂર્ય દેવ ને અર્ધ્ય આપો.

મીન રાશિફળ 2024

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઈન શોપિંગ સેંટર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer