રાહુ નું દસમા ભાવ માં પ્રભાવ । લાલ કિતાબ મુજબ
લાલ કિતાબ મુજબ રાહુ નું દસમા ભાવ માં ફળ
માથા ઉપર કઈ ના પહેરવું દસમા ભાવ માં સ્થિત નિર્બળ રાહુ નો પ્રભાવ આપે છે. રાહુ નો સારો અથવા ખરાબ પ્રભાવ શનિ ની સ્થિતિ પર નિર્ભર કરશે. જો શનિ શુભ છે તો જાતક બહાદુર, દીર્ઘાયુ અને અમીર હોય છે અને તેને બધી રીતે સમ્માન મળે છે. જો દસમા ભાવ માં રાહુ ચંદ્ર સાથે હોય તો આ રાજયોગ બને છે. જાતક પોતાના પિતા માટે ભાગ્ય શાલી હોય છે. જો રાહુ અશુભ હોય તો જાતક ની માતા પર ખરાબ અસર પડે છે અને જાતક નો સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર થશે. જો ચંદ્ર ચતુર્થ ભાવ માં એકલો હોય તો જાતક ની આંખો પર ખરાબ અસર પડશે. જાતક માથા ના દુખાવા થી પીડિત હશે અને તેને કોઈ કાળા વ્યક્તિ દ્વારા ધન હાનિ થશે.
ઉપાય:
(1) વાદળી અથવા કાળી ટોપી પહેરો.
(2) માથા ને ઢાંકી ને રાખો.
(3) કોઈ મંદિર માં ૪ કિલો અથવા ૪૦૦ ગ્રામ ખાંડ ચઢાવો અથવા પાણી માં પ્રવાહિત કરો.
(4) અંધ લોકો ને ખોરાક ખવડાવો.
Astrological services for accurate answers and better feature
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024