બ્રેકિંગ : ‘એસ્ટ્રોસેજ વાર્તા’ લોન્ચ પ્રીમિયમ અને પ્રમાણિત જ્યોતિષીઓ થી ગમે ત્યારે ફોન પર કરો વાત
દુનિયા ની નંબર વન અને સૌથી વિશ્વસનીય જ્યોતિષીય સાઈટ ના પ્રીમિયમ, અનુભવી અને વિદ્વાન જ્યોતિષી હવે વર્ષ ના 365 દિવસ તમારા માટે ફોન પર હાજર છે. ખાસ વાત આ છે કે બધા જ્યોતિષી એકેડેમિક અને જ્યોતિષ યોગ્યતા તથા અનુભવ ના માનદંડ ઉપર એસ્ટ્રોસેજ દ્વારા પ્રમાણિત છે.
દુનિયા ના નંબર વન જ્યોતિષીય બ્રાન્ડ એસ્ટ્રોસેજે આજ થી અધિકારીક રૂપ થી પોતાની ફોન કોલિંગ સેવા એસ્ટ્રોસેજ વાર્તા (AstroSageVarta) લોન્ચ કરી દીધી છે. અને આ પ્લેટફોર્મ પર હાજર દરેક જ્યોતિષી ને વેરીફાઈ કર્યું છે એટલે કે જ્યોતિષ ના અધૂરા જ્ઞાન થી લોકો ને લૂંટનારા લુટેરાઓ થી હવે તમને મુક્તિ મળી ગઈ છે. એસ્ટ્રોસેજ દ્વારા પ્રમાણિત બધા પ્રીમિયમ જ્યોતિષી તમારા દરેક પ્રશ્ન નો ઉત્તર આપવા માટે સદેવ હાજર રહેશે. હકીકત માં ટેલી કોલિંગ ના માધ્યમ થી લોકો ને જ્યોતિષ ની સલાહ નામ પર અધૂરું જ્ઞાન આપનારા નકામા જ્યોતિષીઓ થી મુક્તિ જરૂરી છે. વીતેલા એક દશક થી વધારે ના સમય થી જ્યોતિષ ને વૈજ્ઞાનિક આધાર પર પ્રસારિત કરવા માં એસ્ટ્રોસેજ ની વિશેષ ભુમિકા છે અને હવે આ ભૂમિકા નું એસ્ટ્રોવાર્તા ના રુપ માં હજી વિસ્તાર કરવા માં આવ્યું છે.
એસ્ટ્રોસેજ વાર્તા ના માધ્યમ થી કરો અનુભવી જ્યોતિષીઓ થી વાત
એસ્ટ્રોસેજ વાર્તા ના માધ્યમ થી તમને ટેલિફોનિક સર્વિસ ની સુવિધાની સાથે તક મળશે સીધું એસ્ટ્રોસેજ ના અનુભવી જ્યોતિષીયો થી વાત કરવા ની અને પોતાની કોઈ પણ સમસ્યા નું સમાધાન મેળવવા ની. વાપરવા માં ઘણું સરળ એસ્ટ્રોસેજ વાર્તા ના માધ્યમ થી તમે દેશ ના વિદ્વાન જ્યોતિષીઓ થી સીધું ફોન પર વાત કરી પોતાના દરેક સવાલ નો જવાબ જાણી શકો છો.
સર્વશ્રેષ્ઠ અને વેરીફાઇડ જ્યોતિષાચાર્ય
એસ્ટ્રોસેજ વાર્તા ના વડે અમે એક નાનો પ્રયાસ કરીને ના માત્ર ભારત ના સર્વશ્રેષ્ઠ જ્યોતિષાચાર્યો ને એક સાથે એક જગ્યાએ લઈને આવ્યા છે, પરંતુ ભારત માં જ્યોતિષ ની જુદી જુદી શાખાઓ ના જ્યોતિષાચાર્યો ને તમારી જોડે વ્યક્તિગત રૂપ થી જોડવા નું કાર્ય પણ કરી રહ્યા છે.
એસ્ટ્રોસેજ વાર્તા ના માધ્યમ થી તમે ના માત્ર સર્વશ્રેષ્ઠ જ્યોતિષાચાર્ય થી પરંતુ, શ્રેષ્ઠ અંક જ્યોતિષાચાર્ય, ટેરો રીડર્સ, વાસ્તુ એક્સપર્ટ, લાલ કિતાબ વિશેષજ્ઞ, શેરબજાર વિશેષજ્ઞ, નાડી જ્યોતિષ, કેપી જ્યોતિષ, વગેરે જેવા સંબંધિત બીજા ક્ષેત્રો ના પણ વિશેષજ્ઞો થી, પોતાની કોઈપણ શંકા અથવા પ્રશ્ન નું સમાધાન વગર કોઈ વિલંબ માત્ર એક કોલ પર ઘેર બેઠા મેળવી શકો છો. પોતાની સમસ્યા ના માટે કોઈ સારા જ્યોતિષ નું ચયન કરી તેના સુધી પહોંચવું પહેલાં જેટલું મુશ્કેલ હતું, હવે એસ્ટ્રોસેજ ની આ ખોજે તેને એટલુંજ સરળ કરી દીધું છે. જી હા, હવે તમે માત્ર એક ક્લિક પર ભારત ના કોઇપણ શ્રેષ્ઠ જ્યોતિષાચાર્ય સુધી પહોંચી શકો છો. એસ્ટ્રોસેજ ના બધા જ્યોતિષાચાર્ય ના માત્ર પોતપોતાના ક્ષેત્ર માં વર્ષોથી લોકો ની મદદ કરી રહ્યા છે, પરંતુ તેમની એકેડમીક યોગ્યતા અને અનુભવ ને પોતે એસ્ટ્રોસેજે પ્રમાણિત કર્યું છે. એટલે કે આમાં નો કોઈ પણ જ્યોતિષ એવું નથી કે, જેની પાસે જ્યોતિષ નું પર્યાપ્ત જ્ઞાન અને અનુભવ ના હોય. એસ્ટ્રોસેજ વેરીફાઇડ જ્યોતિષ નું મતલબ છે કે તમને ફ્રોડ જ્યોતિષીઓ થી મુક્તિ અપાવવું.
એસ્ટ્રોસેજ વાર્તા કેમ છે સૌથી જુદું
દુનિયા ના સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય એસ્ટ્રોલોજી બ્રાન્ડ, એસ્ટ્રોસેજ ની ટેલિફોનિક સર્વિસ- “એસ્ટ્રોસેજ વાર્તા”, બજાર માં હાજર બીજી એસ્ટ્રો સેવાઓ થી 100 ટકા સારું છે? ચાલો જાણીએ છે આ સવાલ નો જવાબ પણ:-
ક્રમ | કારણ | ટિપ્પણી |
1. | પ્રીમિયમ એસ્ટ્રોસેજ પ્રમાણિત એસ્ટ્રોલોજર્સ | એસ્ટ્રોસેજ વાર્તા ના સાથે જોડાયેલું છે, દુનિયા ની સૌથી વિશ્વસનીય જ્યોતિષીય વેબસાઈટ એસ્ટ્રોસેજ નું નામ. તેથી પોતાની સાથે જોડાવનાર દરેક જ્યોતિષ ની પ્રોફેશનલ અને એકેડમીક યોગ્યતા ને તપાસ્યા પછી જ એસ્ટ્રોસેજ એને આપે છે વેરીફાઇડ નું ટેગ. એટલે કે ફ્રોડ જ્યોતિષીઓ ની હવે થશે છુટ્ટી. |
2. | સંપૂર્ણ અને ઘણા સાક્ષાત્કારો ના પછી થાય છે જ્યોતિષીઓ નુ ચયન | એસ્ટ્રોસેજ ના સંસ્થાપક પુનિત પાંડેજી પોતે જ્યોતિષ માં 30 વર્ષ નું અનુભવ રાખે છે અને દેશ ના પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર્સ માંથી એક છે, અને તે પોતે જ એસ્ટ્રોસેજ વાર્તા ના જ્યોતિષીઓ ના ચયન, ભરતી અને પ્રશિક્ષણ પ્રક્રિયા માં સંકળાયેલા છે. તેથી સારો અનુભવ પ્રાપ્ત કરવા માટે, ફ્રોડ જ્યોતિષીઓ ને એસ્ટ્રોસેજ માં જગ્યા નથી આપતા. |
3. | જેટલી વાત - એટલી કિંમત | ફોન ના માધ્યમ થી તમે જેટલી સેકન્ડ વાત કરશો, તમને માત્ર એટલાજ સમય ની કિંમત આપવી હશે. એટલે કે જો તમે 30 સેકન્ડ ની વાત કરી તો 30 સેકન્ડ ની કિંમત લાગશે, ના કે બીજી કંપનીઓ ની જેમ પુરા 1 મિનિટ ની કિંમત. |
4. | સિમ્પલ પેમેન્ટ મોડ | સાઈન અપ ની સાથે તમને મળે છે તે પ્રીપેડ વાર્તા વોલેટ, જે ઠીક એવીજ રીતે કામ કરે છે જેવું તમારા મોબાઈલ નું કોલિંગ બેલેન્સ. તમે વાર્તા વોલેટ ને કોઈપણ ડિજિટલ પેમેન્ટ મેથડ થી રિચાર્જ કરી શકો છો. આના પછી જ્યારે પણ ઈચ્છો અને કોઈપણ જગ્યાએ થી કોલ કરી ને આ સેવા નું લાભુ ઉપાડો. જેટલી વાત કરશો કિંમત તમારા વોલેટ થી આપોઆપ કપાઈ જશે. એટલે કે તમને મળશે વારંવાર ક્રેડિટ કાર્ડ વપરાશ અને બીજી રીત થી પેમેન્ટ કરવા થી મુક્તિ. |
5. | ગોપનીયતા નું એસ્ટ્રોસેજ નો વાયદો | પોતાની આ અનોખી ખોજ ના માધ્યમ થી એસ્ટ્રોસેજ પોતાના દરેક ઉપભોક્તા નું ધન્યવાદ કરતાં, તેમને ના માત્ર પોતાની સૌથી જુદી વિશ્વસનીય જ્યોતિષ સેવા પ્રદાન કરે છે, પરંતુ તેમના વડે આપવા માં આવેલી દરેક વ્યક્તિગત માહિતી ને પણ ગુપ્ત રાખે છે. તેથી હવે પોતાની માહિતી ની ગોપનીયતા ને લઈને તમારી બધી ચિંતાઓ, તમે વગર કોઈ સંકોચ અમારા ઉપર મૂકી શકો છો. |
એસ્ટ્રોસેજ વાર્તા ને વાપરવું છે ઘણું સરળ
એસ્ટ્રોસેજ વાર્તા માં કોઈ પણ વ્યક્તિ ઘણી સરળતા થી અનુભવી જ્યોતિષાચાર્યો થી ઓનલાઇન પોર્ટલ પર ફોન, લેપટોપ અથવા કોમ્પ્યુટર ની મદદ થી તેમની જોડે સીધો સંપર્ક કરી, આ સુવિધા નો લાભ ઉઠાવી શકે છે. ગ્રાહક ને પોતાના મનગમતા જ્યોતિષીઓ થી વાત કરવા માટે, માત્ર 3 સરળ સ્ટેપ પૂરા કરવા હોય છે.
-
પોતાને રજિસ્ટર કરવા માટે સૌથી પહેલા લોગીન અથવા સાઈન અપ કરો,
-
કોઈ પણ જ્યોતિષ થી પરામર્શ કરવા ના માટે, તમારા વોલેટ માં પર્યાપ્ત બેલેન્સ હોવું જોઈએ, આના માટે પોતાના વોલેટ ને ઇચ્છા મુજબ રીચાર્જ કરો,
-
આના પછી હવે સૂચિ માંથી કોઈપણ જ્યોતિષ ની આગળ બનેલા કોલ ના બટન ને દબાવી, સીધું તેમની જોડે વાત કરો.
એસ્ટ્રોસેજ વાર્તા ની જરૂર કેમ?
“ જ્યોતિષ ના ક્ષેત્ર માં વિશ્વાસ નું ઘણું મહત્વ છે. દુર્ભાગ્ય થી આ ક્ષેત્ર માં ફ્રોડ
ઘણા આવી ગયા છે, જે અધુરી માહિતી ની સાથે માત્ર પ્રચાર ના ભરોસે પોતાને મોટું જ્યોતિષ
સિદ્ધ કરી દે છે અને લોકો ફરી તેમના જાળ માં ફસાઈ જાય છે. મને લાગે છે કે એસ્ટ્રોસેજ
વેરીફાઇડ આ પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવી શકે છે.”
-વિનય પાઠક
“આજ ના દોડધામ ભરેલા જીવન માં લોકો ને ક્યારે જ્યોતિષ ની સલાહ ની જરૂર પડે, કહેવું
મુશ્કેલ છે. એસ્ટ્રોસેજ વાર્તા પર 365 દિવસ જ્યોતિષીઓ હાજર રહેશે, આ મહત્વપૂર્ણ વાત
છે અને અમને ખબર છે કે તેમની વિશ્વસનીયતા માં કોઈ ખોટ નહીં હોય.”
-ચિત્રા શર્મા
“ઘણીવાર સમય વધારવા ના માટે ઓનલાઇન જ્યોતિષી કુંડલી બનાવવા વગેરે માં ઘણો સમય વેડફી
નાખે છે પરંતુ એસ્ટ્રોસેજ વાર્તાએ આ સારી સુવિધા આપી છે કે ઉપભોક્તા પોતે જ પોતાની
કુંડળી બનાવી ને જ્યોતિષી ની મોકલી આપે જેથી સમય ના વેડફાય. આનો મતલબ છે કે કંપની સવાલ
પૂછનાર વ્યક્તિ ના એક એક પૈસા ની કિંમત સમજે છે.”
-ગૌરવ પાલીવાલ
નોંધ: જ્યોતિષી થી વાત કરતા સમયે, તમને એક મિનિટ મફત આપવા માં આવશે.
તો પછી વાર કઈ વાત ની! અત્યારે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે પણ ઉપાડો આ સુવિધા નો લાભ. કેમકે સમસ્યા થી મુક્તિ મેળવવું તમારો પણ અધિકાર છે, અને ભાગ્ય પણ. એસ્ટ્રોસેજ ની સાથે જોડાવા માટે તમારું ધન્યવાદ!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada