કેતુ ગોચર 2021 - Ketu Transit 2021 in Gujarati

કેતુ ગોચર 2021 કેતુ ગોચર 2021 દ્વારા, આજે અમે તમને જણાવીશું કે કેતુ આ વર્ષે ક્યારે ક્યારે કેતુ ના ગોચર થશે, અને તેના દરેક રાશિ ના જાતકો પર શું અસર પડશે. કેતુ ગોચર ને જ્યોતિષ શાસ્ત્ર માં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવે છે કારણ કે આ છાયા ગ્રહ એક રાશિ થી બીજી રાશિ માં તેનું સ્થાન બદલવા માં લગભગ એક થી સવા વર્ષનો સમય લે છે. જે મુજબ કેતુ ગ્રહ રાશિ ચક્ર ની તમામ 12 રાશિ માં ગોચર કરવામાં લગભગ 18 વર્ષનો લાંબો સમય લે છે.

કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટેના જ્યોતિષીય ઉપાયો માટે અમારા અક્સપર્ટ જ્યોતિષી થી સલાહ લો.

કેતુ ગોચર 2021

જો આપણે 2021 ની વાત કરીએ, તો કેતુ આ વર્ષે કોઈ પણ રાશિ માં દેખાશે નહીં. પરંતુ આ વર્ષે, તે બધા જાતકો ને તેમના નક્ષત્ર માં ફેરફાર કરતા થતા તે મુજબ ફળ આપશે. આ વર્ષ ની શરૂઆત માં, જ્યાં કેતુ બુધ દ્વારા શાસન કરાયેલી જ્યાસ્થ નક્ષત્ર માં બિરાજશે જે વર્ષના મધ્ય સુધી અહીં રહેશે અને પછી 2 જૂને તે શનિ ગ્રહના અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે અંત સુધી તેમાં રહેશે. આ રિતે કેતુ વર્ષ દરમિયાન બધા જાતકોં ને એમજ જ્યેષ્ઠા અને અનુરાધા નક્ષત્રો મુજબ ફળ આપશે। તો ચાલો હવે જાણીએ કેતુ ગોચર 2021 ના તમારી રાશિ પર શું પ્રભાવ પડશે

Read in English - Ketu Transit 2021

કેતુ ગોચર 2021 ના મેષ રાશિફળ કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષ તમારી રાશિ ના આઠમા ઘર મા બિરાજશે। આ સાથે શરૂઆત માં વચ સુધી જયેષ્ઠા નક્ષત્ર માં વિરાજમાન થવા થા આ તમને સ્વાસ્થ્ય હાની આપી શકે છે।

તમારા માનસ્ક તાણ અચાનક થી વધશે, ઉંપરાત ઘણા પ્રકાર ના શારીરિક દુખ પણ મળી શકે છે કારણ કે સંભાવના છે કે તમને કોઈ નુકસાન થશે। ગુદા અને રક્ત રોગો અને ત્વચા સંબંધિત સમસ્યાઓ નું જોખમ પણ આ સમયે રહે છે. તમારા ભાઈ-બહેનને તકલીફ થશે.

જો તમે લોન લેવાનો પ્રય્તન કરી રહ્યા છો, તો સમય તેના માટે સારો છે તમે તમાં સફળતા મળશે।

આસમય તમારા સ્વભઆવ માં પરિવર્તન આવશે, જે થી તમે દર ચર્ચા નો લાંબા કરશો।

આ પછી જ્યારે કેતુ જૂન ની શરૂઆત માં શનિ ના નક્ષત્ર અનુરાધા માં ભ્રમણ કરશે તો તમને તેમના કાર્યક્ષેત્ર માં ઉતાર ચઢાવ અનુભવ કરશો।

આર્થિક બાજૂ પણ નબળી રહેશે અને તમારી આમદની ઓછી શશે। પૈસા ની ખોટ પણ શક્ય છે।

પિતાને સમસ્યા થશે, વિવાહિત જાતકો ના તેમના સાસરિયા બાજુ થી કોઈ પણ બાબતે વિવાદ થઈ શકે છે।

તમારા જીવનસાથી ને પણ સ્વાસ્થ્ય સમસ્યા શક્ય છે, તેથી તેમની સંભાળ રાખો.

ઉપાય: જરૂરીયાતમંદો અને ગરીબ લોકોને કંબલ દાન કરો.

કેતુ ગોચર 2021 ના વૃષભ રાશિફળ

કેતુ ગોચર 2021 મજબ આ વર્ષ કેતુ તમારી રાશિ થા સાતમા ઘર માં બેસશે।

આ સાથે જ શરૂઆત થી વચ સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં બેસા હોવા પર આ તમને સામાન્ય ફળ આપશે।

લવ લાઇફમાં તમને સારા પરિણામ મળશે અને પ્રિયજનો સાથે સારો સંબંધ બનાવવામાં સમર્થ હશો. તમારા તમારી પ્રેમિકા સાથે લવ મેરેજ થવાની સંભાવના રહેશે.

વિવાહિત જીવન માં થોડો તણાવ રહેશે, પરંતુ આ હોવા છતાં, પ્રેમ નો વિકાસ સ્પષ્ટ દેખાશે અને સંતાન ને સફળતા પણ મળશે. તમારા જીવનસાથી માટે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને તાણ આપી શકે છે.

વેપારીઓ ને તેમના વ્યવસાય માં આંશિક નફો મળશે પરંતુ જીવનસાથી સાથે ના સંબંધો પર થોડી નકારાત્મક અસર પડશે.

આ પછી, જ્યારે કેતુ જૂન ના પ્રારંભ માં શનિ ના નક્ષત્ર અનુરાધા માં ભ્રમણ કરશે, ત્યારે તમને વ્યક્તિગત જીવન માં આદર મળશે.

જીવનસાથી ને સારી સફળતા મળશે, આ હોવા છતાં તેમના કંઈક સ્વાસ્થય દુખ થશે।

ધંધા મા લાભ સાથે તમને ઘણી લાંબા ગાળાની લાભ નો અવસર મળશે।

ઉપાય: દર રોજ માં દુર્ગા ની અરાધના કરો અને નિયમિતપણે દુર્ગા ચાલીસા નો પાઠ કરો।

કેતુ ગોચર 2021 ના મિથુન રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ આ વર્ષ કેતુ તમારી રાશિ થી છઠ્ઠા ભાવ માં બેસશે।

આ સાથે શરૂઆત થી વચ સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં બેઠા રહેવા પર આ તમને સ્વાસ્થય સંબધી દુખ આપશે।

તમે આ વખતે દર વાદ વિવાદ માં વિજય થશો. કોર્ટ કચહરી માં ચાલતા બાબતા ના પરિણામ તમારા પક્ષ માં આવશે।

કેટલાક ખર્ચ માં વધારો શક્ય છે, પરંતુ આર્થિક જાવન માં તામરા દ્વારા કરતા દર નિજી પ્રયાસ સફળ થશે।

જે છાત્ર પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તેમને સારા પરિણામ મળશે।

પારિવારીક જીવન માં તાણ મળશે કારણ કે તમારા કોઈક સદસ્ય થી વિવાદ થઈ શકે છે। શક્ય છે કે કોઈ પ્રૉપર્ટી થી જુડા વિવાદ પણ આ સમય થઈ શકે છે।

આ પછી જ્યારે કેતુ ના ગોચર જૂન ની શરૂઆત માં શનિ ના નક્ષત્ર અનુરાધા મા થશે તો આર્થિક બાજુ સારી થશે અને તમે તમરા જુના કર્જ ઉતારવા મા સફળ થશો।

કોઈ મોટી બીમારી નો ખતરો છે. જે થી સખત પ્રયત્નો કર્યા પછી તમને થોડી સફળતા મળશે।

કેતુ આ સમયે તમારું ભાગ્ય નબળું પાડશે. પિતાને કેટલીક સમસ્યાઓ થશે.

ઉપાય: ઘરની છત પર લાલ રંગનો ધ્વજ લગાડવો તમારા માટે સારું રહેશે।

હવે એસ્ટ્રોસજ વાર્તા થી કરો બેસ્ટ જ્યોતિષિયોં થી સીધા કૉલ પર વાત

કેતુ ગોચર 2021 ના કર્ક રાશિળ

કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષે તમારી રાશિ થી પાંચમાં ગૃહમાં બેઠા હશે.

આ સાથે, જ શરૂઆત થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર મા વિરાજમાન થવા થી તમે તમારા વૈવાહિક જીવન માં તમને સારા પરિણામ મળશે નહીં. તમારા બાળકને સ્વાસ્થ્ય દુખ મળશે.

વિદ્યાર્થીઓ માટે સમય વધુ સારો રહેશે કેમ કે તેઓને તેમના શિક્ષણ માં આંશિક સફળતા મળી શકે છે.

તમારું મિત્ર મંડલી વધશે, જેનાથી તમે તમારા લક્ષ્ય પ્રત્યે થોડો લાપરવાહ દેખાશો.

સખત પ્રયત્નો દ્વારા તમે આ વખતે તમારી આવકમાં વધારો જોશો.

વિદેશમાં શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે.

નાના ભાઈ-બહેનો માટે આ સમય ખૂબ જ સરસ ફળ લાવશે.

આ પછી, જ્યારે કેતુ જૂન ની શરૂઆતમાં શનિ ની નક્ષત્ર અનુરાધા મા ભ્રમણ કરશે, ત્યારે તમારા જીવન સાથી ને તેમના કાર્યક્ષેત્ર માં સિદ્ધિ પ્રાપ્ત થશે, જે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે.

જો કે, આ સમયે પૈસાની આંશિક ખોટ પણ થશે. બાળકો માટે સમય સારો નથી.

ઉપાય: દરરોજ માં એકવાર કૂતરાને ભોજન બરૂર આપો.

કેતુ ગોચર 2021 ના સિંહ રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષે તમારી રાશિ થી ચોથા ઘરમાં બેસશે.

આ સાથે, શરૂઆત થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં બેઠા હોવા પર તમારે તમારા પરિવાર માં બે થી ચાર તાણ ની પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે.

સ્વાસ્થ્ય સમસ્યાઓ થી માતા પરેશાન થશે. કૌટુંબિક વિવાદો તમારા માનસિક તાણ માં પણ વધારો કરશે.

તમે તમારી કોઈપણ સંપત્તિ વેચીને સારા પૈસા કમાવવા માટે સક્ષમ હશો. જો કે માનસિક તાણ પણ વધશે.

આ હોવા છતાં, તમને તમારા જીવનસાથી નો સહયોગ મળશે. ઘરેલું ખર્ચમાં પણ વધારો છે. કેટલાક કામ ના કારણે તમે ઘરે થી દૂર જઇ શકો છો. આર્થિક અસ્થિરતા માં પરેશાની બની શકે છે.

આ પછી, જ્યારે કેતુ જૂન ની શરૂઆત માં અનુરાધા નક્ષત્ર માં જશે, તમારે વધુ સાવધન રહેવાની જરૂર રહેશે નહીં તો થોડી વાદ-વિવાદને કારણે તમે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકો છો.

પારિવારિક વાતાવરણ તંગ બનશે. તમારા જીવનસાથી ને તેના અથવા તેના કાર્યક્ષેત્ર માં ઘણા ઉતાર-ચડાવ નો સામનો કરવો પડશે.

આવી સ્થિતિમાં, તમે તમારો પોતાનું માનસિક રીતે ખલેલ પાવશો, જેના કારણે તમે કોઈ પણ કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો નહીં.

ઉપાય: કોઈપણ મંગળવાર થી શરૂ કરીને દરરોજ “ॐ શિખિ નમઃ” મંત્ર ના જાપ કરો।

કેતુ ગોચર 2021 ના કન્યા રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષે તમારી રાશિ થી ત્રીજા ગૃહ માં બેસશે.

આ સાથે, શરૂઆત થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં આ બેઠા હોય, તો તે તમને કાર્યક્ષેત્ર માં સફળતા આપશે.

કેતુ ના ગોચર થવા થી , કાર્યસ્થળ પર વધુ સારી છબી તમને તમારા સાથીદારોનો ટેકો આપશે, જે દરેક કાર્ય માં સફળતા તરફ દોરી જશે.

તમારા સંચાર સંસાધનો માં વધારો કરીને તમને લાભ મળશે. સંભવત: આ ફાયદા આર્થિક રહેશે. ટૂંકા અંતરની મુસાફરી કરવી જવ પડશે।

ભાઇ-બહેન ને થોડી સમસ્યા આવી શકે છે. તમે આ સમયે તમારા વ્યક્તિગત પ્રયત્નો કરતા જોશો.

તમારા શત્રુ સક્રિય રહેશે પણ તમે તેમને જીતવા માં સફળ થશો.

આ પછી, જ્યારે કેતુ 2 જૂને અનુરાધા નક્ષત્ર મા ભ્રમણ કરશે, ત્યારે તમને તમારા પ્રેમ જીવન માં અપાર સફળતા મળશે. જો તમે હજી પણ સિંગલ છો તો તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાના અવસર મળશે.

વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે કેમ કે તેમને પ્રતિયોગી પરીક્ષાઓ માં આંશિક તૌર પર કેતુ સફળતા આપશે।।

ઉપાય: નિયમિતરૂપે કેતુનો મંત્ર “ॐ કેં કેતવે નમઃ” ના જપ કરો।

કેતુ ગોચર 2021 ના તુલા રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષે તમારી રાશિ થી બીજા ઘરે બેઠા હશે.

આની સાથે, વર્ષના પ્રારંભ થી મધ્ય સુધી કેતુ ના જ્યેષ્ઠા નક્ષત્ર માં બેસા થવા થી, તમને તમારા પારિવારિક જીવન માં ગહમાગહમી અનુભવ કરશો.

વિદેશી સ્ત્રોતો થી પ્રયાસો કરવા માં લાભ આવશે. આર્થિક જીવન માં તમને ભાગ્ય નો સહયોગ મળશે, જેના કારણે તમને આંશિક સફળતા પ્રાપ્ત થવાથી પૈસા મળશે.

જો કે, માનસિક તાણ માં વધારો થશે અને તમારા પરિવાર માં પૈસાની તકરાર જોવા મળશે.

આ પછી, જ્યારે કેતુ 2 જૂને અનુરાધા નક્ષત્ર મા ભ્રમણ કરશે, ત્યારે તમને સંપત્તિ સંબંધિત ઘણી બાબતો માં સફળતા મળશે.

જે જાતક રિયલ સ્ટેટ નો ધંધો કરે છે તેમના માટે સમય સારો રહેશે.

બાળકોને નસીબ નો સાથ મળશે અને તેઓ તેમના શિક્ષણ માં સારા પરિણામ પ્રાપ્ત કરશે.

તમારે તમારા સ્વાસ્થ્ય ની અને તમારા જીવનસાથી ની સંભાળ લેવી પડશે, નહીં તો તેમના પરેશાની શક્ય છે.

ઉપાય: મંગળવારે ઘરની નજીક ના કોઈ મંદિર માં જઈ ને લાલ ઝંડો લગાવો.

કેતુ ગોચર 2021 ના વૃશ્ચક રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ આ વર્ષે તમારી રાશિમાં એમ કે તમારી લગ્ન ભાવ માં જાસશે બેસશે

આ સાથે આ વર્ષ ની શરૂઆત થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં વિરાજમાન થવા થી કેતુ

ના ગોચર તમને ખુબજ માનસિક તાણ આપવા નું કામ કરશે। તમે તમારા પૈસા બચાવવામાં નિષ્ફળ થશો જે થી ખર્ચો વધશે।

તમે તમારી ઘણી ઈચ્ચછાઓં ના પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશો। તમારા વાણી માં કડનાશ પણ દેખાશે

સ્વાસ્થ્ય કંઈક કમજોર થઈ શકે છે જે થી ધન ની પરેશાની રહેશે।

જો કે આ પછી જ્યારે કેતુ 2 જૂન ના અનુરાધા નક્ષત્ર માં ભ્રમણ કરશે તયારે પરિસ્થિતિયોં માં સુધાર થશે।

તમને તમારા નિજી પ્રયાસો પછી કોઈ પણ કાર્ય માં સફળતા મળી શકે છે। સાથ જ ભાઈ બહનો ના સાથ મળશે। નિજી જીવન મા પણ સુખ મળશે। સંભવના છે કે તમે ઘર ના નવીનીકરણ કરવા ના નક્કી કરી શકો છો। ટૂંકા યાત્રા થી લાભ મળશે।

ઉપરાંત તમે તમારા ઘણા કમ્યુનિકેશન સાધનો થી લાભ મેળવી શકશો.આ હોવા છતાં, તમારે આખા વર્ષ દરમિયાન તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવાની જરૂર રહેશે.

ઉપાય: નિયમિતરૂપે કેતુ નો બીજ મંત્ર “ॐ સ્રાં સ્રીં સ્રૌં સઃ કેતવે નમઃ” ના જપ કરો।

કેતુ ગોચર 2021 ના ધનુ રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ, કેતુ આ વર્ષે તમારી રાશિ ના બારમા ભાવ માં બેસશે

આ સાથે, વર્ષ ના પ્રારંભ થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં વિરાજમાન થવા થી કેતુ તમારા વિવાહિત જીવન માં પ્રતિકૂળ પરિણામ આપશે. આ સમયે, તમારા જીવન સાથી માટે આરોગ્ય શક્ય છે. વિવાહિત જીવન માં પણ તણાવ વધશે, તેના કારણે તમારા ખર્ચમાં વધારો થશે. જો તમે વ્યવસાય માં નિવેશ કરવાનું વિચારી રહ્યા હો, તો સમય તેના માટે સારો છે. પરંતુ વેપાર થી યોગ્ય લાભ ની થોડો કમી રહેશે.

તમારે કામ સાથે સંબંધિત સુદૂર યાત્રા પણ કરવી પડશે.

જો કે, આ પછી, જ્યારે કેતુ 2 જૂને અનુરાધા નક્ષત્ર મા ભ્રમણ કરશે ત્યારે તમે તમારા પરિવાર ના લોકો પર ખુલીને ખર્ચ કરતા જોશો.

આવી સ્થિતિ માં, તમારે તમારી સંપત્તિ એકઠા કરવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર રહેશે, નહીં તો આર્થિક તંગી શક્ય છે.

ભાઈ બહનો પર ખર્ચા થશે। આ સમય તમે તમારા ઘર થી દૂર પણ જાવી શકો છો।

સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને આંખના વિકાર, ઊંઘ ની સમસ્યા, પગમાં દુખાવો અને ચોટ લગવા ના યોગ બનશે. આવી સ્થિતિમાં, તમારી સંભાળ લેવાની જવાબદારી તમારી રહેશે.

ઉપાય: રોજ ઘર છોડતા પહેલા તમારા કપાળ પર કેસર અથવા હળદર ના તિલક લગાવો.

કેતુ ગોચર 2021 ના મકર રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ, આ વર્ષ કેતુ તમારી રાશિના અગિયારમા ઘરે બેસશે.

આ સાથે, વર્ષ ના પ્રારંભ થી મધ્ય સુધી જ્યેષ્ઠા નક્ષત્ર માં બેઠવા થી કેતુ તમને ભાગ્ય નો સંપૂર્ણ સમર્થન આપશે. જે આવક માં અચાનક વધારો કરશે.

વિરોધીઓ તમારા પર હાવી થવાના પ્રયાસ કરશે પરંતુ તમે તેમને જીતવા માં સફળ થશો. તમને દરેક કાર્ય માં સફળતા પણ મળશે અને તેનાથી તમારી શક્તિ માં વધારો થશે.

કેતુ ના ગોચર અનુકૂળ થવા થી ધન લાભ ના યોગ છે, છાત્રોં ને ઉચ્ચ શિક્ષઆ મા સફળતા મળશે।

આ સમયે તમારા બધા અટવાયેલા કામ થવાનું શરૂ થશે જે તમને તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન માં માન અને સન્માન આપશે.

જો કે આ પછી, જ્યારે કેતુ 2 જૂને અનુરાધા નક્ષત્ર માં ભ્રમણ કરશે, ત્યારે તમે આર્થિક જીવન માં તમારી સ્થિતિને મજબૂત બનાવતા જોશો.

આ પ્રયત્નોથી તમને પૈસા મળવાની ઘણી તકો મળશે. સમાજ માં તમારી છબી સારી રહેશે.

જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો સમય તેના માટે સારો છે.

તમારું સંપૂર્ણ ધ્યાન આ સમયે તમારી આવક વધારવા પર રહેશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ નો સહયોગ મેળવી થી તણાવ દૂર થશે.

ઉપાય: કોઈપણ કૂતરાને નિયમિતરૂપ થી રોટી અને દૂધ ખવડાવો.

કોગ્નિએસ્ટ્રો કરિયર પરામર્શ રિપોર્ટ થી ચુનો તમારા કરિયર માં યોગ્ય વિકલ્પ!

કેતુ ગોચર 2021 ના કુંભ રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ આ વર્ષ કેતુ તમારી રાશી ના દસમા ભાવ મા વિરાજમાન થશે।

આની સાથે, વર્ષ ના શરૂઆત થી મધ્ય સુધી કેતુના જ્યેષ્ઠા નક્ષત્ર માં બેઠા થવા થી તમને તમારે કાર્યક્ષેત્ર માં ઉતાર ચડાવ થી ગુજરશો।

તમે તમારી બુદ્ધિનો ઉપયોગ ફક્ત તમારા પોતાના પર જ કરશો અને પહેલાં કરતાં વધુ સારી રીતે કરી શકશો.

જે જાતક તેમની નૌકરી માં પરિવરિતન ના વિચારે છે તેમના ટ્રાંસફર આ સમય શક્ય છે। પારિવારિક જીવન માં તાણ વધશે।

દાંપત્ય જીવન માં બાળકોનો સહયોગ મળશે. વિદ્યાર્થીઓ તેમના પઢ઼ાઈ માં વિલંબ અને વિક્ષેપો નો સામનો કરશે.

જો કે, કેતુ 2 જૂન ના રોજ અનુરાધા નક્ષત્ર માં ભ્રમણ કરશે ત્યારે આર્થિક સ્થિતિ ઘણી હદ સુધી સુધરશે.

વિદેશી સ્ત્રોતો થી લાભ થશે. બહુરાષ્ટ્રીય કંપની માં કામ કરતા જાતકો ને માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

કેતુ ના ગોચર થવા થી કામ ના પ્રતિ સજગતા તમને આ સમયે સારા પરિણામ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

જો કે, અધિક કાર્ય ના કારણ થા તમે થોડા વ્યસ્ત રહેશો, જેના કારણે તમે પરિવાર થી દુરી અને થાક ના અનુભવ કરશો.

ઉપાય: ગરીબો ને કંબલ અથવા કપડાં ભેટ કરો।

કેતુ ગોચર 2021 ના મીન રાશિફળ

કેતુ ગોચર 2021 મુજબ આ વર્ષ કેતુ તમારી રાશિ ના નમા ઘરે બેઠા હશે

આની સાથે, વર્ષ ના શરૂરાત થી મધ્ય સુધી કેતુ ના જ્યેષ્ઠા નક્ષત્ર માં બેઠા હોવા પર તમને કોઈ કારણોસર તમાને ઘર પરિવાર થી દૂર રહેવું પડી શકે છે.

આ સમય દરમિયાન તમે એકલા અનુભવ કરશો પરંતુ ધીરે ધીરે તમે તેની આદત થઈ જશો.

દૂરની યાત્રા પર જવાની પણ સંભાવનાઓ છે. આર્થિક રીતે, આ સમય તમારા માટે સામાન્ય રહેશે. યાત્રા ધામનું આયોજન કરવામાં આવશે.

પિતા નું શારીરિક ત્રાસ મળશે. વિવાહિત જીવન માં જીવનસાથી સાથે કહી બહાર જવાનો પ્લાન બની શકે છે.

નિજી જીવનમાં કેટલાક માન-સમ્માન માં કંઈક કમી તમને પરેશાન કરતા રહેશે

જો કે આ પછી જ્યારે કેતુ 2 જૂન ના રોજ અનુરાધા નક્ષત્ર મા ભ્રમણ કરશે, ત્યારે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારી આવકમાં વધારો થશે.

તમારા પિતા સાથે ના તમારા સંબંધો અસ્વસ્થ થઈ જશે, જેનાથી તે પણ તણાવ અનુભવે છે.

જો તમે વિદેશ માં રહો છો, તો તમને કેતુ ના શુભ પરિણામો મળશે. મોટા ભાઈ-બહેન સાથેના વિવાદો શક્ય છે. જે તમને આ સમસ્યાથી જ નુકસાન પહોંચાડશે.

કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવવા પર ભાર મૂકવો જરૂરી રહેશે, નહીં તો પછી થી તમને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય: ભૈરવ બાબાની નિયમિત પૂજા કરો અને શ્રી દુર્ગી ચાલીસા ના પાઠ કરો।

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer