સુર્ય કન્યા રાશિમાં ગોચર
સુર્ય કન્યા રાશિમાં ગોચર સુર્ય મહારાજ 17 સપ્ટેમ્બર 2025 ની બપોરે 01 વાગીને 38 મિનિટ ઉપર કન્યા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય કન્યા રાશિ માં ગોચર વિસ્તાર,વેવહારિક્તા અને અનુશાસન માટે ઓળખવામાં આવે છે.આ લોકોને ફોકસ,સ્પષ્ટતા અને વસ્તુઓ ને વેવસ્થિત કરવાની ઈચ્છા આપે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ ખાસ લેખ માં તમને સુર્ય કન્યા રાશિ માં ગોચર વિશે બધીજ જાણકરી આપીશું.,સુર્ય નું આ રાશિ પરિવર્તન દરમિયાન તમારે ક્યાં ઉપાયો ને કરવા જોઈએ એ પણ જણાવીશું.
हिंदी में पढ़े : राशिफल २०२५
નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત કરો અને જાણો સુર્ય નો કન્યા રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
સુર્ય નો કન્યા રાશિ માં ગોચર : જ્યોતિષ માં સુર્ય નું મહત્વ
જો કોઈ લોકોની કુંડળી માં સુર્ય મજબુત સ્થિતિ માં બિરાજમાન છે તો આ લોકોને જીવનમાં બધીજ જરૂરી સંતુષ્ટિ,સારું આરોગ્ય અને એક સારું મગજ આપે છે.એક મજબુત સુર્ય લોકોને સકારાત્મક પરિણામ ની સાથે સાથે ઘણી બધી સફળતા પણ આપે છે અને આ તમને સાચા નિર્ણય લેવામાં માર્ગદર્શન પણ કરે છે,જેના કારણે તમે જીવનમાં તેજી થી આગળ વધી શકશો.જે લોકો એડમિનિસ્ટ્રેશન અને નેતૃત્ત્વ સાથે જોડાયેલી જગ્યા માં છે એ લોકો આ જગ્યા માં ચમક બિખરે છે.એની સાથે,આ લોકો ધ્યાન અને અઘ્યાત્મ સાથે સબંધિત જગ્યા માં મહારત મેળવે છે.સુર્ય ગ્રહ જયારે પોતાની રાશિ સિંહ કે ઉચ્ચ રાશિ માં મેષ માં હોય તો લોકોને ઘણીબધી સફળતા આપે છે.
To Read in English Click Here: Sun Transit in Virgo
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
સુર્ય નો કન્યા રાશિ માં ગોચર : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે સુર્ય પાંચમા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર છથા ભાવમાં થશે.
આ સમય તમારા બાળકો ના આરોગ્ય માં થોડી દિક્કત આવી શકે છે.તમારું ધ્યાન પણ થોડું ભટકેલું રહી શકે છે અને મનમાં અસુરક્ષા ની ભાવના આવી શકે છે.
કારકિર્દી માં કામ નો બોજ વધી શકે છે.એના કારણે તમે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો.
જો તમે વેપાર કરો છો તો આશંકા છે કે આ સમય ઉમ્મીદ મુજબ સફળતા નહિ મળી શકે અને પરિણામ એના કરતા ઊંધા મળશે.
સુર્ય નો કન્યા રાશિ માં ગોચર તમારા ખર્ચ વધારી શકે છે.આ સમય તમારા માટે વધારે પૈસા નો લાભ મેળવા માટે મુશ્કિલ હોય શકે છે.
તમારા અને તમારા પોતાના ની વચ્ચે બહેસ કે વિવાદ થઇ શકે છે અને આ વિવાદી આપસી સમજણ ની કમી ના કારણે થઇ શકે છે.
આરોગ્ય ના મોર્ચે,આ સમયગાળા માં તમે તમારી ડાઈટ એટલે કે ખાવા પીવા ને લઈને સાવધાન રહો.આ દરમિયાન પાચન સાથે જોડાયેલી દિક્કત રહી શકે છે.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા માટે સુર્ય તમારી કુંડળી ના ચોથા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારા પાંચમા ભાવમાં થશે.આ ગોચર ના પ્રભાવ થી તમે તમારા બાળકો ના પ્રગતિ વિશે વધારે વિચારી શકો છો અને શેર બાઝાર કે સટ્ટા જેવી જગ્યા માં લાભ મળશે.
કારકિર્દી માં સંભાવના છે કે આ સમય કામનું દબાવ વધારે રહે.વરિષ્ઠ અધિકારીઓ પાસેથી તાલમેલ બેસાડવાનું મુશ્કિલ હોય શકે છે.એની મદદ થી કમી ના કારણે તણાવ વધી શકે છે.
બિઝનેસ કરવાવાળા માટે આ સમય થોડો ચૂનૌતીપુર્ણ રહી શકે છે.ઘણા સારા મોકા હાથ માંથી નીકળી શકે છે જેનાથી તમારો આત્મવિશ્વાસ થોડો ઓછો થઇ શકે છે.
પૈસા ની સ્થિતિ પણ આ સમયે એટલી મજબુત નહિ રહે.આશંકા છે કે નસીબ નો સાથ અપેક્ષિત રૂપથી નહિ મળે અને એના કારણે મોટો આર્થિક લાભ મળવો મુશ્કિલ થઇ શકે છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે અનબન કે મતભેદ થઇ શકે છે અને આ આપસી સમજણ ની કમી ના કારણે હોય શકે છે.
આરોગ્ય ની વાત કરીએ,તો પેટ દુખાવો કે પાચન સાથે જોડાયેલી તકલીફ થઇ શકે છે,જેનાથી આશંકા છે કે અસહજતા મહેસુસ થાય.
ઉપાય : શુક્રવાર ના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ માટી યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે સુર્ય તમારી કુંડળી ના ત્રીજા ભાવ નો સ્વામી છે અને હવે સુર્ય કન્યા રાશિમાં ગોચર ચોથા ભાવમાં હશે.
તમારા બાળક તરફ થી તમને ખુશી મળશે અને એનો સહયોગ તમારા મનને પ્રસન્ન રાખશે.એના સિવાય,તમે વધારે લાભ કમાવા માં સફળ થશો.
આ દરમિયાન તમને નવી નોકરી થી જીમ્મેદારીઓ મળી શકે છે અને ઓનસાઇટ એટલે કે વિદેશ કે બહાર ની જગ્યા ઉપર જવાનો મોકો મળશે.
જો તમે વેપાર કરો છો,તો તમે સામાન્ય વેવસાય ની તુલનામાં શેર માર્કેટ,સટ્ટા વગેરે થી વધારે કમાવા માં સફળ હશે.
આર્થિક રૂપથી તમે મજબુત રહેશે.સારી કમાણી હશે અને તમે પૈસા પણ બચાવી શકશો.આ સમય પૈસા ભેગા કરવામાં સફળ રહી શકે છે.
તમારા જીવનસાથી ની સાથે સબંધ સારા રહેશે.તમે બંને સાથ માં ખુશીઓ વેચી શકશે અને એકબીજા ની ભાવનાઓ ને સમજી શકશો.
તમારી માનસિક પ્રસન્નતા તમારા આરોગ્ય ને સારું બનાવી રાખશે.તમારી ઇમ્યુનીટી આવડત પણ મજબુત રહેશે.જેનાથી તમે સ્વસ્થ મહેસુસ કરશો.
ઉપાય - ગુરુવાર ન આદિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ
કર્ક રાશિ માટે સુર્ય તમારા બીજા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર ત્રીજા ભાવમાં થશે.
આ સમય તમારા કામમાં રુકાવટ આવી શકે છે અને તમારી કોશિશ માં મોડું થઇ શકે છે.એની સાથે,તમારી પાસે હાજર કિંમતી વસ્તુઓ કે પૈસા કોઈ લાપરવાહી ના કારણે ખોવાય શકે છે.
કારકિર્દી માં બહુ વધારે તરક્કી નથી જોવા મળી રહી છે જેનાથી અસંતોષ મહેસુસ થઇ શકે છે અને તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.
વેવસાય માં લાભ ની કમી થઇ શકે છે કારણકે તમારી યોજના અને પ્રબંધન માં થોડી કમી રહી શકે છે.આ સમય પ્રતિસ્પર્ધા ની ભાવના પણ થોડી ઓછી રહી શકે છે.
આર્થિક રૂપથી ખાસ કરીને યાત્રા કરતી વખતે તમારી લાપરવાહી અને યોજના વગર પૈસા નું નુકશાન થવાની સંભાવના છે.
નિજી જીવનમાં જીવનસાથી સાથે કહાસૂની કે બહેસ થઇ શકે છે જે સબંધ માં ખટાસ લાઈ શકે છે.
આરોગ્ય ના મામલો માં પેટ સાથે જોડાયેલી દિક્કત કે કંધા માં દુખાવા જેવી પરેશાની થઇ શકે છે એટલે ખાવાપીવા અને આરામ નું ધ્યાન રાખો.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.
Read in English : Horoscope 2025
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા માટે સુર્ય તમારી કુંડળી ના પેહલા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિ માં ગોચર બીજા ભાવમાં હશે.
આ સમય પારિવારિક જીવનમાં થોડી પરેશાનીઓ આવી શકે છે,જેમકે ઘર ના સદસ્ય થી મતભેદ કે પૈસા ની કમી મહેસુસ થવી.
કારકિર્દી માં પણ તમારી ઉપર કામનું દબાવ વધી શકે છે જેનાથી વરિષ્ઠ અધિકારીઓ સાથે બહેસ કે કહાસૂની થવાની સંભાવના છે.બિઝનેસ માં આ સમય સ્પર્ધા વધી શકે છે અને થોડું નુકશાન પણ થઇ શકે છે.ત્યાં,પારિવારિક તણાવ ના કારણે જીવનસાથી સાથે અનબન થઇ શકે છે.
આર્થિક રૂપથી,તમારી આવક અને ખર્ચ માં સંતુલન બનાવું બહુ મુશ્કિલ લાગી શકે છે.તમારા ખર્ચ તમારી આવક કરતા વધારે હોય શકે છે.
નિજી જીવનમાં પારિવારિક મતભેદો ના કારણે જીવનસાથી સાથે બહેસ થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ,તો આશંકા છે કે આંખો માં બળવું કે તકલીફ થવી જેનાથી અસહજતા મહેસુસ થઇ શકે છે.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ ભૌમાય નમઃ” નો જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા માટે સુર્ય બારામાં ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિ માં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.
આ સમયે તમારી કોશિશ માં મોડું થઇ શકે છે અને જે કામ તમે લાંબા સમય થી કરી રહ્યા છો,એમાં સમય લાગી શકે છે.એની સાથે,તમારે લાંબી યાત્રાઓ ઉપર જવું પડી શકે છે.
કારકિર્દી માં કામનું દબાવ વધારે રહી શકે છે અને એનાથી નિપટવા માટે તમારે પેહલાથી યોજના બનાવીને ચાલવું પડશે.
વેવસાય માં લાભ કમાવા માટે તમારે કડી મેહનત કરવી પડશે,પરંતુ તરત જ સફળતા મળવી થોડી મુશ્કિલ છે.
આર્થિક જીવનના મામલો માં તમે થોડી લાપરવાહી કરી શકો છો જેનાથી બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને ચિંતા વધી શકે છે.
નિજી જીવનમાં અભિમાન ના કારણે જીવનસાથી ની સાથે મતભેદ થઇ શકે છે,જેનાથી સબંધ ઉપર નકારાત્મક અસર પડે છે.
આરોગ્યના મામલો માં પેટ સાથે જોડાયેલી ગંભીર સમસ્યા થઇ શકે છે,ખાસ કરીને આ અસ્વસ્થ ખાવાનું ખાવાથી,એટલે પોતાના ખાવા પીવા ઉપર ધ્યાન રાખો.
ઉપાય - દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
તુલા રાશિ
તુલા રાશિ વાળા માટે સુર્ય અગિયારમા ભાવ નો સ્વામી છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે.
આ સમય તમને લાભ પણ થશે અને ખર્ચ પણ વધી શકે છે,એટલે કે એક બાજુ સફળતા તો બીજી બાજુ થોડી અસફળતા પણ હોય શકે છે,જેનાથી આશંકા છે કે તમે પુરી રીતે સંતુષ્ટ મહેસુસ નહિ કરો.
કારકિર્દી માં વિદેશ સાથે જોડાયેલી કોઈ એવી નોકરી ના મોકા મળી શકે છે,પરંતુ સંભાવના છે કે એ એટલા શાનદાર અને લાભદાયક નહિ હોય જેટલી તમે ઉમ્મીદ રાખી છે.
વેવસાય માં તમને ઘણી પ્રતિસ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે,જેનાથી દબાવ વધશે અને નફા માં ગિરાવટ આવી શકે છે.
આર્થિક રૂપથી,તમારી આવકમાં ઉતાર ચડાવ રહી શકે છે અને આ પૈસા ને સાંભળવા માટે નું કારણ હોય શકે છે.
નિજી જીવનમાં,જીવનસાથી સાથે વાતચીત ની કમી ના કારણે સંભાવના છે કે તમે સબંધ માં સંતુષ્ટ મહેસુસ નહિ કરી શકો.
આરોગ્યના મામલો માં તમને પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે,એટલે પોતાના ખાવા પીવા ઉપર ધ્યાન દેવું જરૂરી છે.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ ભાર્ગવાય નમઃ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા માટે સુર્ય દસમા ભાવ નો સ્વામી છે.સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારા અગિયારમા ભાવમાં હશે.
આ સમય તમારા માટે શાનદાર રહેવાનો છે.તમે પોતાની કોશિશો માં સફળતા મેળવશો અને પોતાના સપનો ને સાકાર કરવામાં સક્ષમ હશે.તમે પોતાના લક્ષ્ય ને નક્કી કરવામાં સફળ હશે અને એને મેળવા ની દિશા માં આગળ વધશે.
કારકિર્દી માં પણ આ સમય સારો છે,તમને કોઈ નવી નોકરી મળી શકે છે જે તમારી કારકિર્દી ને કોઈ દિશા આપશે અને તરક્કી ના રસ્તા ખુલશે.
વેવસાય માં આ સમય બહુ સારો છે,તમે વધારે નફો કમાય શકો છો અને પોતાને એક સફળ ઉદ્યમી ના રૂપમાં સ્થાપિત કરી શકો છો.તમે કોઈ નવા બિઝનેસ ની શુરુઆત કરી શકો છો.
આર્થિક રૂપથી,આ સમય તમને મોટો પૈસા નો લાભ આપી શકે છે અને તમે સારી બચત પણ કરી શકશો.
નિજી જીવનમાં પણ જીવનસાથી ની સાથે તમારા સબંધ વધારે ગહેરા રહેશે અને જેનાથી પ્યાર અને સમજણ વધશે.
આરોગ્ય ની વાત કરીએ,તો આ સમય તમારી ઉર્જા બહુ સારી રહેશે અને તમે જોશ થી ભરેલા રેહશો.જેનાથી તમે પોતાને ફિટ અને ઉત્સાહી મહેસુસ કરશો.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ મંગલાય નમઃ” નો જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે સુર્ય નવમા ભાવ નો સ્વામી છે.સુર્ય કન્યા રાશિ માં ગોચર તમારા દસમા ભાવમાં થશે.
આ સમયે તમે તમારા સિદ્ધાંતો ઉપર ચાલવાવાળા અને ઊંચા લક્ષ્ય રાખવાવાળા વ્યક્તિ બનશે.તમે પોતાને સારા બનાવા અને ઊંચાઈ સુધી પોહ્ચાડવામાં લાગી રહેશે.
કારકિર્દી માં,તમને નવી નોકરીના મોકા મળશે જે તમારા માટે સફળતા ના રસ્તો ખોલશે.
વેવ્સય માં પણ તમારી સોચ મોટી હશે અને તમે સારા નફા માટે મજબુત યોજના બનાવશો.તમે તમારા બિઝનેસ માં ઊંચો માપદંડ સ્થાપિત કરશો.
આર્થિક જીવનમાં નસીબ તમને સાથ આપશે અને તમને સારો લાભ થશે.એની સાથે,પૈસા કમાવા અને બચત કરવામાં પણ સફળ થશે.
નિજી જીવનમાં જીવનસાથી ની સાથે તમારા સબંધ મધુર રહેશે અને તમારા મનની આકર્ષક ઉર્જા સબંધ માં ખુશીઓ લાવશે,જેનાથી તમારો સબંધ મજબુત થશે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી પણ આ સમય સારો રહેશે અને તમારે કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ ગુરવે નમઃ” નો જાપ કરો.
મકર રાશિ
મકર રાશિ વાળા માટે સુર્ય આઠમા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થશે.
આ સમય તમને પારિવારિક જીવનમાં થોડો તણાવ અને મતભેદ નો સામનો કરવો પડી શકે છે,જેનાથી મન થોડું ઉદાસ રહી શકે છે.
કારકિર્દી માં,આશંકા છે કે પ્રગતિ નો મોકો ઓછો મળશે અને તમને સંતોષજનક પરંતુ સીમિત સફળતા મળી શકે છે.
વેવસાય માં વધારે નફો મેળવા માટે તમારે થોંશ અને સમજદારી થી ભરેલી યોજનાઓ બનાવી પડશે.એની સાથે,ગહેરાઈ થી વિચાર કરવાની જરૂરત હશે.
આર્થિક જીવનના મામલો માં તમારી આવક તો થશે પરંતુ એની સાથે,ખર્ચ પણ વધારે રહી શકે છે,જેનાથી સંતુલન બનાવું મુશ્કિલ હોય શકે છે.
નિજી જીવનમાં જીવનસાથી સાથે બહેસ થઇ શકે છે અને આ પારિવારિક વિવાદો ના કારણે થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો આ સમય આંખ માં બળવું કે પરેશાની થઇ શકે છે,એટલે તમારા માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ શિવાય નમઃ” નો જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે સુર્ય સાતમા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર તમારા આઠમા ભાવમાં થશે.
આ સમય તમે પોતાના મિત્રો અને સબંધો માં મધુરતા બનાવી રાખવામાં થોડી કઠિનાઈ મહેસુસ કરી શકો છો અને આશંકા છે કે જે પણ કામ કરી રહ્યા છો,એમાં તમને પુરી રીતે ખુશી નહિ મળે.
કારકિર્દી માં તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો એટલે તમને સંતોષ અને એક સારી ઓળખાણ મળી શકે.આ દરમિયાન ઉન્નતિ,પ્રમોશન ની સંભાવના પણ બની શકે છે.
વેવસાય માં નફો કમાવા માં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે અને ક્યારેક-ક્યારેક નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
આર્થીક જીવનમાં ખર્ચ વધારે હશે અને એને સાંભળવું મુશ્કિલ હોય શકે છે એટલે સારું રહેશે કે પેહલાથી સારી રીતે યોજના બનાવી લો.
નિજી જીવનમાં જીવનસાથી ની સાથે તાલમેલ બનાવી રાખવો જરૂરી રહેશે અને તમારે ધૈર્ય થી કામ લેવું પડશે.
આરોગ્ય ની દ્રષ્ટિથી સમય ઉપર ખાવાનું નહિ ખાવાના કારણે પાચન સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે એટલે પોતાના ખાવાપીવા ઉપર ધ્યાન રાખો.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ શનેશ્વરાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ વાળા માટે સુર્ય છથા ભાવ નો સ્વામી છે અને સુર્ય કન્યા રાશિમાં ગોચર સાતમા ભાવમાં થશે.
આ સમય તમને પોતાના મિત્રો અને નજીક ના સબંધીઓ સાથે થોડી પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.યાત્રાઓ દરમિયાન રુકાવટ આવી શકે છે અને આરામ કે સુખ સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે.
કારકિર્દી માં તમે તમારા કામથી સંતુષ્ટ નહિ રહો અને આની અસર તમારા પ્રદશન ઉપર પણ પડી શકે છે.
વેપારમાં લાપરવાહી અને ખોટા પ્રબંધન ના કારણે નુકશાન થઇ શકે છે એટલે ધ્યાન થી કામ કરવું જરૂરી છે.
આર્થિક જીવન ની વાત કરીએ તો આ દરમિયાન ખર્ચ વધારે રહેશે,જેને સંભાળવું તમારા માટે થોડું મુશ્કિલ હોય શકે છે.
નિજી જીવનમાં તમે અને તમારા જીવનસાથી ની વચ્ચે અભિમાન ના કારણે મનમુટાવ થઇ શકે છે,જેનાથી સબંધો માં તણાવ આવી શકે છે.
આરોગ્યના મામલો માં તમને પોતાના જીવનસાથી ની તબિયત ને લઈને ચિંતા થઇ શકે છે અને સારવાર ઉપર ખર્ચ પણ કરવા પડી શકે છે.
ઉપાય - દરરોજ 33 વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. સુર્ય નો કન્યા રાશિ માં ગોચર ક્યારે થશે?
સુર્ય દેવ કન્યા રાશિ માં 17 સપ્ટેમબર 2025 ની બપોરે 01 વાગીને 38 મિનિટ ઉપર ગોચર કરશે.
2. જ્યોતિષ માં સુર્ય કોનો કારક છે?
સુર્ય ગ્રહ પોતે,અભિમાન,જીવન શક્તિ અને જીવન ના લક્ષ્યો ને દર્શાવે છે.
3. કન્યા રાશિ નો સ્વામી કોણ છે?
જ્યોતિષ માં કન્યા રાશિ નો સ્વામી બુધ દેવ ને માનવામાં આવે છે જે વાણી,બુદ્ધિ,તર્ક અને સંચાર નો કારક છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






