બુધ મિથુન રાશિમાં ગોચર
જ્યોતિષ માં બુધ ગ્રહ ને બુદ્ધિ,તર્ક અને વાણીનો કારક ગ્રહ માનવામાં આવે છે.બુધ મિથુન રાશિમાં ગોચર એની સાથે,આને ગ્રહોના રાજકુમાર નો દરજ્જો મળેલો છે એટલે બુધ ના નવગ્રહ માં મહત્વપુર્ણ સ્થાન મળેલું છે.એવા માં,આમની સ્થિતિ માં થવાવાળું નાનામાં નાનું પરિવર્તન પણ સંસાર ને પ્રભાવિત કરે છે અને હવે આ 14 જુન 2024 ના દિવસે મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને આ ગોચર વિશે વિસ્તાર થી જાણકારી આપશે.આના સિવાય,બુધ નું આ રાશિ પરિવર્તન થોડી રાશિઓ માટે સારું તો થોડી માટે ખરાબ કે નકારાત્મક પરિણામ લઈને આવશે.તો ચાલો રાહ જોયા વગર શુરુઆત કરીએ આ લેખ ની અને જાણીએ કે બુધ નો મિથુન રાશિમાં ગોચર વિશે.
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને મહત્વપુર્ણ સ્થાન મળેલું છે.આ પોતાને બીજા ની સામે વ્યક્ત કરવા અને મનુષ્ય ની વિચાર કરવાની આવડત,અને બીજા ની સાથે વાતચીત કરવાની રીત ને નિયંત્રણ કરે છે.આનાથી ઉલટું,બુધ ટ્રાવેલ,તકનીક,કોમર્સ અને શીખવાની આવડત વગેરે સાથે સબંધિત પણ છે.પરંતુ,જન્મ કુંડળી માં બુધ ની સ્થિતિ થી તમારી વાત કરવાની,વિચાર કરવાની રીત,તાકાત અને જીવનમાં આવનારી ચુનોતીઓ થી કેવી રીતે નિપટે છે વગેરે વિશે જાણી શકાય છે.
બુધ ગ્રહ પોતાની અસ્ત અવસ્થા માં રહીને બુધ મિથુન રાશિમાં ગોચર કરશે અને આજ રાશિમાં એ 27 જુન 2024 ના દિવસે ઉદય થશે.તમને જણાવી દઈએ કે અસ્ત એ અવસ્થા હોય છે જયારે કોઈ ગ્રહ સુર્ય ની બહુ નજીક ચાલ્યો જાય છે અને સુર્ય ની ગરમી ને ગ્રહ પ્રભાવિત કરવા લાગી છે.સરળ શબ્દ માં કહીએ તો કોઈ ગ્રહ અસ્ત થવાથી પોતાની શક્તિઓ ખોઈ નાખે છે.પરંતુ,બુધ પોતાનીજ રાશિમાં અસ્ત અવસ્થા માં હશે એટલે એમની સ્થિતિ મજબુત રહેશે.
સમય
વૈદિક જ્યોતિષ માં મિથુન રાશિ ઉપર બુધ નું શાસન છે જે હવે પોતાનીજ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યું છે.બુધ મહારાજ 14 જુન 2024 ની રાતે 10 વાગીને 55 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરી લેશે.એના પછી,29 જુન 2024 ના દિવસે કર્ક રાશિમાં ગોચર કરશે.
બૃહત કુંડળી માં છુપાયેલો છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
વિશેષતાઓ
બુધ મહારાજ ની બુધ મિથુન રાશિમાં ગોચર ની હાજરી ને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે કારણકે મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે.આમની આ સ્થિતિ લોકોની બૌદ્ધિક આવડત અને સંચાર કૌશલ ને મજબુત અને બહુમુખી પ્રતિભા ને ધની બનાવે છે.અહીંયા અમે તમને મિથુન રાશિમાં બુધ ના હોવાથી ઘણી વિષેશતાઓ ની વાત કરવા જઈ રહ્યા છીએ.
તેજ રફ્તાર : જે લોકોની કુંડળી માં બુધ મિથુન રાશિમાં હોય છે,એ લોકો બહુ તેજ રફ્તાર અને માનસિક રૂપથી મજબુત હોય છે.આ લોકો ની બુદ્ધિ બહુ તેજ હોય છે અને આ લોકો દરેક વાત ને બહુ તેજી થી સમજી જાય છે.આવા લોકોના વિચાર માં બહુ તેજી થી બદલાવ જોવા મળે છે અને આ લોકોની રુચિ નું લિસ્ટ બહુ લાબું હોય છે.
શાનદાર સંચાર કૌશલ : મિથુન રાશિમાં બુધ થી જન્મેલા લોકોમાં જોવા મળતા સૌથી ખાસ ગુણ સંચાર કૌશલ હોય છે.આ લોકો પોતાની વાતો ને લઈને સ્પષ્ટ અને સંવાદ માં માહિર હોય છે.એની સાથે,આકર્ષક વ્યક્તિત્વ નો માલિક છે.આવા લોકો લખવાની સાથે સાથે વાતચીત કરવામાં બહુ મજબુત હોય છે અને સદીઓ ના આધારે પોતાની શૈલી માં આસાનીથી બદલાવ કરી લ્યે છે.
જિજ્ઞાસા / ઉત્કૃષ્ટતા : જે લોકો મિથુન રાશિમાં બુધ ની અંદર જન્મ લ્યે છે,એ લોકો બહુ ઉત્સુક સ્વભાવ ના હોય છે અને આ લોકો નવી નવી વસ્તુઓ ને શીખવામાં ઉત્સાહિત હોય છે.આ લોકોને ઘણા વિષયો વિશે જાણવા અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સારું લાગે છે.
બહુમુખી પ્રતિભા : કુંડળી માં મિથુન રાશિમાં બુધ ની સાથે જન્મ લેવાવાળા લોકો ની જે વાત સૌથી અલગ બનાવે છે એ છે કે આ લોકો બહુ મલ્ટી ટેલેન્ટેડ હોય છે.આ લોકોમાં ઘણા કામોને કે પોતાના મનપસંદ કામ એકસાથે કરવાની આવડત હોય છે.પરંતુ,આ લોકોની આ શક્તિ ક્યારેક-ક્યારેક આ લોકોને ભટકાવાનું કારણ બને છે.
કુંડળી માં રાજયોગ ક્યારથી? રાજયોગ રિપોર્ટ થી જાણો જવાબ
સ્વીકારવાની આવડત : આ લોકોની સોચ-વિચાર કરવાની આવડત બહુ સારી હોય છે એટલે આ વસ્તુ કે વાતો ને જલ્દી થી સ્વીકારી લ્યે છે.આ લોકોને પોતાનો નજરીયો બદલતા વાત નથી લાગતી અને એની સાથે,આ બદલતી પરિસ્થિતિઓ મુજબ કોઈપણ કારણ વગર ઢળી જાય છે.એવા માં,આ લોકો બધીજ સમસ્યા નું સમાધાન આસાનીથી શોધી લ્યે છે.
બેચેન રેહવું : મિથુન રાશિમાં બુધ નું હાજર હોવાના કારણે લોકોનું મન બેચેન રહી શકે છે.આવા લોકો નવા અનુભવ ની રાહ માં રહે છે અને આ લોકોને પોતાની દિનચર્યા થી બોર થવામાં સમય નથી લાગતો કારણકે આ લોકો પોતાના જીવનમાં રોમાંચ ની શોધ માં રહે છે.
મિલનસાર : જે લોકોનો જન્મ બુધ નો મિથુન રાશિની હાજરી ના સમયે થયો હતો,એમનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે અને બુદ્ધિ તીવ્ર હોય છે.આ ગુણો ના કારણે આ લોકો મિલનસાર સ્વભાવ ના હોય છે અને બીજા સાથે મળવાનો ને વાતચીત કરવાનું આ લોકોને પસંદ હોય છે.આ લોકો બહુ જલ્દી નવા મિત્ર બનાવી લ્યે છે.
બુદ્ધિ સાથે જોડાયેલા કામો : આ લોકોની રુચિ એવા કામમાં હોય છે જેમાં બુદ્ધિ નો ઉપયોગ થાય છે.આવા લોકોને ડિબેટ કે ડિસ્કશન માં ભાગ લેવાનું બહુ પસંદ હોય છે.એની સાથે,આ લોકો નવી નવી વસ્તુઓ શીખીને પોતાના જ્ઞાન નો વિસ્તાર કરવા માટે શોખીન હોય છે અને આ લોકો આખું જીવન કંઈક ના કંઈક શીખવાનું ચાલુ રાખે છે.
કુલ મળીને,અમે એ કહી શકીએ છીએ કે મિથુન રાશિમાં બુધ ની હાજરી સંચાર કૌશલ,માનસિક સ્થિતિ અને શીખવાની આવડત વગેરે માં વધારો કરે છે.બુધ ની આ સ્થિતિ ના કારણે આ લોકો કારકિર્દી ના એ જગ્યા માટે ઉપયોગી હોય છે જ્યાં તરત જ વિચારવાનું,શાનદાર સંચાર કૌશલ અને એકસાથે ઘણા કામ કરવાની જરૂરત હોય છે.
ચાલો જાણીએ કે બુધ મિથુન રાશિમાં ગોચર રાશિ ચક્ર ની કઈ રાશિઓ ને સારા-ખરાબ પરિણામ આપશે.
આ રાશિઓ ને મળશે શુભ પરિણામ
મેષ રાશિ
બુધનો મિથુન રાશિમાં ગોચર આ લોકોના ત્રીજા ભાવમાં થશે.બતાવી દઈએ કે મેષ રાશિ વાળા નો ત્રીજો અને છથા ભાવનો સ્વામી ગ્રહ બુધ દેવ છે.એવા માં,આ લોકોની વાત કરવાની આવડત માં સુધારો આવશે અને એના પરિણામસ્વરૂપ તમારા જીવનના જરૂરી કામો ને સફળતાપુર્વક કરી સક્સે.
તમારા વેવસાયિક જીવન ની વાત કરીએ તો તમારા સબંધ સહકર્મીઓ સાથે સૌંદર્યપુર્ણ રહેશે અને આ લોકો તમારી સાથે એક મિત્ર ની જેમ રહેશે.જો તમે મીડિયા કે માર્કેટિંગ સાથે જોડાયેલા છો,તો તમને લાભ મળશે.આ લોકોનો સ્વભાવ દોસ્તનો રહેશે જેના કારણે તમે આસાનીથી નવા નવા મિત્ર બનાવા માં સફળ રેહશો.આવું એટલા માટે થશે કેમકે બુધ નો આ ગોચર તમને સારા સંચાર કૌશલ નો આર્શિવાદ આપશે.ત્યાં,આ રાશિના વિદ્યાર્થીઓ માટે બુધ ગોચર તમારી એકગ્રા આવડત ને મજબુત કરવાનું કામ કરશે અને એવું એમાં,શિક્ષા માં તમે ઉત્તમ પરિણામ મેળવી શકશો.આ ગોચર મેષ રાશિ વાળા ના પિતા માટે શુભ રહેશે અને એની સાથે,તમારા સબંધ જીવનસાથી અને ભાઈ-બહેન સાથે મજબુત રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા બીજા અને પાંચમા ભાવ નો સ્વામી છે અને હવે આનો ગોચર તમારી કુંડળી માં બીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.આ ભાવમાં બુધ મિથુન રાશિમાં ગોચર તમારા જીવનમાં સકારાત્મકતા લઈને આવશે અને તમારા કામમાં અનુકુળ પરિણામ દેવાનું કામ કરશે.આ સમયગાળા માં તમારો અને પરિવાર ના સભ્યો સાથે શાનદાર તાલમેલ જોવા મળશે.
બુધ મહારાજ ની આ સ્થિતિ ના કારણે તમે જીવનમાં ઉભી થયેલી બધીજ સમસ્યા નું સમાધાન શોધવા માટે સક્ષમ હસો.તમારી વાણી મધુર બની રહેશે જેના કારણે તમે બધાને પોતાના બનાવી લેશો અને તમારી વાત ને નજરઅંદાજ કરવો બધા માટે અસંભવ રહેશે.પરંતુ,પરિવારમાં ચાલી રહેલા વિવાદ અને સમસ્યા હવે દુર થશે.એની સાથે,આ લોકોને મનપસંદ ખાવાનું ખાવાનો મોકો મળશે.બીજી બાજુ,લગ્ન જીવન માં પણ પરિસ્થિતિઓ માં સુધારો જોવા મળશે.વેપાર કરતા લોકોને નફા ના અવસર મળશે જયારે નોકરિયાત લોકોના કાર્યક્ષેત્ર નો માહોલ સામાન્ય રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે બુધ ગ્રહ નો ગોચર તમારા પેહલા/લગ્ન ભાવમાં હશે.એવા માં,બુધ તમારા પેહલા અને ચોથા ભાવના સ્વામીના રૂપમાં તમારો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરશે અને સમાજમાં તમારા માન-સમ્માન માં વધારો તાહશે.એની સાથે,તમારા સામાજિક જીવન નો દાયરો પણ વધશે અને તમે તમારી એક અલગ જગ્યા બનાવમા સક્ષમ થશો.
બુધ મિથુન રાશિમાં ગોચર દરમિયાન તમારો સ્વભાવ થોડો લાપરવાહ અને મજાકીયો હોઈ શકે છે.એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાની આસપાસ ના લોકોને પણ ખુશી દેવાનું કામ કરશે જેના કારણે એ તમારાથી પ્રસન્ન જોવા મળશે.આ રાશિના લોકો ભલે મીડિયા કે કળા ના કોઈપણ જગ્યા એ કામ કરી રહ્યા હોય આ સમયે તમે દરેક જગ્યા એ તમારી ચમક છોડશો.વેપાર કરતા લોકો માટે આ સમય ને શાનદાર કહેવામાં આવશે અને તમે બિઝનેસ માં વૃદ્ધિ મેળવી શકશો.આનાથી ઉલટું,નોકરિયાત લોકોએ કામમાં બહુ મેહનત કરવી પડશે.પરંતુ,તમારે તમારા બાળક ના સંગીત ઉપર ધ્યાન બનાવીને રાખવું પડશે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
સિંહ રાશિ
વાણી નો કર્ક ગ્રહ અને સિંહ રાશિ વાળા ની કુંડળી માં બીજા અને અગિયારમા ભાવનો સ્વામી ગ્રહ બુધ મિથુન રાશિમાં ગોચર તમારા અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.બુધ ના આ ગોચર ના થવાથી તમે તમારા ભાઈ-બહેન સાથે સારો સમય પસાર કરશો.ખાસ કરીને તમારા ભાઈ-બહેન તમારા કરતા મોટા છે તો દરેક પગલે તમને સાથ આપશે અને જો પૈસા ની જરૂરત હશે તો એ લોકો તમને આર્થિક મદદ પણ કરશે.મોટા ભાઈ-બહેન ના રૂપમાં તમારા માટે જીમ્મેદારીઓ ને નિભાવતા નજર આવશે અને એવા માં,તમારા સબંધ એમની સાથે મજબુત થશે.
બુધ નો આ ગોચર કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ સાથે તમારા સબંધ ને મધુર બનાવશે અને એવા માં,તમને આનો લાભ મળશે.એની સાથે,નોકરીમાં તમને કોઈ સારું પદ મળવાની સંભાવના બનશે.આ લોકોના સામાજિક જીવન નો દાયરો પણ વધશે.એની સાથે,આ સમયે તમે સોસીયલ મીડિયા ઉપર બહુ એક્ટિવ રેહશો.વિદ્યાર્થીઓ ની એકાગ્રતા આવડત મજબુત થશે અને શિક્ષા માં તમારા પ્રદશન માં પણ સુધારો આવશે.એવા માં,તમે જીવનમાં નવા અનુભવ મેળવાનો વિચાર કરશો.
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા ની કુંડળી માં બુધ દેવ તમારા પેહલા/લગ્ન ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે અને આ તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ આ રાશિના લોકોની કાર્યક્ષેત્ર માં એક નવી ઓળખાણ બનશે.આ લોકો બીજા લોકો સાથે હસી-મજાક કરીને માહોલ ને ખુશ રાખવાની કોશિશ કરશે જેના કારણે તમારી આસપાસ ના લોકો તમારા થી પ્રસન્ન થશે.એની સાથે એ લોકો તમારી સાથે જોડાય રહેવાનું પસંદ કરશે.એની સાથે,તમારા સહકર્મી તમારો સાથ આપશે અને તમને મદદ કરશે.પરંતુ,તમારે કોઈ નો મજાક ઉડાવાથી બચવું પડશે નહીતો એ લોકો તમારા થી નારાજ થઇ શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
બુધ મહારાજ ની મિથુન રાશિમાં હાજરી તમારા પારિવારિક જીવન ને સૌંદર્ય બનાવી રાખશે અને એવા માં,ઘર નું વાતાવરણ ખુશ અને શાંતિ વાળું રહેશે.આ લોકોને જીવનસાથી નો દરેક પગલે સાથ મળશે અને તમે બંનેમળીને ઘર-પરિવાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લઇ શકો છો.માતા પિતા સાથે તમારા સબંધ મજબુત થશે અને એ જીવન ની સમસ્યા માંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે.પરંતુ,તમારે ક્યારેક-ક્યારેક પારિવારિક મતભેદ નો સામનો કરવો પડશે.વેપાર કરતા લોકો માટે બુધ ગોચર નો આ સમયગાળો શુભ રહેશે.આ રાશિના જે લોકો પોતાનો ધંધો કરી રહ્યા છે,એમને સારો લાભ થશે.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
તુલા રાશિ
તુલા રાશિ વાળા માટે બુધ દેવ તમારા નવમા ભાવમાં અને બારમા ભાવ નો સ્વામી છે અને હવે આ ગોચર કરીને તમારા નવમા ભાવમાં જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,બુધ મિથુન રાશિમાં ગોચર તમને મિશ્રણ પરિણામ આપશે.એનાથી ઉલટું,આ સમયે તમે તર્કસંગત વાત કરશો અને દરેક વાતમાં તર્ક શોધતા નજર આવશો.નિજી બાજુ,તમને દુર ની યાત્રા કરવાનો મોકો મળશે.આ સમય તમારી સામાજિક જીવન ની ઉત્કૃષ્ટતા માટે સારો રહેશે અને એવા માં,તમે કોઈ મોટી કંપની માં જોડાઈ ને કોઈ મોટી ઉપલબ્ધી મેળવા માં સક્ષમ થશો.એના પરિણામસ્વરૂપ,ભવિષ્ય માં તમારી પ્રસિદ્ધિ વધવાના આસાર છે અને એની સાથે,તમારું સેન્સ ઓફ હ્યુમર અને વાત કરવાની આવડત તમારી લોકપ્રિયતામાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે.
ધનુ રાશિ
બુદ્ધિ,વાણી અને સંચાર નો કર્ક ગ્રહ બુધ મહારાજ ધનુ રાશિ વાળા ની કુંડળી માં સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે વેપારના કારક ગ્રહ ના રૂપમાં બુધ નો તમારા સાતમા ભાવમાં ગોચર થવાથી તમારો વેપાર ચાર ગણો તરક્કી કરશે.આ લોકો ની મુલાકાત નવા લોકો સાથે થશે અને આ તમારા બિઝનેસ ને વધારવાનું કામ કરશે.
જો તમારો પોતાનો ધંધો છે,તો આ સમયગાળા માં તમે ખુબ પ્રગતિ મેળવશો.ત્યાં,ત્યાં,જે લોકોનો ધંધો ભાગીદારીમાં છે,તો તમારા વેપાર સાથે કોઈ નવો ભાગીદાર જોડાય શકે છે અને તમારા સબંધ એમની સાથે સારા હોવાની સંભાવના છે કે પછી તમે પાર્ટનરશીપ માં નથી તો હવે ભાગીદારીમાં આવી શકે છે.પરંતુ,તમારે સાવધાની થી આગળ વધવું પડશે કારણકે ઘણી એવી પરિસ્થિતિ પણ તમારી સામે આવી શકે છે.જે તમારા સબંધ ખરાબ કરવાનું કામ કરી શકે છે.આની નકારાત્મક અસર વેપાર ઉપર પણ પડી શકે છે.નોકરિયાત લોકો માટે બુધ નો આ ગોચર લાભ લઈને આવશે.
મીન રાશિ
મીન રાશિ વાળા ની કુંડળી માં બુધ મિથુન રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થશે.જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે બુધ તમારા ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે.એવા માં,આ ગોચર તમારા પારિવારિક જીવન માટે ફળદાયી રહેશે જેના કારણે તમારા ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.એની સાથે,પરિવારના લોકો નું જીવન સ્તર માં સુધારો લાવવા માટે તમે કોઈ નવું કામ ચાલુ કરી શકો છો.પરંતુ,તમારા ઘરેલુ જીવનમાં થવાવાળા ખર્ચ પર નજર બનાવી રાખવાની સલાહ આપવામાં આવે છે.આ સમયગાળા માં તમારે ઘર ની રીનોવેશન થવાની સંભાવના છે અને આ ગોચર નો લાભ તમારા વ્યક્તિગત જીવનમાં પણ મળશે.
હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી ઈચ્છામુજબ કરો ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
આ રાશિઓ ને રેહવું પડશે સાવધાન
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ દેવ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ ગોચર ના સમયગાળા માં તમારે આરોગ્ય ની સાથે સાથે આર્થિક જીવનમાં પણ સાવધાન રેહવું પડશે.પૈસા સાથે જોડાયેલા વિષય માં તમારે રોકાણ કરવાથી બચવું પડશે,ખાસ કરીને એમાં જેમાં અનિશ્ચિતતા વધારે હોય.તમને શેર બાઝાર માં પૈસા ની રોકણ નહિ કરવાની સલાહ આપવામાં આવે છે.પરંતુ,આ સમયે તમારા સસુરાલ પક્ષ ના લોકો સાથે સબંધ મધુર હોવાથી લાભ થશે જે તમને દરેક પગલે સાથ આપશે અને જરૂરત પડવાથી તમારું માર્ગદર્શન પણ કરશે.એવા માં,તમારા સબંધ જીવનસાથી સાથે સારા અને મજબુત થશે.બુધ ગોચર દરમિયાન જીવનસાથી તમારી ઉપર પ્રેમ નો વરસાદ કરતા નજર આવશે જેનાથી તમારું મુળ રોમેન્ટિક બની રહેશે.
આ લોકોના મનમાં અધિયાત્મિક્તા પ્રત્ય રુચિ વધશે અને એના ફળસ્વરૂપ,જ્યોતિષ ના સબંધ માં તમે નવી-નવી વસ્તુઓ અને તથ્યો વિશે જાણવાનું પસંદ કરશો.બુધ મિથુન રાશિમાં ગોચર જો તમારો પોતાનો ધંધો હોય,તો આ સમયગાળા માં આ લોકો થોડા મહત્વપુર્ણ સોદા ગુપચુપ તરીકે થી કરી શકે છે જેની જાણકારી તમારા નજીકના લોકોને હશે.
મેળવો તામરી બધીજ સમસ્યાઓ ને નિજીકૃત અને સટીક જવાબ : વિદ્વાન જ્યોતિષીઓને અત્યારે પ્રશ્નો પૂછો
પ્રભાવી ઉપાય
- ભગવાન ગણેશ ની પુજા કરો અને એમને દુર્વા ઘાસ ને દેશી ઘી થી બનેલા લાડવા ચડાવો.
- બુધ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
- પરિવાર ની સ્ત્રીઓ ને કપડાં અને લીલા કલર ની બંગડી દાન માં આપો.
- છક્કાઓ ના આર્શિવાદ લો.
- દરરોજ ગાય ને રોટલી ખવડાવો.
- પક્ષીઓ ને ખાસ કરીને કબુતર અને પોપટ ને પલાળેલા ચણા ખવડાવો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. બુધ ગ્રહ નું મહત્વ શું છે?
જવાબ 1. બુધ બુદ્ધિ,વાણી અને વેપાર નો કારક ગ્રહ છે.
પ્રશ્ન 2. બુધ ક્યાં નક્ષત્ર ઉપર શાસન કરે છે?
જવાબ 2. બુધ ગ્રહ 27 નક્ષત્ર માંથી જ્યેષ્ઠ,આશ્લેષા અને રેવતી નક્ષત્ર નો સ્વામી છે.
પ્રશ્ન 3. બુધ ગ્રહ ને મજબુત કરવા માટે કયો પથ્થર પેહરવો જોઈએ?
જવાબ 3. પન્ના ને પેહરવાથી બુધ ગ્રહ મજબુત થાય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






