સુર્ય મીન રાશિમાં ગોચર
સુર્ય મીન રાશિમાં ગોચર માં વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે. સૂર્ય ગ્રહ સિદ્ધાંતો, વહીવટ અને સ્વ-શિસ્તનું પ્રતીક છે. કુંડળીમાં પાંચમા ઘરનો સ્વામી સૂર્ય ભગવાન છે અને હવે તે 14 માર્ચ, 2025 ના રોજ સાંજે 06:32 વાગ્યે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. આ મહિને સૂર્ય શુભ અને લાભદાયી ગ્રહ ગુરુની રાશિમાં ભ્રમણ કરશે.
સૂર્ય અને ગુરુ એકબીજા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવે છે. મીન રાશિમાં સૂર્યનું સંક્રમણ દેશવાસીઓને વધુ આધ્યાત્મિક અને ગતિશીલ બનાવી શકે છે. સૂર્યનું આ સંક્રમણ સૂચવે છે કે કેટલાક લોકોને સારા પરિણામ મળશે તો કેટલાક લોકોને નકારાત્મક પરિણામ મળશે. વૃષભ, મિથુન અને મકર રાશિના લોકોને આ સંક્રમણથી લાભ થઈ શકે છે. તે જ સમયે, મેષ, વૃશ્ચિક, સિંહ અને કુંભ રાશિના લોકોને પ્રતિકૂળ પરિણામ મળી શકે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
જ્યોતિષ માં સુર્ય ગ્રહ
જો કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ પોતાના જીવનમાં સંતુષ્ટિ અનુભવે છે, તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેનું મન મજબૂત રહે છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય બળવાન હોય છે તેઓ વહીવટના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે અને નેતૃત્વમાં પારંગત હોય છે. આ લોકો આધ્યાત્મિક અને ધ્યાનની પ્રવૃત્તિઓમાં પણ સફળ થઈ શકે છે.
To Read in English Click Here: Sun Transit in Pisces
રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
સૂર્ય મેષ રાશિના છઠ્ઠા ઘરનો સ્વામી છે અને હવે તે તમારા બારમા ભાવમાં સંક્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યા લાભ મળવાની સંભાવના છે. જો તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવા માંગો છો, તો આ સમય તેના માટે અનુકૂળ છે.
કરિયરના ક્ષેત્રમાં તમે સરળતાથી સફળતા મેળવી શકશો નહીં. તમારે તમારા કાર્યસ્થળ પર દબાણનો સામનો કરવો પડી શકે છે. તમારે આ સાથે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર છે. વ્યાપારીઓને નફામાં ઘટાડો જોવા મળી શકે છે. આ સાથે, તમે કેટલીક મૂલ્યવાન તકો પણ ગુમાવી શકો છો. આ કારણે તમે નિરાશ થઈ શકો છો. તમારા નાણાકીય જીવનમાં નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય તમારા ખર્ચમાં પણ વધારો થશે. આ કારણે ક્યારેક તમને અચાનક પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે.
અંગત જીવનની વાત કરીએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મતભેદો હોઈ શકે છે. તમારા સંબંધોમાં સુખ અને શાંતિ જાળવવા માટે, તમારે તમારી બાજુથી તાલમેલ જાળવી રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારું વજન વધી શકે છે અને તમને તેનાથી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આના કારણે તમે બિનજરૂરી ચિંતામાં રહેશો.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો સુર્ય નો મીન રાશિ માં ગોચર નો તમારા જીવન ઉપર શું પ્રભાવ પડશે
વૃષભ રાશિ
વૃષભ રાશિના ચોથા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે સુર્ય મીન રાશિમાં ગોચર થવા ઉપર એ તમારા અગિયારમા ભાવમાં રહેશે.આ દરમિયાન તમારી સુખ-સુવિધાઓ અને પ્રસન્નતા માં વધારો જોવા મળશે.એની સાથેજ તમે પોતાના પરિવાર ની સાથે આનંદમય સમય પસાર કરશો.
સુર્ય મીન રાશિમાં ગોચર કરવા દરમિયાન કારકિર્દી માં તમારે પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી માન્યતા મળશે.એનાથી તમને પોતાની કારકિર્દી માં પ્રગતિ અને ઉન્નતિ મળશે.વેપારમાં તમે નવી રણનીતિઓ ને અપનાવીને સફળતા મળશે.એનાથી તમે ઉચ્ચ નફો કમાઈ શકો છો.નાણાકીય જીવનમાં સાવધાનીપુર્વક યોજના બનાવીને ચાલવાથી પૈસા ભેગા કરવા અને વધારે પૈસા ની બચત કરવામાં મદદ મળશે.
નિજી જીવન ની વાત કરીએ તો તમારી વાતો થી તમારા જીવનસાથી ને બહુ ખુશી મળશે.એનાથી તમારા સબંધ માં ખુશીઓ આવશે અને તમને બંને ને એકસાથે આંનદમય સમય પસાર કરવાનો મોકો મળશે.આરોગ્યના મામલો માં તમે પોતાની શારીરિક ફિટનેસ ને લઈને સંતુષ્ટ રેહશો અને તમારી ઇમ્યુનીટી મજબુત રહેશે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના ત્રીજા ભાવ નો સ્વામી સુર્ય ગ્રહ છે અને સુર્ય મીન રાશિમાં ગોચર કરવા દરમિયાન તમારા દસમા ભાવમાં રહેશે.તમારે પોતાના પ્રયાસો થી વ્યક્તિગત મોકા મળશે.આ સમયગાળા માં તમે વધારે યાત્રા કરશો.
કારકિર્દી ના મામલો માં તમારે નોકરીના નવા મોકા મળવાના આસાર છે.તમે આ ભુમિકાઓ ની સાથે આસાનીથી તાલમેલ બેસાડી શકશો.એનાથી ભવિષ્ય માં તમને ફાયદો થશે.ત્યાં વેપારીઓ ને પ્રગતિ કરવાના મોકા મળશે.એની સાથેજ તમારે આ સમયે આગળ વધવા માટે નવા મોકા પણ મળી શકે છે.નાણાં ની વાત કરીએ તો આ સમય તમે સમૃદ્ધ કે સંપન્ન રેહશો અને પોતાની આવક ને સંભાળવામાં અને એને સુરક્ષિત રાખવામાં સક્ષમ હસો.
નિજી જીવન ની વાત કરીએ તો તમે પોતાના પાર્ટનર થી ઈમાનદારી થી ભાવનાઓ ને વ્યક્ત કરી શકશો.આનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે અને તમારા પાર્ટનર ને ખુશી મળશે.આરોગ્યના મામલો માં તમારું આરોગ્ય સારું રહેવાનું છે.આવું તમારી ઇમ્યુનીટી મજબુત હોવાના કારણે થશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન રુદ્ર માટે યજ્ઞ-હવન કરો.
Read in English : Horoscope 2025
કર્ક રાશિ
કર્ક રાશિના બીજા ઘરનો સ્વામી સૂર્ય ભગવાન છે અને હવે મીન રાશિમાં સૂર્યના સંક્રમણ દરમિયાન તે તમારા નવમા ભાવમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, તમારું ભાગ્ય વધશે અને તમને અનુકૂળ પરિણામ મળશે. તમને તમારા પિતા તરફથી પણ સહયોગ મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
તમારા કાર્યસ્થળમાં બદલાવ આવી શકે છે. શક્ય છે કે તમને પ્રમોશન મળી શકે. જેઓ ખાસ કરીને આઉટસોર્સિંગનો વ્યવસાય કરે છે તેમના માટે મોટા નફાના સંકેતો છે. તમને આનાથી વધુ લાભ મળવાની અપેક્ષા છે. પૈસાની દ્રષ્ટિએ આ સમયગાળો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમે પૈસા બચાવી શકશો.
તમારા અંગત જીવનમાં, તમારા શબ્દો તમારા જીવનસાથી પર હકારાત્મક અસર કરી શકે છે. તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને તમારો પાર્ટનર તમારી સાથે વધુ આરામદાયક અનુભવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. આ તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારશે.
ઉપાય : તમે સોમવાર ના દિવસે ચંદ્રમા માટે યજ્ઞ-હવન કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
સિંહ રાશિ
સિંહ રાશિના પેહલા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે સુર્ય મીન રાશિમાં ગોચર થવા ઉપર તમારા આઠમા ભાવમાં હાજર રહેશે.આ દરમિયાન તમને અડચણો અને અચાનક ઘટનાઓ નો સામનો કરવો પડી શકે છે.એનાથી બચવા માટે તમારે સાવધાની થી યોજના બનાવા અને રણનીતિક કામ કરવાની જરૂરત છે.
કારકિર્દી ની વાત કરીએ તો આ સમયે તમારી ઉપર કામનું દબાવ વધી શકે છે.વ્યસ્ત કામકાજ માં અને જીમ્મેદારીઓ ને વધારવાના કારણે આવું થઇ શકે છે.વેપારીઓ માટે લાભ અને નુકશાન બંને સ્થિતિ બનેલી છે.પરંતુ,તમારા માટે નફા કરતા વધારે નુકશાન નો યોગ બનેલો છે.પૈસા ના મામલો માં તમને અચાનક આર્થિક નુકશાન થવાની આશંકા છે.એના કારણે તમને નિરાશા થઇ શકે છે.
નિજી જીવનમાં તમારા અને પાર્ટનર ની વચ્ચે ગલતફેમીઓ અને બહેસ ના કારણે તમારા બંને ના સબંધ ખરાબ થઇ શકે છે.આરોગ્યના સ્તરે તમને પગો અને ઘૂંટણ માં દુખાવાની આશંકા છે.તમારે વધારે સાવધાન રહેવા અને દેખભાળ કરવાની જરૂરત છે.
ઉપાય : તમે રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજર રાજયોગ ની બધીજ જાણકરી મેળવો
કન્યા રાશિ
કન્યા રાશિના બારમા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય મીન રાશિમાં ગોચર કરવા ઉપર તમારા અને તમારા મિત્રો કે સહયોગીઓ ની વચ્ચે મતભેદ થવાના સંકેત છે.એનાથી તમારા મનમાં અસુરક્ષા ની ભાવના પેદા થઇ શકે છે.
કારકિર્દી માં તમારી નોકરીમાં પરિવર્તન જોવા મળી શકે છે કે તમારું કોઈ અંજાન જગ્યામાં ટ્રાન્સફર થઇ શકે છે.તમને આ બદલાવ નાપસંદ આવી શકે છે.વેપાર ની વાત કરીએ તો આ સમયગાળા માં તમારા હાથ માંથી વધારે લાભ દેવાવાળા મોકા આવી શકે છે.આ સ્થિતિ થી બચવા માટે તમારે યોજના બનાવીને ચાલવાની સલાહ દેવામાં આવી શકે છે.પૈસા ના મામલો માં તમારે લાંબી યાત્રા દરમિયાન આર્થિક નુકશાન થવાની આશંકા છે.કે પછી તમે ઉધાર દીધેલા પૈસા પાછા આવવામાં કઠિનાઈ આવી શકે છે.
નિજી જીવનમાં અંજાને માં તમારી વાતો તમારા જીવનસાથી ને ઠેસ પોહચાડી શકે છે.આનાથી સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવું મુશ્કિલ હોય શકે છે.આરોગ્યના મામલો માં તમારે વધારે ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે આ સમયે તમને તેજ શરદી થવાનો ડર છે.
ઉપાય : તમે બુધવાર ના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ માટે યજ્ઞ-હવન કરો.
તુલા રાશિ
તુલા રાશિના અગિયારમા ઘરનો સ્વામી સૂર્ય ભગવાન છે અને હવે તે તમારા નવમા ઘરમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે, ત્યારે તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારામાં બીજાની સેવા કરવાની ભાવના પ્રબળ રહેશે.
કરિયરની વાત કરીએ તો આ સમયે તમે કામમાં વ્યસ્ત રહી શકો છો. કાર્યસ્થળે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો કેળવશો, જેનાથી તમને લાભ થવાની અપેક્ષા છે. તમને વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવના છે. તમે ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરશો જે તમારા નફામાં વધારો જોશે. પૈસાની બાબતમાં તમારી આવક સ્થિર રહેવાની છે. તમને તમારા પૈસા વધારવા અને સંપત્તિ ભેગી કરવાની તકો મળશે.
અંગત જીવનની વાત કરીએ તો, તમારા જીવનસાથીને તમારી વાતથી સંતોષ મળી શકે છે અને તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા તરફ આગળ વધશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, તમે ઉત્તમ સ્વાસ્થ્યનો આનંદ માણશો. આ સાથે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે અને તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ ભાર્ગવાય નમઃ” મંત્ર નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના દસમા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે સુર્ય મીન રાશિમાં ગોચર થવા ઉપર સુર્ય તમારા પાંચમા ભાવમાં રહેશે.આ સમય તમે પોતાના કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સબંધિત જગ્યામાં પોતાના જ્ઞાન ને વધારવા માટે ઉત્સુક રેહશો.
કારકિર્દી ની વાત કરીએ તો,આ સમયગાળા માં તમારી બુદ્ધિમાની માં વધારો થશે.એનાથી તમે પોતાના સમય ને સાચી રીતે ઉપયોગ કરી શકશો.જે લોકો ખાસ કરીને શેર માર્કેટ ઉપર અને ટ્રેડ માં બિઝનેસ કરે છે એના માટે આ ગોચર ઉત્કૃષ્ટતા અને સફળતા મેળવા માટે ઘણા મોકા લઈને આવશે.પૈસા ના મામલો માં તમારી સ્થિતિ અનુકુળ રેહવાની છે.તમને લાભ થવાના સંકેત છે.એની સાથેજ તમે પોતાના ભવિષ્ય માટે પૈસા ની બચત કરવામાં સમર્થ રેહશો.
નિજી જીવનમાં તમે પોતાના પાર્ટનર ની સાથે સ્નેહપુર્ણ સબંધ બનાવા અને પોતાના સબંધ ને મજબુત કરવાના પ્રયાસ કરશો.આરોગ્યના સ્તર ઉપર દ્રઢ સંકલ્પ રહેવાના કારણે તમારું આખું આરોગ્ય સારું રહેવાનું છે.આ સમય તમે સ્વસ્થ મહેસુસ રેહશો.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના નવમા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે સુર્ય મીન રાશિમાં ગોચર થવા ઉપર તમારો ચોથા ભાવ માં રહેશે.આ દરમિયાન તમારો પરિવાર અને સામાજિક દાયરા માં ખુશી આવશે.તમારા ઘરમાં કોઈ શુભ કામ પણ થઇ શકે છે.
કારકિર્દી માં તમારે વધારે યાત્રાઓ કરવી પડશે અને તમારે પોતાની હાજર નોકરી માં નસીબ નો સાથ મળશે.જો તમે વેપારી છો તો તમારે ઓઉટસોર્સીંગ જગ્યામાં સફળતા મળી શકે છે કે તમે પોતાના પારિવારિક વેવસાય માં વધારે સક્રિય હોય શકો છો.આ સમય આર્થિક રૂપથી તમે સંપન્ન રહેવાના છો.એનાથી તમે પૈસા ભેગા કરી શકશો અને તમે ખાસ કરીને પોતાના જીવનસાથી ઉપર પૈસા ખર્ચ કરી શકો છો.
નિજી જીવન ની વાત કરીએ તો,આ સમય તમારો અને તમારા પાર્ટનર ના સબંધ ને મજબુત કરશે.તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો.આરોગ્યના સ્તર ઉપર આ સમય તમારી અંદર સકારાત્મક ઉર્જા વધશે જેનાથી તમારા આખા આરોગ્ય ને લાભ થશે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ બૃહસ્પતેય નમઃ” મંત્ર નો જાપ કરો.
મકર રાશિ
મકર રાશિના આઠમા ઘરનો સ્વામી સૂર્ય છે અને હવે તે તમારા ત્રીજા ઘરમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે, ત્યારે તમારા પ્રયત્નો છતાં તમારા વિકાસના માર્ગમાં અવરોધ આવવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
મકર રાશિના આઠમા ઘરનો સ્વામી સૂર્ય છે અને હવે તે તમારા ત્રીજા ઘરમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે, ત્યારે તમારા પ્રયત્નો છતાં તમારા વિકાસના માર્ગમાં અવરોધ આવવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.
વ્યક્તિગત સ્તરે, તમે તમારા જીવનસાથીને આવેશથી કંઈક કહી શકો છો અને તેના કારણે, તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજણોના સંકેતો છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, નબળા પ્રતિરક્ષાને કારણે તમને એલર્જીનું જોખમ રહેલું છે. આમાં તમને ખાસ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
ઉપાય : તમે શનિવાર ના દિવસે વૃદ્ધ લોકો અને બુઝુર્ગ ને અનાજ નું દાન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના સાતમા ભાવ નો સ્વામી સુર્ય દેવ છે અને હવે આ ગોચર દરમિયાન એ તમારા બીજા ભાવમાં રહેશે.સુર્ય મીન રાશિ માં ગોચર થવા ઉપર તમને પોતાના મિત્રો સાથે વાત કરતી વખતે સતર્ક રેહવું જોઈએ કારણકે એને પૈસા ઉધાર દેવાના કારણે તમને નાણાકીય નુકશાન થવાનો ડર છે.
તમે પોતાના ઉચ્ચ અધિકારીઓ નો ભરોસો જીતીને કાર્યક્ષેત્ર માં પોતાની પ્રતિસ્થા ને વધારી શકો છો.વેપારમાં તમે ધીરે ધીરે પ્રગતિ કરશો કે પોતાના વિરોધીઓ ને પાછળ છોડવામાં સક્ષમ હસો.આર્થિક જીવનમાં આ સમયગાળા માં તમને વિદેશી સ્ત્રોત થી નફો કમાવા નો મોકો મળી શકે છે.
નિજી જીવનમાં તમારું બધુજ ધ્યાન જીવનસાથી ની સાથે પોતાના સબંધો ને સ્નેહપુર્ણ બનાવી રાખવા અને આપસી સમજણ ને વધારવા ઉપર રહેશે.સુર્ય મીન રાશિમાં ગોચર કરીને નહિ ખાલી તમારું આરોગ્ય સારું રહેશે પરંતુ તમે વધારે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ હસો.
ઉપાય : તમે દરરોજ 44 વાર “ઓમ શનિશ્વરાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ છથા ભાવના સ્વામી સુર્ય દેવ છે અને હવે સુર્ય મીન રાશિમાં ગોચર થવા દરમિયાન એ તમારા પેહલા ભાવમાં રહેશે.આ દરમિયાન તમને ઉધારી અને આરોગ્ય સમસ્યાઓ જેમકે ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આ સમયગાળા માં તમારી સામે એવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે જ્યાં તમારે પૈસા ઉધાર લેવા પડી શકે છે.
કારકિર્દી માં તમે આ સમયે પોતાના કામ પ્રત્ય સમર્પિત રેહશો અને પોતાની જીમ્મેદારીઓ ને વધારે વેવસાયિક રીતે નિભાવસો.વેપારીઓ ને સામાન્ય નફો થવાનો સંકેત છે.બની શકે છે કે તમને કોઈ લાભ કે નુકશાન નહિ થાય.નાણાકીય જીવનમાં સમય આવક થવાની સાથે સાથે તમારા ખર્ચ માં વૃદ્ધિ થવાના આસાર છે.
નિજી જીવનમાં તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે બહેસ કે ઝગડા થઇ શકે છે.એટલે આ સમયે તમને પોતાના પાર્ટનર ની સાથે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.આરોગ્યના સ્તર ઉપર કમજોર ઇમ્યુનીટી ના કારણે ખાંસી-શરદી થવાનો ડર છે.
ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ ભૌમાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. સુર્ય નો મીન રાશિ માં ગોચર ક્યારે થશે?
14 માર્ચ, 2025 ના દિવસે સુર્ય નો મીન રાશિમાં ગોચર થશે.
2. વૈદિક જ્યોતિષ માં સુર્ય કોનો કારક છે?
સુર્ય,આત્મા,અભિમાન,પ્રશાસન,નેતૃત્વ,આવડત અને પિતા નો કારક છે.
3. મીન રાશિ નો સ્વામી ગ્રહ કોણ છે?
મીન રાશિ નો સ્વામી ગ્રહ ગુરુ છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






