ચંદ્રગ્રહણ 05 જૂન 2020 નું બધી રાશિઓ પર પ્રભાવ

આ વર્ષ થનારા ચાર ચંદ્રગ્રહણ માંથી બીજો ચંદ્રગ્રહણ 5 - 6 જૂન ની રાત્રે થનારું છે. કેમકે આ ચંદ્રગ્રહણ તો પછી ઉપચ્છયા ચંદ્રગ્રહણ (Lunar Eclipse) થવાનું છે, તેથી આને જોવું અમુક કઠિન હશે, કેમકે ગ્રહણ ના દરમિયાન ચંદ્ર નું પ્રકાશ સામાન્ય થી અમુક ઓછું રહેશે। ભારત માં આ ગ્રહણ 5 જૂન 2020, 11 વાગીને 16 મિનિટ થી શરૂ થશે અને 6 જૂન 2020 2 વાગીને 34 મિનિટ પર સમાપ્ત થશે. 12 વાગીને 54 મિનિટ પર આ ગ્રહણ પોતાના ચરમ ઉપર પહોંચી જશે. એકંદરે આ ગ્રહણ ત્રણ કલાક અઢાર મિનિટ લાંબુ ચાલશે।

મેળવો તમારી સમસ્યાઓ નું જ્યોતિષીય નિરાકરણ: જ્યોતિષીય પરામર્શ

ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈન માં આવી જાય છે. આ દરમિયાન પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે આવે છે. જેના લીધે ચંદ્ર ની દ્રશ્યતા ઓછી થઈ જાય છે.

જો વાત કરીએ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના પ્રકાર ની તો ચંદ્રગ્રહણ (Lunar Eclipse) કુલ ત્રણ પ્રકાર ના હોય છે પૂર્ણ ચંદ્રગ્રહણ (Lunar Eclipse), આંશિક ચંદ્રગ્રહણ અને પ્રચ્છાયા ચંદ્રગ્રહણ। પ્રચ્છાયા ચંદ્રગ્રહણ માં ચંદ્ર પૃથ્વી ની છાયા વાળા ક્ષેત્ર માં આવે છે અને ચંદ્ર પર પડનારો સૂર્ય નો પ્રકાશ કપાયેલું અનુભવ થાય છે. ગુજરાતી માં આનેજ છાયા ગ્રહણ, ચંદ્રગ્રહણ અને શેડો ગ્રહણ પણ કહેવા માં આવે છે, અને અંગ્રેજી ભાષા માં આને “પેનમબ્રલ ગ્રહણ” કહેવાય છે.

ચંદ્રગ્રહણ નો પ્રભાવ

મહાન ઓશો ના શબ્દો માં કહેવા માં આવે તો, “અમે જુદા નથી. એક, તે એક બ્રહ્મ ની સાથે છે, તે એક બ્રહ્માંડ ની સાથે છે. અને દરેક ઘટના ના ભાગીદાર છે.” એટલે કે બ્રહ્માંડ માં થનારી દરેક નાની મોટી ઘટના નું પૃથ્વી પર રહેનારા માણસો ના મન અને જીવન પર એક નિશ્ચિત પ્રભાવ પડે જ છે.

તો આવો આ વાતને ધ્યાન માં રાખી જાણીએ છીએ કે આ ઉપચ્છયા ચંદ્રગ્રહણ નું બધી બાર રાશિઓ પર કેવું અને શું પ્રભાવ પડવા વાળો છે.

આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે - જાણો પોતાની ચંદ્ર રાશિ

મેષ રાશિ

5 જૂન ના દિવસે થનારો ચંદ્રગ્રહણ તમારા આઠમા ભાવ, જેને પરિવર્તન અને અને અનિશ્ચિતતા નું ભાવ ગણવા માં આવ્યો છે, તેને પ્રભાવિત કરશે। આ વાત આ બાજુ સૂચન કરે છે કે આ દરમિયાન નોકરી જતી રહેવી અથવા ચોરી જેવી ઘટનાઓ ઘટિત થઈ શકે છે, જેથી તમારા જીવન માં તણાવ અને ચિંતા ની સ્થિતિ ઉત્પન્ન થશે. આ ગ્રહણ થી તમારા આરોગ્ય ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ઉતાવળ માં કોઈપણ પરિણામ ની ઈચ્છા રાખવા થી પણ તમારા માનસિક તણાવ માં વધારો થવાની શક્યતા છે. તેથી સલાહ આપવા માં આવે છે કે આ દરમિયાન જેટલુ શક્ય હોય શાંત રહો અને ઠીક સમય નો ઇન્તજાર કરો. જેવું કે ચંદ્ર મેષ રાશિ ના માટે ચોથા ઘર ને નિયંત્રિત કરે છે. આવા માં આ વાત આ બાજુ સૂચન કરે છે કે, આ સમય દરમિયાન તમને પોતાની માતાજી ના આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવા ની જરૂર પડી શકે છે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન શિવ ચાલીસા નો પાઠ કરો અથવા સાંભળો।

વાંચો આવતા સપ્તાહ નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિ ના જાતકો ને આ સમયે જીવનસાથી ની જોડે પોતાના સંબંધો ને મજબૂત બનાવવા ની જરૂર છે કેમ કે ચંદ્રગ્રહણ તમારા સાતમા ઘર જેને વૈવાહિક સંબંધો નું ઘર ગણવા માં આવ્યું છે, તેને સીધું પ્રભાવિત કરશે। આની સાથેજ આ રાશિ ના જે જાતક ભાગીદારી ના વેપાર માં છે તેમને પોતાના ભાગીદાર ની જોડે સ્પષ્ટરૂપે વાત કરવા ની જરૂર છે, જેથી નિર્ણય લેતા સમયે તમારા બંને માં કોઈ મતભેદ ના હોય. કેમ કે ચંદ્ર સાંભળવા ના ત્રીજા ઘર ને નિયંત્રિત કરે છે. તેથી સલાહ આપવા માં આવે છે કે બીજા લોકો ની જોડે ચર્ચા કરવા અને તેમના સુઝાવ ઉપર ધ્યાન આપ્યા પછીજ કોઈ નિર્ણય લો. ભાઈ બહેન ની સાથે તમે સમય પસાર કરો અને આ સમયે વધારે ઠંડી વસ્તુ ખાવા થી બચો.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન ચંદ્ર ના બીજ મંત્ર નો પાઠ કરો.

વાંચો આવતા સપ્તાહ નું વૃષભ રાશિફળ

મિથુન રાશિ

મિથુન રાશિ ના જાતકો ના માટે આ ચંદ્રગ્રહણ તેમના છઠ્ઠા ભાવથી પસાર થશે. છઠ્ઠું ઘર દિનચર્યા ને દર્શાવે છે, આવા માં ચંદ્રગ્રહણ થી અમુક દિવસ પહેલા અથવા ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના અમુક દિવસો પછી સુધી તમને પોતાના દૈનિક કામ ને પૂરો કરવા માં મુશ્કેલીઓ નું સામનો કરવો પડી શકે છે. અને સાથેજ આ સમય ના દરમ્યાન તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ઘણી નબળી રહી શકે છે. જેના લીધે તમને પોતાના આરોગ્ય વિશેષ નો ખ્યાલ રાખવા ની સલાહ આપવા માં આવે છે. કોઇજાત ના વાદવિવાદ અથવા ચર્ચા માં પડવા થી બચો. થઈ શકે તો પોતાના ખર્ચ પર અમુક નિયંત્રણ લગાવો। નહીંતર તમને ઉધાર લેવું પડી શકે છે. જેથી તમારા માનસિક તણાવ માં વધારો થઇ શકે છે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન રાધા-કૃષ્ણ ની પૂજા કરો.

વાંચો આવતા સપ્તાહ નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

આ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન તમે નકારાત્મક વિચાર અને ચિંતાઓ ને લીધે પોતાની રચનાત્મકતા માં અમુક ઘટાડો અનુભવ કરશો। જેના લીધે આ દરમિયાન તમે અમુક પરિયોજનાઓ ને લેવા માં અસફળ થઇ શકો છો. આ સમય ના દરમિયાન તમે એકલું રહેવું અને કોઈને જોડે વાત નહીં કરવા નું ઇચ્છશો પરંતુ આવું કરવા થી અવસાદ અને નકારાત્મકતા વધી શકે છે. કેમકે કર્ક રાશિ ઊંડા વિચારો થી સંબંધિત રાશિ ગણવા માં આવે છે. તેથી યોગ અને ધ્યાન કરો, આના થી તમને ઘણી સહાયતા મળશે। સાથેજ કોઈ વિશ્વસનીય જોડે વાત કરવું પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. ટેલિવિઝન અને મીડિયા થી દૂરી બનાવી આ સમયે પોતાના બાળકો ની જોડે સમય પસાર કરો અથવા કોઈજાત ની રચનાત્મક વસ્તુઓ કરો. આના થી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન માતા મહાગૌરી ના મંત્ર થી તેમની પૂજા કરો.

વાંચો આવતા સપ્તાહ નું કર્ક રાશિફળ

મેળવો પોતાના કરિયર માટે સટીક માર્ગદર્શન: કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ

સિંહ રાશિ

ચંદ્રગ્રહણ સિંહ રાશિ ના ચોથા ઘર થી પસાર થશે, જેને બાળપણ અને અંતર આત્મા નું ઘર ગણવા માં આવે છે. આ વાત આ બાજુ સૂચન કરે છે કે આ દરમિયાન તમારા જીવન થી સંકળાયેલું ભૂતકાળ નું કોઇ ખરાબ ભાગ આ સમયે તમારા સામે આવી શકે છે જેથી તમારા જીવન માં દુઃખ આવવા ની શક્યતા છે. પરંતુ તમને અહીં સમજવું જરૂરી છે કે ભૂતકાળ ના દર્દ ને ઓળખવા માં અને તેને સારો કરવા માટે આ સમયે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે. સાથેજ પરિવાર ના કોઈ સભ્ય થી મતભેદ ચાલી રહ્યું હતું તો તેને દૂર કરવા માટે પણ આ સમય ઘણો શુભ છે. ઘર ની રીપેરીંગ કરાવી પડી શકે છે, જેથી અમુક ધન ખર્ચ થઈ શકે છે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન “સૌંદર્યા લહરી” ને વાંચવું અથવા સાંભળવું ફાયદાકારક રહેશે।

વાંચો આવતા સપ્તાહ નું સિંહ રાશિફળ

કન્યા રાશિ

ચંદ્ર, કન્યા રાશિ ના આવક ના ઘર ને નિયંત્રિત કરે છે, આવા માં ચંદ્રગ્રહણ કન્યા રાશિ ના જાતકો ની આવક પર સીધો પ્રભાવ નાખી શકે છે. ધન ના પ્રવાહ ને સુચારુ બનાવી રાખવા માટે આ સમયે આ રાશિ ના જાતકો ને વધારે કામ અથવા વધારે પ્રયાસ કરવા હશે. આના સિવાય બીજુ ઘર જેમાં થી થઈ ને ચંદ્ર પસાર થઈ રહ્યો છે. આ વાત ને દર્શાવે છે કે આ દરમિયાન તમને ડેડ લાઇન અથવા તો વાયદો કરવા થી બચવું જોઈએ। કેમકે આવું થઈ શકે છે કે આ સમયે તમે સમય નું પાલન ના કરી શકો. સાથેજ આ સમયે ભાઈ-બહેનો અને મિત્રો ની જોડે જુના કોઈ મતભેદ ને દૂર કરવા માટે પણ ઘણું શુભ સાબિત થઈ શકે છે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન “ઓમ નમો ભગવતે વાસુદેવાય” મંત્ર નું જાપ અને ધ્યાન કરો.

વાંચો આવતા સપ્તાહ નું કન્યા રાશિફળ

તુલા રાશિ

ચંદ્ર તમારા ધંધા, પિતાજી અને પદ પ્રતિષ્ઠા ના દસમા ઘર ને નિયંત્રિત કરે છે, જે આ વાત નું સૂચન કરે છે કે આ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમ્યાન, તમને પોતાના જીવન માં અસંતોષ નો સામનો કરવો પડી શકે છે. તમારા કામ માં અમુક વધઘટ થઇ શકે છે, કેમકે આ દરમિયાન તમારા કામ ની ક્ષમતા અપેક્ષા થી ઘણી ઓછી હોઈ શકે છે. આ સ્થિતિ તમારા અને વરિષ્ઠો અને ઉચ્ચ અધિકારીઓ ની સાથે અમુક મતભેદ ઊભી કરનારી સાબિત થઈ શકે છે. પરંતુ તમને સલાહ આપવા માં આવે છે કે જેટલું હોઈ શકે આ સમયે તમે વિનમ્ર રહો, નહિતર આ દરમિયાન તમને મોટી સમસ્યાઓ નું સામનો કરવો પડી શકે છે. જેનો પ્રભાવ તમારા અંગત જીવન ઉપર પણ પડી શકે છે. જોકે આ રાશિ ના વેપાર ના ક્ષેત્રે સંકળાયેલા જાતકો ને અચાનક થી લાભ મળવા ની અપેક્ષા છે. સાથેજ તમારા પિતાજી નું આરોગ્ય સંવેદનશીલ રહી શકે છે, ધ્યાન રાખો।

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન “શ્રી રુદ્રમ” સ્ત્રોત નું પાઠ કરો અથવા સાંભળો।

વાંચો આવતા સપ્તાહ નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

આ ચંદ્રગ્રહણ વૃશ્ચિક રાશિ ના માધ્યમ થી આગળ વધશે। એટલે કે આ દરમિયાન આ રાશિ ના જાતકો ને ગંભીર પરિણામો નું સામનો કરવો પડી શકે છે. આ સમય ના દરમિયાન તમને પોતાના આરોગ્ય વિશેષ નું ધ્યાન રાખવા ની સલાહ આપવા માં આવે છે. કેમકે આ અવધિ માં તમને અમુક જળ જનિત રોગો અથવા સંક્રમણ નું ભય હોઇ શકે છે. સાથેજ ગાડી ચલાવતી સમય પણ વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે. નહિતર કોઈ મોટું અકસ્માત થઈ શકે છે. આના સિવાય આ સમયે તમને એવું લાગી શકે છે કે તમે કોઈ વિક્ટિમ કોમ્પ્લેક્સ ના શિકાર છો. જેના લીધે તમે વસ્તુઓ વચ માં મૂકી શકો છો. તેથી જો તમે સારા પરિણામ ઇચ્છો છો તો પોતાના કામ ના માટે પૂરી જવાબદારી લો.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન ચંદ્ર યંત્ર નું ધ્યાન કરો.

વાંચો આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ

ધનુ રાશિ

આ સમયગાળા દરમિયાન ધનુ રાશિ ના જાતકો ના પદ-પ્રતિષ્ઠા માં વધારો થશે. આના સિવાય જીવનસાથી અથવા પ્રિય ની જોડે સંબંધો માં આનંદ અને સદભાવ વધશે। જેનું તમે ભરપૂર આનંદ લેશો। તમારા સાહસ અને સહજતા ના દમ પર આ સમયે તમે મોટા મોટા કામ ને પણ સરળતા થી કરવા માં સફળ રહેશો। તમારા જીવન માં અવરોધો તો આવશે પરંતુ તમે પોતાની ઈચ્છા શક્તિ થી તેમને દુર કરવા માં સક્ષમ હશો. નાણાકીયરૂપે આ સમયે તમારા માટે સારો રહેશે। પરંતુ ખર્ચ પણ તેટલા જ રહેશે। આના સિવાય આરોગ્ય નું ખાસકરી ને પોતાની આંખો નું ધ્યાન રાખવા ની સલાહ આપવા માં આવે છે.

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન ભગવાન શિવ ની સ્તુતિ માં “રુદ્રાષ્ટકમ” સ્તોત્ર નું પાઠ કરો.

વાંચો આવતા સપ્તાહ નું ધનુ રાશિફળ

મેળવો પોતાના જીવન ની સટીક આગાહીઓ: બૃહત કુંડળી

મકર રાશિ

આ સમયગાળા માં મકર રાશિ ના જાતકો ની નાણાકીય સ્થિતિ અને પદ-પ્રતિષ્ઠા માં વધારો જોવા મળશે। આ રાશિ ના જાતકો ને આ દરમિયાન અમુક એવી તકો પ્રાપ્ત થઇ શકે છે જેથી તેમના વેતન માં વધારો અને માન સન્માન માં વધારો થાય. જે લોકો પોતાનું નવું વેપાર શરૂ કરવા માંગે છે, તેમને ગ્રહણ ના પછી અમુક સારા અવસર મળી શકે છે. આ સમય ના દરમિયાન તમે ઘણા બધા કામો માં સામેલ રહેશો। જોકે તમારા જીવનસાથી અથવા પ્રિય ની જોડે તમારા સંબંધ અમુક તનાવપૂર્ણ હોઈ શકે છે. તેથી સલાહ આપવા માં આવે છે કે, જેટલું હોઈ શકે તેમની જોડે સારો સમય જરૂર પસાર કરો.

ઉપાય: ગ્રહણ ના દરમિયાન શ્રીકૃષ્ણ મંત્ર અથવા કથા સાંભળો અથવા તેનું પાઠ કરો.

વાંચો આવતા સપ્તાહ નું મકર રાશિફળ

કુંભ રાશિ

ચંદ્રગ્રહણ તમારા વ્યવસાય ના દસમા ભાવ ના માધ્યમ થી આગળ વધશે, જે વાત આ બાજુ સૂચન કરે છે કે આ દરમિયાન તમને કામ થી સંબંધિત અમુક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. કેમકે આ દરમિયાન તમારા શત્રુ અને વરિષ્ઠ તમારા પર ભારે થવા નું પૂરું પ્રયાસ કરશે। આના સિવાય આ સમયે તમે પોતાના આરામ ના ક્ષેત્ર થી બહાર નહિ આવવા માંગો જે સ્થિતિ ને સંભાળવા અને નવા અવસરો ને પ્રાપ્ત કરવા ની તમારી ક્ષમતા ને પ્રભાવિત કરી શકે છે. આના સિવાય આ દરમિયાન તમારું આરોગ્ય અમુક નબળું રહી શકે છે. જેથી તમને સંક્રમણ નો ભય વધારે રહેવાવાળો છે. તેથી તમે આત્મવિશ્વાસી બનો અને પોતાના કમ્ફર્ટ ઝોન થી બહાર નીકળો। આના સિવાય તમને પેટ ના આરોગ્ય ને સારો બનાવવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને પર્યાપ્ત માત્રા માં પાણી પીવું જોઈએ।

ઉપાય: ચંદ્રગ્રહણ (Lunar Eclipse) ના દરમિયાન ચંદ્ર મંત્ર “ઓમ ચંદ્રાય નમઃ” નું જાપ કરો.

વાંચો આવતા સપ્તાહ નું કુમ્ભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિ ના જાતકો ને આ ચંદ્રગ્રહણ થી અમુક સકારાત્મક પરિણામ મળવા ની શક્યતાઓ છે, કેમકે આ તેમના ભાગ્ય અને કિસ્મત ના નવમા ઘર ના માધ્યમ થી આગળ વધશે। કિસ્મત અને ભાગ્ય ના સાથ ના દમ પર આ સમયગાળા ના દરમિયાન તમે પોતાના અટકાયેલા કામ ને ઘણી સરળતા થી પૂરું કરી શકશો। આધ્યાત્મ નું રસ વધવા ની શક્યતા છે, જેના લીધે ગ્રહણ ના પછી તમે કોઈ આધ્યાત્મિક ગુરૂ થી મુલાકાત પણ કરી શકો છો. આ દરમિયાન તમારા વિચારો ની ઘણી પ્રશંસા થશે, જેના લીધે તમને જીવન માં આગળ વધવા માં મદદ મળી શકે છે. જોકે સલાહ આપવા માં આવે છે કે બાળકો ની સાથે પોતાના સંબંધો ને અમુક સમય જરૂર આપો.

ઉપાય: ગ્રહણ ના દરમ્યાન દેવી દુર્ગા મંત્ર નો પાઠ કરો અથવા સાંભળો।

વાંચો આવતા સપ્તાહ નું મીન રાશિફળ

રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષીય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer