અંક સાપ્તાહિક રાશિફળ : 12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી 2025
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (12 જાન્યુઆરી થી 18 જાન્યુઆરી 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો સમય ને લઈને વધારે સજગ રહે છે અને સમય મુજબ ચાલવાનું પસંદ કરે છે.આ પોતાના લક્ષ્યો ને લઈને બહુ સચેત રહેશે અને એમને મેળવા ના પ્રયાસ કરશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ફરી ફરીને વાત કરવાની જગ્યા એ સીધી વાત કરવાની પસંદ કરશો.આ સમયે તમે તમારા પાર્ટનર ની સાથે સૌથી સકારાત્મક દ્રષ્ટિકોણ રાખે છે.
શિક્ષણ : વિદ્યાર્થી આ અઠવાડિયે પ્રોફેસનલ અભ્યાસ માં સારું પ્રદશન કરશે.મરીન એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ વગેરે વિષયો માં ઉત્કૃષ્ટતા મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કામને પુરા કરવા માટે સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરશે અને પોતાના કામોને નિપુર્ણતા સાથે પુરા કરશે.ત્યાં વેપારીઓ ને વધારે નફો થવાની ઉમ્મીદ છે.આ લોકોને ભાગીદારી થી ફાયદો થઇ શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે આવું થઇ શકે છે.એના સિવાય તમારા યોગ અને ધ્યાન થી લાભ થવાના સંકેત છે.
ઉપાય : તમે દરરોજ 19 વાર “ઓમ ભાસ્કરાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો રિસર્ચ કરવાને લઈને ઉત્સુક રહે છે અને આજ દિશા માં પોતાનું મન લગાડી શકે છે.આ યાત્રા કરવા માટે વધારે ઉત્સાહિત રહે છે અને આનો આનંદ લેય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે પોતાની ભાવનાઓ ને બેજિજક થઈને રાખી શકશે અને એના પરિણામસ્વરૂપ,પોતાના જીવનસાથી ની સાથે બેફિકર થઈને આગળ વધશો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રોફેશનલ અભ્યાસ જેવા કેમિકલ એન્જીન્યરીંગ અને મરીન એન્જીન્યરીંગ વગેરે માં ઉત્કૃષ્ટતા મેળવશે.તમે આ બધું તમારી બુદ્ધિના કારણે મેળવી શકશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ અઠવાડિયે પોતાની પ્રતિબદ્ધતા અને વેવસાયિક રીતે કામ કરવાના કારણે કોઈ લાભ અને ઈન્સેન્ટિવ મળી શકે છે.ત્યાં વેપારીઓ આ સમયે પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશે.
આરોગ્ય : મુલાંક 2 વાળા લોકોને આ અઠવાડિયે ઇમ્યુનીટી બહુ મજબુત રેહવાની છે.આનાથી તમારું આરોગ્ય પણ સારું રહેશે.તમારી અંદર જોશ અને સાહસ હોવાના કારણે આવું થઇ શકે છે.તમે ધ્યાન અને યોગ ની મદદ થી ઉત્તમ આરોગ્ય મેળવા માં સક્ષમ રહી શકો છો.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્રમા માટે પુજા કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન.અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો વધારે અધિયાત્મિક હોય છે અને આ પોતાનું મન અધિયાત્મિક વસ્તુઓ ઉપર લાગી શકે છે.આ ખુલ્લા વિચાર વાળા હોય છે અને જે પણ કરે છે,એના માટે કંઈક મોટું વિચારો છો.
પ્રેમ જીવન : આ સમયે તમે પાર્ટનર ની સાથે વધારે ઈમાનદાર રેહશો અને આ રીતે તમારા બંને ની વચ્ચે પ્યાર વધશે.તમે તમારા જીવનસાથી સાથે ખુશ રેહશો.
શિક્ષણ: પ્રોફેશનલ અભ્યાસ માં બિઝનેસ મેનેજમેન્ટ,એડવાન્સ સ્ટેસ્ટિક જેવા વિષય તમારા માટે શાનદાર રહેવાનું છે.તમે સારા નંબર મેળવા અને કૌશલ ને સાબિત કરવા માં સક્ષમ હશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને વિદેશ જવા નો મોકો મળી શકે છે.વેપારીઓ ને પોતાના બિઝનેસ પાર્ટનર ને પુરો સહયોગ મળશે અને એના માટે તમને વેપારમાં વધારે મોકો મળી શકવા છે.કે તમે વધારે નફો કમાઈ શકો.
આરોગ્ય : તમારી ઇમ્યુનીટી મજબુત હોવાના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય પણ દુરસ્ત રહેવાનું છે.એના સિવાય આત્મવિશ્વાસ થી ભરપુર હોવાના કારણે તમને ફાયદો થશે.
ઉપાય : તમે દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો વધારે ભાવુક અને જુનુન થી ભરેલો હોય છે અને આના આધારે આ પોતાના નિર્ણય લેય છે.આ લોકો પોતાના કામોને લઈને વધારે સચેત રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે આપસી તાલમેલ ની કમી ના કારણે તમને પાર્ટનર ની સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો નહિ મળે.તમારા બંને ની વચ્ચે બહેસ થવાની આશંકા છે.એના કારણે તમારા સબંધ માં ખટાસ આવી શકે છે.
શિક્ષણ : વિદ્યાર્થી ના અભ્યાસ ઉપર થી ધ્યાન ભટકી શકે છે અને એના કારણે એ ઉચ્ચ અંક મેળવા માં અસમર્થ રહી શકે છે.એકાગ્રતા ની કમી ના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કાર્યક્ષેત્ર માં કામનું દબાવ વધવાના કારણે પાછળ રહી શકે છે.આ કારણ થી તમે ઉત્કૃષ્ટ પ્રદશન કરવા અને નામ કમાવા માં અસફળ રહી શકે છે.જો તમે વેપારમાં હોવ તો વિરોધીઓ તમને પાછળ છોડી શકે છે.જેના કારણે તમને ઓછો મોકો મળી શકે છે.
આરોગ્ય : તમારી અંદર સાહસ ની કમી થઇ શકે છે અને એની અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળી શકે છે.આ અઠવાડિયે તમારી અંદર ઉર્જા ની કમી જોવા મળી શકે છે.શક્તિ ની કમી આવવના કારણે તમે ઉચ્ચ તણાવ નો શિકાર થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” મંત્ર નો જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રભાવી નિર્ણય લેવા ઉપર ધ્યાન આપે છે.આ લોકોને પોતાનું સેન્સ ઓફ હ્યુમર થી બહુ મદદ મળે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.તમારા બંને ના સબંધ કમજોર પડી શકે છે.તમે પોતાને જીવનસાથી થી દુર કરી શકે છે અને એની તમારા સબંધ ઉપર નકારાત્મક અસર પડી શકે છે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં આ અઠવાડિયું બહુ સારું નથી રહેવાનું.તમે શિક્ષણ માં જે પ્રયાસ કરી રહ્યા છો એમાં તમને આસાનીથી સફળતા નહિ મળે.એના સિવાય તમારું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના વરિષ્ઠ અધિકારીઓ ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના કારણે તમે થોડા પરેશાન રહી શકો છો.મુમકીન છે કે તમે વધારે મેહનત કરી શકશો પરંતુ તમારા પ્રયાસો કે કામને માન્યતા નહિ મળી શકે.ત્યાં વેપારી નફો કમાવા માં અસફળ રહી શકે છે અને એને પોતાના હાજર પાર્ટનર ની સાથે સમસ્યાઓ આવવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને નસો સાથે સબંધિત સમસ્યાઓ થવાના સંકેત છે.ક્યારેક-ક્યારેક તમને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” મંત્ર નો જાપ કરો
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તરીકેહા થયો છે)
આ મુલાંક વાળા લોકોની હ્યુમર અને રચનાત્મક કામો વગેરે માં વધારે રુચિ રહી શકે છે.આ લોકોની હરવા-ફરવા અને મોજ-મસ્તી કરવામાં વધારે દિલચસ્પી હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી બાજુ થી તાલમેલ ની કમી હોવાના કારણે પોતાના પાર્ટનર ની સાથે સબંધ માં નાખુશ રહી શકો છો.તમને તમારા જીવનસાથી ની સાથે ધૈર્ય થી રજુ થવાની જરૂરત છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમારી એકાગ્રતા માં કમી આવવાના કારણે અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે.એ કારણ થી તમે અભ્યાસ ઉપર સારી રીતે ફોકસ નહિ કરી શકો.
વ્યાવસાયિક જીવન: મુમકીન છે કે નોકરિયાત લોકોને પોતાની નોકરીના સબંધ માં સારા પરિણામ નહિ મળી શકે.એના કારણે તમે ચિંતા માં આવી શકો છો.ત્યાં વેપારીઓ ને પણ આ અઠવાડિયે વધારે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે ચામડીને લગતી સમસ્યાઓ થવાની આશંકા છે.તમને આ સમયે ચામડી ઉપર ખંજવાળ શિકાયત થઇ શકે છે.
ઉપાય : દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 7
(જો તમારો જન્મ કોઇપ્ણ મહિનાની 7, 16, કે 25 તારીખ થાય છે)
આ મુલાંક વાળા લોકો દાર્શનિક હોય છે.ક્યારેક-ક્યારેક આ લોકોને ધૈર્ય ની કમી હોય શકે છે અને એના વિકાસ માં બાધા બનવાનું કામ કરી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે ઈમાનદાર રહેવામાં અસમર્થ રહી શકે છે.એની સાથેજ તમે તમારા જીવનસાથી ની સાથે સબંધ માં જોવા મળશો.તમારા સબંધ ની સુખ-શાંતિ ને ભંગ થવાની આશંકા છે.એના કારણે તમારા બંને ની વચ્ચે દુરીયા વધી શકે છે.
શિક્ષણ : ઉચ્ચ અંક મેળવા માં સફળતા નહિ મળવાના કારણે વિદ્યાર્થી દિશા ભટકી ગયા હોય એવું મહેસુસ કરે છે.વિદ્યાર્થીઓ ના અભ્યાસ માં વધારે ધ્યાન દેવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કામ થી અસંતુષ્ટ મહેસુસ કરી શકે છે અને તમે આ સમયે પોતાના વરિષ્ઠ અધિકારીઓ ના ગુસ્સા ના શિકાર પણ થઇ શકો છો.ત્યાં વેપારીઓ ને વધારે નુકશાન થવાની આશંકા છે.આ અઠવાડિયે તમને વધારે નફો થવાની ઉમ્મીદ જોવા મળી રહી છે.
આરોગ્ય : ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને આ અઠવાડિયે પાચન સબંધિત સમસ્યાઓ હોવાના સંકેત છે.આ તમારા માટે બાધા બની શકે છે.એટલે તમારે આ સમયે વધારે દવાઓ લેવાની જરૂરત છે.
ઉપાય : તમે દરરોજ 43 વાર “ઓમ ગણપતેય નમઃ” મંત્ર નો જાપ કરો
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકો કામ ઉપર વધારે ધ્યાન આપે છે અને પોતાના કામને ધ્યાન થી કરે છે.આ લોકો પોતાની ઝીંદગી માં વધારે પ્રતિબદ્ધ હોય છે અને પોતાના રોજિંદા કામોમાં યોજના અને પ્લાન બનાવીને ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી પ્રત્ય વધારે ખુશ અને સકારાત્મકતા થી ભરેલા દ્રષ્ટિકોણ દેખાડી શકો છો અને એને વ્યક્ત કરવા ની રીત વધારે સકારાત્મક હોય શકે છે.
શિક્ષણ : જો તમે પ્રોફેસનલ અભ્યાસ કરી રહ્યા છો તો આ અઠવાડિયે તમારે ઉત્કૃષ્ટતા મેળવા માટે વધારે મેહનત કરવી,ફોકસ કરવું અને સ્પષ્ટ વિચારો સાથે આગળ વધવાની જરૂરત છે.સફળતા મેળવાનો આ એકજ તરીકો છે.પરંતુ જો તમે અભ્યાસ ને લઈને પ્રતિબદ્ધ છો તો તમે સફળતા મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને નોકરીના નવા મોકા મળવાના આસાર છે.એના કારણે તમારો આત્મવિશ્વાસ વધી જશે પરંતુ આ મોકા તમારા માટે ચૂનૌતીપુર્ણ સાબિત થઇ શકે છે.વેપારીઓ ને સામાન્ય નફો થવાની ઉમ્મીદ છે.એનાથી તમારા ઉદ્દેશો ની પુર્તિ થશે.
આરોગ્ય : તમારો આ ઉત્સાહ પગો,કંધો અને જાંઘો ના દુખાવા ની શિકાયત થઇ શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો છે)
મુલાંક 9 વાળા લોકો પોતાના કામ તેજી અને વધારે કુશળતા ની સાથે કરે છે.આ લોકો ક્યારેક-ક્યારેક મુડી હોય છે અને એના કારણે એમના હાથ માંથી સારા મોકા છુટી શકે છે.
પ્રેમ જીવન : આ સમયે તમે પાર્ટનર સાથે ફેરવીને વાત કરવા કરતા સીધી વાત કરવાનું પસંદ કરશો.આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે વાતો અને વસ્તુઓ ને સાજા કરવામાં ખુશી દેખાડી શકો છો.એનાથી તમારા સબંધ મજબુત થશે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરશે.તમે તમારા અભ્યાસ પ્રત્ય પ્રતિબદ્ધ રેહશો અને સારી રીતે અભ્યાસ કરશો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો સમય ઉપર કામ પુરુ કરવાનો પ્રયાસ કરશે જેનાથી લોકો તમારા થી ખુશ રહી શકે છે.વેપારી આ અઠવાડિયે પોતાનું નેતૃત્વ કરવાના ગુણો ને દેખાડી શકે છે.વેપારીઓ નું પોતાના બિઝનેસ ઉપર નિયંત્રણ રહેશે.
આરોગ્ય : સાહસ અને મજબુત ઇમ્યુનીટી ના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.આવું તમારી અંદર ઉર્જા નો ઉચ્ચ સ્તર ના કારણે થઇ શકે છે.
ઉપાય : તમે દરરોજ 27 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 6 ઉપર ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
મુલાંક 6 નો સ્વામી શુક્ર ગ્રહ છે.
2. મુલાંક 3 નો સ્વામી ગ્રહ કોણ છે?
3 મુલાંક નો સ્વામી ગ્રહ ગુરુ છે.
3. મુલાંક 2 વાળા લોકો કેવા હોય છે?
આ લોકો ભાવુક સ્વભાવ ના હોય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






