ચંદ્ર ગ્રહણ 2025
ચંદ્ર ગ્રહણ 2025 એસ્ટ્રોસેજ એઆઈ પોતાના વાચકો ને સમય-સમય ઉપર જ્યોતિષ ની દુનિયા માં થવાવાળા બદલાવો સાથે અવગત કરાવે છે.આજે અહીંયા અમે તમારા ચંદ્ર ગ્રહણ 2025 વિશે વીસ્તારપૂર્વક જાણકારી આપશે.બતાવી દઈએ કે વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ જલ્દી માર્ચ ના મહિનામાં લાગવા જઈ રહ્યું છે.આ ખાસ લેખ માં અમે ચંદ્ર ગ્રહણ ની તારીખ અને સમય વિશે વાત કરીશું.એની સાથે,આ ચાલુ અને પુરુ થવા વિશે પણ જણાવીશું.એના સિવાય,આ ચંદ્ર ગ્રહણ દેશ-દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે?આ ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે અને શું આ ભારત માં દેખાશે?સુતક કાળ માન્ય થશે કે નહિ?ચંદ્ર ગ્રહણ દરમિયાન નકારાત્મક પ્રભાવો ને ઓછા કરવા માટે ક્યાં ઉપાયો તમે કરી શકો છો?એના વિશે અમે વિસ્તાર થી ચર્ચા કરીશું.
हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી
ચંદ્ર ગ્રહણ નો શું રહેશે સમય?
વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ ફાલ્ગુન મહિનાની પુર્ણિમા ના દિવસે એટલે કે 14 માર્ચ 2025 ના દિવસે લાગશે જે પ્રતિપદા તારીખ સુધી ચાલશે.આ ગ્રહણ સવારે 10 વાગીને 41 મિનિટ થી ચાલુ થશે અને બપોરે 02 વાગીને 18 મિનિટે પુરુ થશે.પરંતુ,આ ચંદ્ર ગ્રહણ ને અલગ અલગ દેશો માં જોવા માં આવશે જેના નામ આ રીતે છે:મોટાભાગના ઑસ્ટ્રેલિયા, મોટા ભાગનો યુરોપ, મોટા ભાગનો આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકા વગેરે.જણાવી દઈએ કે આ ગ્રહણ ભારત માં નહિ દેખાઈ એટલે સુતક કાળ પણ નહિ માનવામાં આવે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
દુનિયા ઉપર અસર
વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ નિશ્ચિત રૂપથી માનવ જીવન ની સાથે સાથે દેશ-દુનિયા ને ગહેરાઈ થી પ્રભાવિત કરશે.અહીંયા અમે તમને ચંદ્ર ગ્રહણ 2025 ની થોડા પ્રભાવો વિશે જણાવીશું જે તમને ગ્રહણ જોયા પછી કે પેહલા મહેસુસ થઇ શકે છે.
- આ ચંદ્ર ગ્રહણ ફાલ્ગુન મહિનાની પુર્ણિમા તારીખ ઉપર લાગવા જઈ રહ્યું છે.
- અમારા દેશ ને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભાગ માં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,એમાંથી બહાર આવવા માટે સરકાર ને સમજદારી થી કામ લેવું પડશે.
- પશ્ચિમી દેશો ની સાથે ભારત નો ટ્રેડ વેપાર નકારાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે અને આની અસર સબંધો ઉપર પડી શકે છે.
- આ ચંદ્ર ગ્રહણ ફાલ્ગુન મહિનામાં લાગવા જઈ રહ્યું છે એટલે આ દરમિયાન સંસાર માં પ્રાકૃતિક બાધાઓ જોવા મળી શકે છે.એની સાથે,ગ્રહો ની સ્થિતિ ના કારણે દુનિયામાં સીમાઓ ઉપર તણાવ માં વૃદ્ધિ થઇ શકે છે.
- દુનિયાભર માં ચંદ્ર ગ્રહણ ના સમયગાળા માં આત્મહત્યા ની સંખ્યા માં કે પછી ઈમોશનલ હર્સમેન્ટ મામલો માં વધારો થવાની આશંકા છે.એવા માં,પરિવાર ની સાથે અને એ લોકોની સાથે સમય પસાર કરવો ઉત્તમ રહેશે જેની ઉપર તમે ભરોસો કરી રહ્યા છો.
- જે લોકો એકાઉન્ટ્સ,ફાયનાન્સ,વેપાર,દવા વગેરે જેવી જગ્યા માં કામ કરે છે,એને આ સમયે ઉતાર ચડાવ થી બે ચાર થવું પડી શકે છે.
- અમારા દેશ ના પંજાબ,ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યો માં પાણી સાથે જોડાયેલી સમસ્યા જન્મ લઇ શકે છે કારણકે આ મહિનામાં પાણી ની કમી રહી શકે છે.
- ડોક્ટર્સ,હિલર્સ અને વેપાર સાથે સબંધ રાખવાવાળા લોકો ના કામની ગતિ થોડી ધીમી પડી શકે છે.પરંતુ,આ થોડા સમય માટેજ રહેશે અને જલ્દી આ મંદી નો સમય પુરો થઇ જશે.
- ચંદ્ર ગ્રહણ ના સમયગાળા માં મોટા એક્સીડેન્ટ,જંગલ માં આગ અને પાણી સાથે જોડાયેલી ખરાબ ઘટનાઓ ની ખબર મળી શકે છે જે દુનિયા નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.
- ગ્રહણ પુરા થયા પછી થોડા સમય માટે આ નકારાત્મક અસર બની રહી શકે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
આ રાશિઓ એ રેહવું પડશે સાવધાન
મેષ રાશિ
ચંદ્ર ગ્રહણ 2025 કન્યા રાશિમાં ઉત્તરાફાલુની નક્ષત્ર માં લાગવા જઈ રહ્યું છે.એના ફળસ્વરૂપ,મેષ રાશિ માં જન્મ લેવાવાળા લોકોને આ ગ્રહણ સૌથી વધારે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરશે.આ દરમિયાન આ લોકોને માથા નો દુખાવો,માઈગ્રેન,ઉલ્ટી,મુળ સ્વિંગ,અને ડિપ્રેસન જેવી આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.તમારા ઘર-પરિવાર નું વાતાવરણ થોડું ખરાબ રહેવાનું અનુમાન છે.
આ દરમિયાન માતા ની સાથે તમારો મતભેદ કે વિવાદ થવાની આશંકા છે.ત્યાં,મેષ રાશિના વિદ્યાર્થી ને ગ્રહણ કરતા પેહલા,ગ્રહણ દરમિયાન અને ગ્રહણ પછી મન લગાડીને અભ્યાસ કરવામાં કઠિનાઈ નો અનુભવ થઇ શકે છે એટલે તમારા માટે ધ્યાન કરવું ફાયદામંદ સાબિત થશે.જો તમારી જન્મ કુંડળી માં ચંદ્ર કમજોર છે,તો તમારી પ્રતિયોગી પરીક્ષા સારી નહિ જવાની આશંકા છે.
Read in English : Horoscope 2025
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોની કુંડળી માં ચંદ્ર ગ્રહણ 2025 ના પ્રભાવ તમારા ચોથા ભાવ ને પ્રભાવિત કરશે અને આ ભાવનો સબંધ લગજરી,સુખ-સુવિધાઓ અને માતા સાથે છે.એવા માં,આ લોકોએ એમની માતા ના આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે અને એમને લઈને સતર્કતા રાખવી પડશે.આ સમયગાળા માં એમને ડાયાબિટીઝ,ફેફડા સાથે જોડાયેલી બીમારી,એલર્જી અને શરદી જેવા રોગ થઇ શકે છે.એની સાથેજ તમારા ઘરમાં રહીને પોતાના વેવહાર અને શબ્દો ઉપર કડી નજર રાખવાની સલાહ દેવામાં આવે છે કારણકે એના કારણે તમારા ઘર-પરિવાર નું વાતાવરણ બગડી શકે છે.
એવા માં,તમારે પરિવારમાં શાંતિ બનાવી રાખવી પડશે.ત્યાં,મિથુન રાશિના નોકરિયાત લોકોને વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે સોચ વિચાર કરીને વાત કરવી પડશે.આ ગ્રહણ ની અસર તમારા વેવસાયિક જીવનમાં ભાવ એટલે કે દસમા ભાવ ઉપર પડશે એટલે તમારા બોસ અને સહકર્મીઓ ની સાથે વાત કરતી વખતે બહુ સતર્કતા રાખવી પડશે કારણકે વેવસાયિક જીવનના ભાવ એટલે કે દસમા ભાવ ઉપર પડશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા ની કુંડળી માં ચંદ્ર દેવ તમારા અગિયારમા ભાવ નો અધિપતિ દેવ છે જે તમારા લગ્ન ભાવ/પેહલા ભાવ માં કેતુ ની સાથે યુતિ નું નિર્માણ કરે છે.એના ફળસ્વરૂપ,જો તમારી કુંડળી માં ચંદ્ર દેવ કોઈ ગ્રહ ને અશુભ પ્રભાવ માં છે,તો આ સમયગાળા માં તમારો આત્મવિશ્વાસ ઓછો રહી શકે છે.ચંદ્ર ગ્રહણ સમયે તમે ઘણી હદ સુધી બીજાને નિયંત્રણ કરવા માંગશો અને આ વાત બીજાને પસંદ નહિ આવવાની સંભાવના છે.જેના કારણે પરિવાર,સામાજિક જીવન,અને સહકર્મીઓ ની સાથે તમારી બહેસ થઇ શકે છે,વ્યક્તિગત પ્રગતિ અને નવા પ્લાન ના રસ્તા માં સમસ્યાઓ ઉભી થઇ શકે છે પરંતુ આ સમય તમને દૂરદર્શી બનાવાનું કામ કરી શકે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વૃશ્ચિક રાશિ
ચંદ્ર ગ્રહણ 2025 દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને ઉધારી,રોગ,ચોરી કે દુશ્મન સાથે અજ્ઞાત ષડયંત્રો જેવી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.એવું કહેવામાં આવે છે કે ચંદ્ર દેવ ના તમારા નવમા ભાવમાં સ્વામી હોવાના કારણે આ લોકોને નસીબ નો સાથ નહિ મળવાની આશંકા છે.એની સાથે,તમારી સામે આર્થિક તંગી અને ઉધારી જેવી સમસ્યા ઉભી થઇ શકે છે.વૃશ્ચિક રાશિ વાળા ને કાર્યક્ષેત્ર માં વિરોધીઓ કે સહકર્મીઓ તરફ થી પરેશાની નો અનુભવ થઇ શકે છે.એના સિવાય,તમારા પિતા કે મેન્ટર/ટીચર ની સાથે મતભેદ થઇ શકે છે એટલે તમારે ધૈર્ય રાખવું પડશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે ચંદ્ર ગ્રહ તમારા છથા ભાવ નો સ્વામી છે અને આ તમારા આઠમા ભાવમાં કેતુ ની સાથે બિરાજમાન છે.એવા માં,કેતુ અને ચંદ્ર ની યુતિ નો પ્રભાવ તમારા આઠમા ભાવ ઉપર રહેવાથી તમે જીવનમાં સુખ-સુવિધાઓ ને તવજ્જો દેવાવાળા વ્યક્તિ હશો,પરંતુ આ સમય તમે નિરાશ જોવા મળી શકો છો.
ચંદ્ર ગ્રહણ દરમિયાન તમે ક્યારેય કડી મેહનત કરતા જોવા મળશો અને બહુ ઓછા પોતાના કામો ને લઈને લાપરવાહ થઇ શકો છો જેના કારણે તમારું ધ્યાન તમારા લક્ષ્ય માંથી ભટકી શકે છે.આ સમયગાળા માં તમારે તમારા ભાઈ બહેન સાથે સબંધો માં ઉતાર-ચડાવ થી પરેશાન થવું પડી શકે છે.બીજી બાજુ,તમે પોતાના નિર્ણય ઉપર સવાલ કરતા જોવા મળશો જેના કારણે સાહસ ની કમી થઇ શકે છે.એના સિવાય,પૈસા સાથે જોડાયેલી સમસ્યા તમારી પરેશાની વધારવાનું કામ કરી શકે છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો.
ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ ઉપાય
ધાર્મિક અનુસ્થાન : જીવનમાં શાંતિ અને સકારાત્મકતા બનાવી રાખવા માટે ધ્યાન,પુજા કે મંત્ર નો જાપ કરો.
દાન : લોકો પોતાના સામર્થ્ય મુજબ દુધ,સફેદ કલર ની વસ્તુઓ કે પછી ચેરીટેબલ સંસ્થા ઓ ને પૈસા નું દાન કરો.
માછલી ને ખાવાનું : પ્રેમ,સૌંદર્ય અને માનસિક સ્પષ્ટતા માટે માછલીઓ ને ખાવાનું ખવડાવો.
પાણી ચડાવો : ગ્રહણ કરતા પેહલા ચંદ્ર દેવ કે શિવલિંગ ને પાણી ચડાવો.
સ્નાન : ગ્રહણ ચાલુ થતા પેહલા અને પુરા થયા પછી સ્નાન કરો.
મુર્તિઓ ની સાફ સફાઈ : ભગવાન શિવ અને શ્રીહરિ વિષ્ણુ ની મુર્તિ ને સાફ કરો.
મોતી પહેરો : આ સમયગાળા માં મોતી ધારણ કરવાનું મન બનાવો કે પછી પુજા સ્થાન ઉપર યંત્ર સ્થાપિત કરો.
ભગવાન શિવ ને પ્રાર્થના કરો : દેવો ના દેવ મહાદેવ ને દરરોજ પ્રાર્થના કરો જેને ચંદ્ર દેવને શ્રાપ માંથી મુક્તિ કરાવી હતી.
નવા પ્રોજેક્ટ ચાલુ નહિ કરો : ચંદ્ર ગ્રહણ ના સમયગાળા માં નવા પ્રોજેક્ટ ચાલુ કરવાથી બચો.
શાંત રહો : આ દરમિયાન શાંત રહીને આત્મ-ચિંતન કરો.
સ્વછતા નું ધ્યાન રાખો : તમારે તમારી આસપાસ સાફ-સફાઈ નું ધ્યાન રાખવું જોઈએ અને ખરાબ ખાવાથી બચવું જોઈએ.
પાણી પીવો : આ લોકોને પોતાની ડાઈટ સારી રાખવી પડશે અને ગૅજેટ્સ ને ઓછો સમય આપવો પડશે.તમે વધારેમાં વધારે આરામ કરો અને બહુ પાણી પીવો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. શું ચંદ્ર ગ્રહણ હંમેશા પુર્ણિમા ઉપર લાગે છે?
હા,પુર્ણિમા તારીખ ઉપર ચંદ્ર ગ્રહણ લાગે છે.
2. શું ચંદ્ર ગ્રહણ ને આંખ થી જોવું સુરક્ષિત છે?
જી હા,ચંદ્ર ગ્રહણ નગ્ન આંખ થી જોઈ શકાય છે અને આ પુરી રીતે સુરક્ષિત છે.
3. શું ચંદ્ર ગ્રહણ ને એક સમય ઉપર પુરી દુનિયામાં દેખાય છે?
નહિ,ચંદ્ર ગ્રહણ ને દરેક જગ્યા એ થી નથી જોઈ શકાતું કારણકે આ વાત ઉપર નિર્ભર કરે છે કે આ કોઈ અંશાંશ થી દેખાશે.ચંદ્ર ગ્રહણ ને નિશ્ચિત સમય ઉપર દુનિયાભર માં નથી જોઈ શકાતું.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






