અંક સાપ્તાહિક રાશિફળ : 19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી 2025
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (19 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોનો દ્રષ્ટિકોણ એકદમ સ્પષ્ટ હોય છે અને આ એક લક્ષ્ય ના રૂપમાં અપનાવી શકે છે.એના સિવાય આ લોકો પોતાના કામો ને લઈને વધારે સચેત રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ માં કમી હોવાની આશંકા છે.આ કારણે તમારા બંને ની વચ્ચે વિવાદ થઇ શકે છે જેનાથી તમારા બંને ના સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમે જે પણ કરશો,એમાં એકાગ્રતા ની કમી જોવા મળી શકે છે.એના કારણે તમે અભ્યાસ માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું નોકરિયાત લોકો માટે અનુકુળ નથી.તમે તમારા કાર્યક્ષેત્ર માં સારા સબંધ બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.વેપારીઓ ને આ સમયે નુકશાન થવાના આસાર છે એટલે એમને સચેત રેહવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી અંદર ઉર્જા અને ઉત્સાહ ની કમી થઇ શકે છે.એનાથી તમારા આરોગ્ય માં અસ્થિરતા જોવા મળી શકે છે.એટલા માટે આ સમય તમને તમારા આરોગ્ય ને ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ ગં ગણપતેય નમઃ” મંત્ર નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોમાં હરવું-ફરવું કે યાત્રા કરવાની ઈચ્છા વધારે હોય છે અને આ એને પોતાનું જુનુન કહી શકે છે.એના સિવાય આ લોકો બિઝનેસ કરવા ઉત્સુક હોય છે અને નવી ઊંચાઈઓ ને અડો છો.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કામ થઇ શકે છે જેનો તમે અને તમારા જીવનસાથી બંને આનંદ ઉઠાવશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં પોતાની સ્કિલ્સ ને પ્રદશિત કરવા અને લોકોની વચ્ચે પોતાની એક ખાસ જગ્યા બનાવા માં સફળ થશો.તમે કેમેસ્ટ્રી અને મરીન એન્જીન્યરીંગ વગેરે વિષયો માં ઉત્કૃષ્ટતા મેળવા માં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને ઉચ્ચ સફળતા મળવાના યોગ છે.તમને આ સમયે નોકરીના નવા મોકા મળશે અને આ મોકા તમને અસીમ સંતુષ્ટિ આપશે.વેપારીઓ ને આ સમયે પોતાની ઉમ્મીદ કરતા વધારે નફો થવાની સંભાવના છે.તમે તમારી યોગ્યતા સાબિત કરવા માટે પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હસો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી અંદર ઉચ્ચ સ્તર ની ઉર્જા રેહવાની છે જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.તમને મામુલી માથા નો દુખાવો અને કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : તમે દરરોજ 20 વાર “ઓમ ચંદ્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો કોઈપણ પરિસ્થિતિ ને લઈને ખુલ્લા વિચાર વાળા રાખે છે.આ લોકો અધિયાત્મિક પ્રવૃત્તિ વાળા હોય છે અને એનાથી આ પોતાના જીવનમાં થોડા બદલાવ મેળવા માં સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : તમારા મૈત્રીપુર્ણ વેવહાર ના કારણે આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે નજદીકીયાં રેહવાની છે.આ સમયે તમે ખુશ રેહશો અને પોતાની ખુશીઓ ને પોતાના જીવનસાથી ની સાથે સાજા કરી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી પ્રોફેસનલ અભ્યાસ જેવા ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ,મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વગેરે માં સારું પ્રદશન કરશે અને એમાં ઉચ્ચ અંક મેળવા માં સફળ થશે.આ સમય તમે જે પણ કરશો એને યાદ રાખવામાં ખાસ ગુણ રાખી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો કામ પ્રત્ય સમર્પણ અને કડી મેહનત ની સાથે ઉત્કૃષ્ટ પ્રદશન આપશે.વેપારી નફો કમાવા માં સક્ષમ હશે અને પ્રસન્ન રહેશે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારે જોશ અને ઉત્સાહ થી ભરપુર રહેવાના કારણે ફિટનેસ સારી રેહવાની છે.એના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.
ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો જુનુન થી ભરેલા રહે છે અને પોતાની આ પ્રવૃત્તિ ના કારણે સકારાત્મક રહે છે અને પોતના કૌશલ ની મદદ થી વસ્તુઓ મેળવા માં આશાવંત રહે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે નજદીકીયાં રેહવાની છે.તમારા બંને ના સબંધ મજબુત થશે.આ સમયે તમે પાર્ટનર ની સાથે ખુશ રેહશો અને એને પણ ખુશ રાખશો.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ માં સારું પ્રદશન કરશે અને મોટી ઉપલબ્ધીઓ મેળવશે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને વિદેશ જવાનો મોકો મળી શકે છે અને આ મોકા તમને વધારે સફળતા દેવડાવી શકે છે.ત્યાં વેપારીઓ આ સમયે ઉચ્ચ નફો કમાવા અને એને બનાવી રાખવામાં સક્ષમ હશે.
આરોગ્ય : આ સમયે તમારી ઇમ્યુનીટી મજબુત રહેવા અને તમારા ઉર્જાવાન રેહવાની કારણે તમારું આરોગ્ય સારું રહેશે.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” મંત્ર નો જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો પોતાના કામો ને લઈને વધારે કૌશલ,રચનાત્મક અને તર્કશીલ હોય છે.એના સિવાય આ લોકો બહુ સોચ-વિચાર કરીને કોઈ કામ કરે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે વધારે હસમુખ વેવહાર કરશે અને તમને આ વેવહાર ના કારણે તમારા બંને ના સબંધ માં ખુશીઓ વધી જશે.
શિક્ષણ : વિદ્યાર્થી આ અઠવાડિયે ઉચ્ચ શિક્ષણ મેળવા માં આસાનીથી સફળતા મેળવે છે.તમે બધાજ કામને આસાનીથી પુરા કરી શકશો.એકાગ્રતા નું મજબુત હોવાના કારણે તમે સફળતા મેળવા માં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો આ સમય પુરા ઉત્સાહ ની સાથે કામ કરશે અને ઉચ્ચ સ્તર ની આવડત મેળવશે.આ અઠવાડિયે વેપારી આસાનીથી પોતાના વિરોધીઓ ને પાછળ છોડવામાં સફળ થશે.
આરોગ્ય : આ સમય તમારા સકારાત્મક રહેવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેવાનું છે.તમારી અંદર ઉત્સાહ અને સાહસ રહેશે જેનાથી તમારે પોતાને ફિટ રાખવામાં મદદ મળશે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકોની મનોરંજન અને મીડિયા કળા માં વધારે રુચિ રાખે છે.આવા લોકો જીવન પ્રત્ય પોતાના દ્રષ્ટિકોણ માં વધારે પ્રભાવશાળી હોય શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને પોતાના પાર્ટનર પાસેથી બહેસ થવાની આશંકા છે.એના કારણે તમે તમારા જીવનસાથી ની સાથે ખુશ નહિ રહી શકો અને તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે તમને અભ્યાસ ના મામલો માં સારા પરિણામ નહિ મળવાના સંકેત છે.તમારું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે જેના કારણે તમે ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો આ સમયે કંઈક મોટું મેળવા માં,નવી ઊંચાઈઓ ને અડવા કે નામ અને સોહરાત કમાવા માં પાછળ રહી શકે છે.ત્યાં વેપારી આ સમય ઉચ્ચ નફો કમાવા માં સક્ષમ હશે.
આરોગ્ય : તમને આ અઠવાડિયે પાચન સબંધિત સમસ્યાઓ અને ચામડી ઉપર ખંજવાળ ની શિકાયત થઇ શકે છે.એનાથી બચવા માટે તમારે તળેલી વસ્તુઓ થી દુર રેહવું જોઈએ એટલે તમારું આરોગ્ય સારું બની રહે.
ઉપાય : તમે શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો ભગવાન પ્રત્ય સમર્પિત રહે છે અને એની શોધ માં જ રહે છે.આ લોકો ધાર્મિક યાત્રા ઉપર જઈ શકે છે જેનાથી એને રાહત અને સંતુષ્ટિ મળશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે સંતુષ્ટ મહેસુસ નહિ કરી શકો.આવું તમારી તરફ થી આપસી તાલમેલ ની કમી ના કારણે થઇ શકે છે અને એનો નકારાત્મક પ્રભાવ તમારા સબંધ ઉપર પડી શકે છે.
શિક્ષણ : વિદ્યાર્થી શિક્ષણ માં સફળતા અને ઉચ્ચ પરિણામ મેળવા માં અસફળ થઇ શકે છે.એકાગ્રતા માં કમી ના કારણે તમે પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામમાં થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.તમને સમય ઉપર કામ પુરુ થવામાં મોડું થઇ શકે છે.ત્યાં વેપારીઓ ને પાર્ટનર ની સાથે થોડી સમસ્યાઓ થવાની આશંકા છે.
આરોગ્ય : તમને એલર્જી અને ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારી ચામડી ઉપર દાણા નીકળી શકે છે.એના કારણે તમને ખંજવાળ ની શિકાયત પણ થઇ શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થાય છે)
આ મુલાંક વાળા લોકોને કારકિર્દી ના કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.આ લોકો પોતાના કામ પ્રત્ય સમર્પિત રહે છે અને એમને પોતાના પરિવાર માટે સમય મળી શકે છે.
પ્રેમ જીવન : તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ ની કમી ના કારણે તમારા સબંધ માં સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.તમારે આને ફરીથી બનાવાની જરૂરત છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ એ જે કઈ પણ શીખ્યું છે અને વાંચ્યું છે,એને યાદ કરવામાં દિક્કત આવી શકે છે.તમારે ફરીથી આશાવાદી બનવા અને અભ્યાસ માં સારું પ્રદશન કરવાના લક્ષય બનાવો જોઈએ.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોથી કામમાં કંઈક ભુલ થવાની આશંકા છે અને તમારી આ ભુલો તમારા સાથી ની નજર માં આવી શકે છે.આ અઠવાડિયે તમારી પ્રતિસ્થા માં કમી આવવાના સંકેત છે.વેપારી પોતાના વિરોધીઓ ના લક્ષ્ય ને પાર કરવામાં અસફળ થઇ શકે છે.
આરોગ્ય : તમારી ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારી જાંઘો અને પગ દુખાવા ની શિકાયત થઇ શકે છે.તમારે પોતાને ઠીક કરવા માટે ઉપચાર લેવાની જરૂરત છે.
ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો છે)
આ મુલાંક વાળા લોકો ક્યારેક-ક્યારેક આવેગ માં આવીને નિર્ણય લઇ શકે છે જેનાથી એમના હિતો ને બઢાવો નથી મળતો.આ લોકો થોડી સામાન્ય વિચારધારા અને સિદ્ધાંતો ઉપર અડી રહે છે.
પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર પ્રત્ય વધારે સમર્પિત રેહશો.તમે પુરી ઈમાનદારી ની સાથે પોતાના જીવનસાથી ની સાથે પોતાની ભાવનાઓ ને સાજા કરશો અને એનો આનંદ લેશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષણ માં મોટી ઉપલબ્ધીઓ મેળવી શકો છો અને મેનેજમેન્ટ અને ફાયનાન્સિયલ અભ્યાસ વગેરે માં સારું પ્રદશન કરશો.તમે આ ઉત્સાહ પોતાના ખાસ ગુણ દેખાડવામાં સક્ષમ હોય છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને કામને લઈને એની પ્રતિબદ્ધતા અને કડી મેહનત માટે માન્યતા મળી શકે છે.ત્યાં વેપારીઓ ને ઘણા ઓર્ડર ના રૂપમાં નવા કામ મળી શકે છે અને એનાથી આને લાભ થશે.
આરોગ્ય : તમારે દ્રઢ સંકલ્પ અને સાહસ ના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.
ઉપાય : દરરોજ 27 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 3 ઉપર ક્યાં ગ્રહ નું આધિપત્ય છે?
મુલાંક 3 નો સ્વામી ગુરુ ગ્રહ છે.
2. મુલાંક 5 નો સ્વામી ગ્રહ કોણ છે?
5 મુલાંક નો સ્વામી ગ્રહ બુધ છે.
3. મુલાંક 2 વાળા લોકો કેવા હોય છે?
આ લોકો ભાવુક સ્વભાવ ના હોય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






