હોળી 2024 કાલે

ભારત માં ઘણા પ્રકારના તૈહવાર મનાવામાં આવે છે પરંતુ આમાંથી હોળી 2024 કાલે ના તૈહવાર નું ખાસ મહત્વ છે.હોળીના તૈહવાર ને રંગો નો તૈહવાર પણ કહેવામાં આવે છે. એકબીજા ને રંગ લગાડીને હોળી મનાવે છે.આ તૈહવાર પ્રેમ અને ભાઈચારા નું પ્રતીક છે અને આ દિવસે લોકો બધીજ જુની વાતો ને ભુલીને એકબીજા ને ગલે મળે છે અને અબીર કે ગુલાલ લગાડે છે.બાળકો અને યંગ લોકો રંગો થી રમે છે.હોળી રંગો અને ખુશીઓ તૈહવાર છે અને આ આખી દુનિયામાં પ્રખ્યાત છે.આ હિન્દુ ધર્મ માં મનાવામાં આવતો બીજો સૌથી મોટો તૈહવાર છે.આના સિવાય,હોળીને અલગ-અલગ જગ્યા એ અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે.હિન્દુ પંચાંગ મુજબ,દરેક વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ ની પુર્ણિમા એ હોળી તૈહવાર મનાવામાં આવે છે.ફાલ્ગુન મહિનાની શુરુઆત ઠંડી ની વિદાઈ લઈને આવે છે અને વાતાવરણ બહુ સારું થવા લાગે છે.આ તૈહવાર માં ગાવાની પણ પરંપરા રહી છે.

હોળી 2024 કાલે

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

ખાસ વાત એ છે કે આ વર્ષે હોળી પર વર્ષ 2024 ના પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને 1આવું 00 વર્ષ પછી થવા જઈ રહ્યું છે.આ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિમાં લાગશે.તો ચાલો આગળ વધીએ અને એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં જાણીએ કે હોળી 2024 કાલે નો તૈહવાર ક્યાં દિવસે મનાવામાં આવે છે અને આ દિવસે કયો શુભ યોગ બની રહ્યો છે.આના સિવાય,આ દિવસે કરવામાં આવતા ઉપાય બીજી પણ ઘણી વાતો ની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : રાશિફળ 2024

હોળી 2024 તારીખ અને મુર્હત

ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષ ની પુર્ણિમા તારીખે હોળી 2024 કાલે ના તૈહવાર ને મનાવામાં આવે છે.આ વખતે આ તારીખ 25 આર્ચ 2024 ના સોમવારે પડી રહી છે.

ફાલ્ગુન શુક્લ પક્ષ ની પુર્ણિમા તારીખ ચાલુ : 24 માર્ચ 2024 ની સવારે 09 વાગીને 57 મિનિટ થી

પુર્ણિમા તારીખ પુરી : 25 માર્ચ 2024 ની બપોરે 12 વાગીને 32 મિનિટ સુધી

અભિજીત મુર્હત : બપોરે 12 વાગીને 02 મિનિટ થી બપોરે 12 વાગીને 51 મિનિટ સુધી

હોળીનું દહન મુર્હત : 24 માર્ચ 2024 ની રાતે 11 વાગીને 15 મિનિટ થી 25 માર્ચ ની રાત ની વચ્ચે 12 વાગીને 23 મિનિટ સુધી

સમય : 1 કલાક 7 મિનિટ

રંગ વાળી હોળી : 25 માર્ચ 2024, સોમવાર

હોળીમાં ચંદ્ર ગ્રહણ

જણાવી દઈએ કે આ વર્ષે 100 વર્ષ પછી ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે.આ ચંદ્ર ગ્રહણ ની શુરુઆત 25 માર્ચ ની સવારે 10 વાગીને 23 મિનિટ થી થશે.ત્યાં આ પુરી બપોરે 03 વાગીને 02 મિનિટ પર થશે.આ ચંદ્ર ગ્રહણ ભારત માં નહિ દેખાય,એના કારણે આનો સુતક કાળ પણ માન્ય નહિ રહે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

ચંદ્ર ગ્રહણ નો હોળી ઉપર પ્રભાવ

જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે આ વર્ષે પુર્ણિમા તારીખ 24 માર્ચ ની સવારે 09 વાગીને 57 મિનિટ પર ચાલુ થશે અને 25 માર્ચ ની બપોરે 12 વાગીને 32 મિનિટ સુધી રહેશે.એવા માં,જો ચંદ્ર ગ્રહણ થઇ જાય તો એના સુતક કાળ દરમિયાન પુજાપાઠ કાર્યક્રમ પર અસર કરે છે અને ગ્રહણ દરમિયાન કોઈપણ શુભ કામ નથી કરવામાં આવતા.પરંતુ આ ચંદ્ર ગ્રહણ ભારતમાં નહિ દેખાય,જેના કારણે આનો સુતક કાળ પણ માન્ય નહિ રહે અને આની અસર પર હોળી 2024 કાલે ના તૈહવાર ઉપર નહિ પડે પરંતુ ઘણી રાશિઓ ઉપર આની અસર જરૂર જોવા મળશે.

હોળી 2024: જુનું મહત્વ

જેવી રીતે હોળી તૈહવાર ને વસંત ઋતુ નો સંદેશવાહક માનવામાં આવે છે,એવીજ રીતે ધાર્મિક માન્યતાઓ મુજબ,આ તૈહવાર ની ખરાબ પર સારા ની જીત ના રૂપમાં દર વર્ષે મનાવામાં આવે છે. હોળી 2024 કાલે નો તૈહવાર પ્રાચીન સમય થી મનાવામાં આવે છે.તેનો ઉલ્લેખ પુરાણો, દશકુમારચરિત, સંસ્કૃત નાટક, રત્નાવલી અને અન્ય ઘણા પુસ્તકોમાં જોવા મળે છે. સનાતન ધર્મમાં હોળી એ સાંસ્કૃતિક, ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોળીનો તહેવાર નવા સંવતની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સાથે હિન્દુ ધર્મની ઘણી માન્યતાઓ જોડાયેલી છે. કેટલાક લોકો માને છે કે આ દિવસે પૃથ્વી પર પ્રથમ મનુષ્યનો જન્મ થયો હતો. તે જ સમયે, કેટલાક લોકો એવું પણ માને છે કે કામદેવનો પણ આ દિવસે પુનર્જન્મ થયો હતો, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું અને આ દિવસે હિરણ્યકશ્યપનો વધ કર્યો હતો.

શાસ્ત્રો માં જણાવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ને હોળીના તૈહવાર ના પ્રિય હતા.આજ કારણ છે કે બ્રજ માં હોળી 2024 કાલે ને મહોત્સવ ના રૂપમાં 40 દિવસો સુધી ધુમધામ થી મનાવામાં આવે છે.ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ચાલુ કરવામાં આવેલી પરંપરા આજ પણ મથુરા માં જોવા મળે છે.હોળી ખરાબ ઉપર સારા ના જીત નું પ્રતીક છે.હોળીના એક દિવસ પેહલા લોકો હોલિકા ની પુજા પણ કરે છે કારણકે હિન્દુ જુની વાર્તાઓ માં એ માનવામાં આવે છે કે હોળી ની પૂંજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને પૈસા આવે છે.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

કેમ મનાવામાં આવે છે હોળી

હોળી મનાવાની પાછળ ઘણા કારણ છે પરંતુ આમાં સૌથી મોટું કારણ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી છે.જુની વાર્તાઓ મુજબ,ભક્ત પ્રહલાદ રાક્ષસ કુળ માં જન્મ્યો હતો પરંતુ એ ભગવાન વિષ્ણુ નો મોટો ભક્ત હતો અને એની પુજા આરાધના માં લિન રહેતો હતો.એમના પિતા હિરણકશ્યપ ને એની ભક્તિ સારી નોતી લાગતી એટલા માટે એમના પિતા એ ઘણા કષ્ટ આપ્યા.પ્રહલાદ ની બુવા એટલે કે હિરણકશ્યપ ની બહેન ને એવા કપડાં વરદાન માં મળ્યા હતા કે એને આગ નથી સળગાવી શક્તિ.હોલિકા પ્રહલાદ ને મારવા માટે એને લઈને આગમાં બેસી ગઈ ભક્ત પ્રહલાદ ની ભગવાન વિષ્ણુ એ જાન બચાવી અને એ આગમાં હોલિકા બળી ગઈ.ભક્ત પ્રહલાદ નો વાળ પણ વાંકો નહિ થયો.એના પછી હવે શક્તિ ઉપર ભક્તિ ની જીત ની ખુશીમાં આ તૈહવાર દર વર્ષે ધામધુમ થી મનાવામાં આવે છે.

હોળી ઉપર આ વિધિ થી કરો પુજા

હોળીના દહન પછી રંગો નો તૈહવાર હોળીને મનાવામાં આવે છે.આ દિવસે લોકો એકબીજા ને રંગ લગાવે છે.હોળી રમતા પેહલા લોકો વિધિ વિધાન થી પુજા કરે છે. હોળી 2024 કાલે ના દિવસે ભગવાન વિષ્ણુ ની પુજા કરવી બહુ શુભ માનવામાં આવે છે.આના માટે સવારે ઉઠીને નાહ્યા પછી પોતાના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુ ની પુજા કરો.એને અબીર ગુલાલ લગાડો.એના પછી કેળા અને ફળ અર્પિત કરો.એના પછી આરતી કરો અને સૌથી પેહલા ઘરના લોકોને રંગ લગાડો.આ રીતે પુજા ને પુરી કરો અને પછી બધા ની સાથે હોળી રમો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

હોળી ઉપર કરો રાશિ પ્રમાણે જ્યોતિષય ઉપાય

આ વર્ષે હોળી ઉપર ચંદ્ર ગ્રહણ પડી રહ્યું છે.એવા માં,રાશિ મુજબ થોડા સહેલા જ્યોતિષય ઉપાયો કરવાથી લોકોને બધીજ સમસ્યા માંથી છુટ્કારો મળે છે.ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો એ હોળીના દિવસે રાય ના તેલ નો ચૌમુખી દીવો ઘરની આગળ લગાડવો જોઈએ ને એની વિધિ વિધાન થી પુજા કરવી જોઈએ.એના પછી ભગવાન પાસે સુખ-સમૃદ્ધિ ની પ્રાર્થના કરો.માન્યતા છે કે આવું કરવાથી બધીજ સમસ્યા ની નિવારણ થઇ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા ને હોળીના દિવસે 21 ગોમતી ચક્ર લઈને હોળી 2024 કાલે ના દહન ની રાતે શિવલિંગ ઉપર ચડાવા જોઈએ.આનાથી તમારા વેપારમાં તરક્કી ની સંભાવના વધી જાય છે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો એ હોળીમાં કોઈ ગરીબ કે જરૂરતમંદ ને ખાવાનું જરૂર ખવડાવું જોઈએ.માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી બધીજ મનોકામના પુરી થાય છે.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ આપશે જવાબ

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકો એ એક નારિયેળ નો ગોળો લઈને એમાં અરસી ની તેલ ભરી દેવું જોઈએ.એમાં થોડો ગોળ નાખો અને આ ગોળા ને સળગતી આગમાં નાખી દેવો જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો એ ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે હોળી 2024 કાલે ના દિવસે ઘરના મુખ્ય દરવાજે ગુલાલ છાંટવું જોઈએ અને એની ઉપર બે મોઢા વાળો દીવો કરવો જોઈએ.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો એ હોળી 2024 કાલે પછી પુજા પછી પોતાના પાર્ટનર ને લાલ ગુલાલ લગાવું જોઈએ.આવું કરવાથી પાર્ટનર ની વચ્ચે મધુર સબંધ સ્થાપિત થાય છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો એ હોળીના દિવસે કોઈ એક શિવલિંગ માં 21 ગોમતી ચક્ર ચડાવા જોઈએ અને બીજા દિવસે એને એક લાલ કપડાં માં બાંધીને પોતાના ઘર ની તિજોરી કે પછી વર્ક ડેસ્ક ની અંદર રાખવું જોઈએ.આનાથી વેપાર કે કાર્યસ્થળ માં તરક્કી મળશે.

વર્ષ 2024 માં કેવું રહેશે તમારું આરોગ્ય? આરોગ્ય રાશિફળ 2024 થી જાણો જવાબ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોને હોલિકા દહનમાં ખેર ની લાકડી ની સાથે થોડા માત્રા માં ગોળ લઈને સળગતી આગમાં નાખવો જોઈએ અને આ દરમિયાન 'ઓમ હન પવનંદનાય સ્વાહા' મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ.

ધનુ રાશિ

ધનુ રાશિ વાળા ને હોળીની રાતે 12 વાગા થી પેહલા એક લીંબુ લઈને ચારરસ્તા ઉપર જાવ અને એના ચાર ટુકડા કરીને ચારરસ્તા પર નાખી દો.પછી ઘરે આવી જાવ.ધ્યાન રાખજો પાછા આવતી વખતે પાછળ ફરીને નહિ જોતા.

મકર રાશિ

મકર રાશિના લોકો હોળીના દહન માં શમી ની લાકડી ની સાથે કાળા તલ અર્પિત કરવા જોઈએ અને આ દરમિયાન 'ઓમ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને હોળી 2024 કાલે પર એક સુકુ નારિયેળ,કાળા તલ,કે પીળી રાય એક સાથે લઈને એને સાતવાર પોતાના માથા ઉપર થી ઉતારીને સળગતી આગમાં નાખવાથી ડર પુરો થઇ જાય છે.

મીન રાશિ

મીન રાશિના લોકોને હોળીના દિવસે કોઈ શંકર મંદિર માં જઈને અને પોતાની સાથે 1 પણ,1 સુપારી અને હળદર ની ગાંઠ ચડાવી જોઈએ.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer