વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 - Vrushchik Rashifal 2020 in Gujarati
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વૃશ્ચિક રાશિ ના જાતકો ને આ વર્ષ અમુક અટકાયેલા કાર્યો
ના પૂર્ણ થવા થી રાહત મળશે અને અમુક નવા કામો ની શરૂઆત પણ થયી શકે છે. વર્ષ 2020 ના
દરમિયાન ઘણા કેટલા સમય ચાલી આવી રહેલી મુશ્કેલીઓ માં થી તમે બહાર નીકળશો અને જીવન ના
નવા અધ્યાય ની શરૂઆત કરશો. આ વર્ષ વૃશ્ચિક રાશિ ના જાતકો ને દુઃખો થી મુક્તિ મળશે અને
જીવન ચક્ર માં સુખો ની પ્રાપ્તિ થશે અને વર્ષ ની શરૂઆત માં 24 મી જાન્યુઆરી ના દિવસે
શનિ દેવ તમારા ત્રીજા ભાવ ભાવ માં પ્રવેશ કરશે, ત્યાંજ બીજી બાજુ ગુરુ 30 મી માર્ચ
ના દિવસે ત્રીજા ભાવ માં પ્રવેશ કરશે અને 14 મી મે ના દિવસે વક્રી થયી જશે અને આ વક્રી
અવસ્થા માં 30 મી જૂને ફરી બીજા ભાવ માં પાંચ આવી જશે. અહીં 13 મી સેપ્ટેમ્બર ના દિવસે
તે માર્ગી થશે અને 20 મી નવેમ્બર ના દિવસે ફરી એક વાર તમારા ત્રીજા ભાવ માં પાછા આવી
જશે. સપ્ટેમ્બર સુધી રાહુ તમારા તમારા આઠમા ભાવ ભાવ માં રહેશે અને તે પછી સાતમા ભાવ
માં પ્રવેશ કરશે. આ વર્ષ તમને ઘણી પ્રકાર ની યાત્રાઓ માં વ્યસ્ત રાખશે પરંતુ પ્રસન્નતા
ની વાત આ છે કે આ યાત્રાઓ શુભ અને કલ્યાણકારી હશે. તમે પોતાના પરિવાર ના સભ્યો સાથે
એક આકર્ષક અને સુંદર પર્યટક સ્થળ ની યાત્રા કરશો.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ તમે જીવન યાત્રા ના નવા વળાંક માં પ્રવેશ કરશો જ્યાં તમને ઈચ્છીત કાર્ય કરવા માટે ની ઘણી વધારે સ્વતંત્રતા મળશે. તમે પોતાની ઉર્જા થી પોતાના કાર્યો માં સફળતા મેળવશો. વર્ષ ના વચ્ચે નું ભાગ વેપારી વર્ગ માટે ઘણું સારું રહેશે. વિદેશ યાત્રાઓ પણ થયી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યાં છે તેમની આકસ્મિક ટ્રાન્સફર થવા ની શક્યતા રહેશે જેના લીધે તે થોડા વિચલિત હોઈ શકે છે.
નોંધ: આ વાર્ષિક રાશિ ભવિષ્ય 2020 તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે. પોતાની ચંદ્ર રાશિ જાણવા માટે અહીં ક્લિક કરો :- ચંદ્ર રાશિ કેલ્કયુલેટર
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ કારકિર્દી
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વૃશ્ચિક રાશિ ના લોકો ની કારકિર્દી માટે આ વર્ષ સામાન્ય રહી શકે છે. વર્ષ ની શરૂઆત માં તમે કોઈ નવા કાર્ય ની શરૂઆત કરી શકો છો અને આ કાર્ય માં તમને સારી સફળતા મળશે. જેમ જેમ વર્ષ માં સમય પસાર થશે તમે ઉન્નતિ ના શિખર ની તરફ વધતા જશો. ભાગ્ય તમારું સારું સાથ આપશે અને તમને ઉલ્લેખનીય રૂપે સફળતા મળશે. આ વર્ષ તમારી અંદર પોતાના કાર્યસ્થળ ને લયી અમુક અસંતુષ્ટિ નો ભાવ રહી શકે છે કેમકે જેટલી મહેનત તમે કરશો તમને લાગશે કે તમને તેના અનુરૂપ પરિણામ નથી મળી રહ્યા. આજ લીધે તમે પોતાને અમુક હદ સુધી બંધાયેલું અનુભવ કરી શકો છો. જો તમે જોબ કરો છો તો તમને આકસ્મિક થનારા ટ્રાન્સફર નું સામનો કરવો પડી શકે છે, જે શક્યતા તમને શરૂઆત માં સારું નહિ લાગે પરંતુ તમારે સમજવું હશે કે પરિવર્તન જ કુદરત નું શાશ્વત નિયમ છે અને આના થીજ જીવન માં ગતિ મળે છે. અને જો તમે આ વાત નો અનુભવ કરી લેશો તો તમે આ નિષ્કર્ષ ઉપર પહોંચશો કે આ સ્થાનાંતરણ તમારા પક્ષ માંજ છે આને આનાથી તમનેજ લાભ મળશે.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષ ના પૂર્વાર્ધ માં તમને પોતાની કારકિર્દી માં ઉન્નતિ ના મહત્વપૂર્ણ અવસર મળશે જેના થી તમે જીવન માં આગળ વધશો તેથી આ સમય નું તમને ભરપૂર ઉપયોગ કરવું જોઈએ અને સામે આવનારી દરેક તક નું લાભ ઉઠાવવું જોઈએ. ત્યાંજ બીજી બાજુ વર્ષ ના ઉતરાર્ધ માં તમને પદોન્નતિ મળી શકે છે. આના સિવાય તમારા પગાર માં વધારો થયી શકે છે અને અમુક લોકો ની નોકરી માં પરિવર્તન થવા ની શક્યતા પણ બની રહી છે. જો તમે પોતાની ક્ષમતા નું પ્રદર્શન કરી શકવા માં સફળ થયા તો તમે પોતાની સફળતા થી પ્રસન્ન થશો. આ વર્ષ તમારી રચનાત્મકતા સંપૂર્ણ ગતિ માં હશે અને તમને આગળ લયી ને જશે. વેપારીઓ માટે વર્ષ ઘણું સારું રહી શકે છે જોકે તમને વર્ષ ના અંતિમ મહિના માં અમુક જોખીમ ભરેલા કામ કરવા પડી શકે છે તેમના પ્રતિ સાવચેતી રાખો. આ વર્ષ તમારું આત્મ વિશ્વાસ તમને સફળતા માટે પ્રેરિત કરશે. જે લોકો પ્રોપર્ટી માં ઈન્વેસ્ટ કરવા માંગે છે તેમને આ વર્ષ ઘણું સારું ફાયદો થયી શકે છે. આના સિવાય પેટ્રોલિયમ, ગેસ અને તેલ થી સંબંધિત લોકો ને પણ સારું લાભ મળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ આર્થિક જીવન
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા માટે ઘણું સારું રહેશે અને તમે ધન સંચય કરી શકવા માં સફળ થશો. જો તમે થોડું સાચવી ને ચાલશો તો તમે બચત કરી શકશો અને તમારી આર્થિક સ્થિતિ ને ઘણું મજબૂત બનાવી શકશો જેથી કોઈપણ જાત ની નાણાકીય સમસ્યા થી પરેશાન થવા ની જરૂર નહિ પડે. તમે આ વર્ષ સારા કાર્યો ઉપર ખર્ચ કરશો અને અમુક ખર્ચ તમારા ભાઈ બહેનો અને તમારી યાત્રાઓ ઉપર પણ થશે. વર્ષ ના ઉતરાર્ધ માં નાણાકીય સ્થિતિ ઘણી શુભ હશે અને આના થી તમે સારું ધન લાભ મેળવી શકશો. જો કોઈ ને ઉધાર આપવાનું મન બનાવ્યું હોય તો તરતજ આ વિચાર ને મન માં થી કાઢી દો કેમકે જો તમે કોઈ ને ધન આપશો તો તેની વાપસી ની શક્યતા તદ્દન ઓછી છે.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારું ધન સક્રિય પ્રવાહ માં રહેશે અને આકસ્મિક ધન પ્રાપ્તિ ના યોગ પણ બની શકે છે. આના પરિણામ સ્વરૂપ તમારા કાર્ય માં કોઈ પણ પ્રકાર નું વિલંબ નહિ થાય અને ધન ના લીધે કોઈ કામ નહિ રોકાય. તમારી પાસે ધન કમાવા માટે એક થી વધારે સ્ત્રોત્ર હશે. તમારે ધન બચત કરવા ની ટેવ નાખવી જોઈએ જેથી તમને આ વર્ષી ધન સંપત્તિ સંબંધી કોઈ મુશ્કેલી નું સામનો ના કરવો પડે. તમને ભાગ્ય નું સાથ મળશે. જો તમે કોઈ થી ઉધાર લીધું છે તો તેને ચૂકવવા માં સક્ષમ હશો. જે લોકો ઉપર બેંક ની લોન બાકી છે તેમને પણ લોન થી મુક્તિ મળી શકે છે. સાચા અર્થો માં આ વર્ષ તમને ધન સંબંધી બાબતો માં આગળ લયી જવા માં ખુબ મદદ કરશે માત્ર તમને પોતાના ધન નું સદુપયોગ કરતા શીખવું છે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ શિક્ષણ
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ વૃશ્ચિક રાશિ ના છાત્રો માટે અમુક સંઘર્ષો પછી સફળતાદાયક રહેવા ની શક્યતા છે. તકનીકી શિક્ષણ ના ક્ષેત્ર માં લાગેલા લોકો માટે ઘણું સારું વર્ષ રહેશે અને તેમને ઉત્તમ પરિણામો ની પ્રાપ્તિ થશે. આના સિવાય જે લોકો પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ માં ટ્રાય કરવા માંગે છે તે માના પણ ઘણા લોકો ને સફળતા મળી શકે છે. પરંતુ મહેનત વગર કઈ પણ સરળ નથી હોતું તેથી સખત મહેનત કરવા માટે તૈયાર થયી જાઓ.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 ના મુજબ 30 મી માર્ચ થી 30 મી જૂન ની વચ્ચે ઉચ્ચ શિક્ષણ ની ઈચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે ઘણું સારું પરિણામ આપવા વાળું સમય હશે અને આ દરમિયાન તેમને ઉચ્ચ શિક્ષણ માં આગળ વધવા ની તક મળશે. કાયદા, અધ્યાપન, ફાઇનૅન્સ નું ભણતર કરી રહેલા છાત્રો ને ઘણા સારા અવસરો મળશે અને તેમને અનુકૂળ સફળતા મળશે. આ વર્ષ તમે પોતાના શિક્ષણ માં મન લગાવશો અને તેનું પરિણામ તમને જરૂર મળશે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ પારિવારિક જીવન
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારું પારિવારિક જીવન સારું રહી શકે છે પરંતુ કેતુ ની સેપ્ટેમ્બર સુધી બીજા ભાવ માં સ્થિતિ વાચ માં તણાવ વધારવા નું કાર્ય પણ કરી શકે છે. ગુરુ ની બીજા ભાવ માં હાજીરી હોવા ને લીધે પરિવાર માં કોઈ નવા સભ્ય નું આગમન થયી શકે છે. જેમ કે કોઈ નું લગ્ન થવું અથવા કોઈ બાળક નું જન્મ થવું. પિતા નું આરોગ્ય નબળું રહી શકે છે તેથી તેમની કાળજી લેવી સારી રહેશે. ગુરુ અને શનિ ની સ્થિતિ તમને સામાજિક સ્તરે સમ્માનિત વ્યક્તિ ના રૂપ માં પ્રતિષ્ઠિત કરશે અને તમારું નામ હશે. તમે પરિજનો ની સાથે કોઈ તીર્થ યાત્રા પર જશો અથવા ધર્મ કર્મ ના કામ માં લાગશો. તમે કોઈ એવું પણ કાર્ય કરશો જેમાં સમાજ નું હિત હોય.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વર્ષ 2020 માટે વૃશ્ચિક રાશિ ના લોકો ને પોતાના પરિવાર માટે અમુક મહત્વ પૂર્ણ નિર્ણય પણ લેવા હશે જેના માટે તમને સાહસ ની જરૂર હશે. જોકે તમે એકવાર નિર્ણય લયી લો તે પછી તે નિર્ણય ના પરિણામ થી નિશ્ચિત રહો કેમકે તે ઘણા સારા હશે. પરંતુ ધ્યાન રાખો કે ઉતાવળ માં નિર્ણય ના લો અને સોચી સમજી ને જ કોઈ નિર્ણય લો. જૂન ના પછી સ્થિતિઓ ઘણી હદ સુધી સારી થયી જશે અને પરિવાર માં શાંતિ નું વાતાવરણ હશે. પરિવાર ના લોકો અને મિત્રો સાથે સમય પસાર કરવા ની ઘણી તકો મળશે જેથી તમારા સંબંધો માં ઘનિષ્ઠતા વધશે. આ વર્ષ દરમિયાન તમારા સંબંધ તમારા ભાઈ બહેનો ની સાથે ઘણા સારા રહેશે અને તમારા સંબંધો માં પ્રેમ અને મધુરતા વધશે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ વૈવાહિક જીવન અને સંતાન
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વૈવાહિક જીવન માટે આ વર્ષ સારું રહી શકે છે. વિશેષ રૂપે 30 માર્ચ થી 30 જૂન અને તેના પછી 20 નવેમ્બર થી આગળ નું સમય તમારા દામ્પત્ય જીવન માં મધુરતા અને પ્રગાઢતા વધારવા નું કાર્ય કરશે. તમે એક બીજા નું સમ્માન પણ કરશે અને એકબીજા ની વાતો ને સમજી જીવન માં આગળ વધો. માર્ચ થી અગસ્ત ના દરમિયાન તમારા દામ્પત્ય જીવન માં રોમાન્સ માં વધારો કરશે અને તમે એક બીજા ના પ્રતિ આકર્ષણ અનુભવ કરશો. તમે એક બીજા ના પ્રતિ આ આકર્ષણ તમારા દામ્પત્ય જીવન નું નિખારશે.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ તમારા પ્રયાસો થી જીવન સાથી ને લાભ મળશે જેથી અંત સુધી તમને લાભ થશે તેથી પોતાના દરેક કાર્ય માં પોતાના જીવન સાથી ની મદદ કરો અને આગળ વધવા માટે પ્રેરિત કરો. સેપ્ટેમ્બર ના પછી સ્થિતિ માં થોડું બદલાવ આવશે અને આ દરમિયાન તમારે સતર્ક રહેવું જોઈએ કેમકે તમારા સંબંધો માં કોઈ વાત ને લયી ને ગેરસમજ ઉભી થયી શકે છે તેથી સંબંધો ને જીવિત અને ઉર્જાવાન બનાવી રાખવા માટે કોઈપણ ગેરસમજ ને ઉત્પન્ન થવા થી પહેલાજ ખતમ કરી દો જેથી તમારું વૈવાહિક જીવન ખુશીઓ થી ભરેલું રહે.
વાર્ષિક રાશિ ભવિષ્ય 2020 મુજબ તમારી સંતાન માટે આ વર્ષ થોડું પડકાર ભર્યું રહી શકે છે અને તેમને પોતાનું લક્ષ્ય મેળવવા માટે સખત મહેનત કરવી હશે. જોકે આ મહેનત નું પરિણામ શુભ હશે. તમારા બાળકો ઉચ્ચ શિક્ષણ માં સારું પ્રદર્શન કરી શકશે. આના સિવાય તમારી સંતાન નું વિવાહ આ વર્ષ સંપન્ન થયી શકે છે જેથી તમે ઘણા સંતુષ્ટ રહેશો.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ પ્રેમ જીવન
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ વૃશ્ચિક રાશિ ના જાતકો માટે આ વર્ષ અમુક ઉપલબ્ધીઓ લયી ને આવી શકે છે કેમકે જો તમે સિંગલ છો તો તમારા જીવન માં કોઈ નવું શખ્સ દસ્તક આપી શકે છે જેની સાથે તમે એક લાંબા સમય અંતરાલ સુધી સંબંધ ને કાયમ રાખી શકો છો. તમને પોતાના પ્રેમ જીવન માં પણ એવી સ્થિતિઓ નું સામનો કરવો પડી શકે છે જે તમારા પ્રેમ જીવન ને સારી રીતે બદલી દેશે. અમુક સ્થિતિઓ આકસ્મિક બદલાશે. આના વિપરીત અમુક લોકો ને પોતાના પ્રેમ જીવન માં અમુક કઠિન નિર્ણય પણ લેવા પડશે. તમને સલાહ આપવા માં આવે છે કે કોઈપણ રિલેશનશિપ માં આગળ વધતા પહેલા એક વાર ફરી થી વિચાર જરૂર કરો અને જયારે તમારા જીવન માં કોઈ સાથી આવી જાય અથવા પહેલા થીજ રિલેશનશિપ માં છો તો પોતાના સાથી ની બાજુ પૂર્ણ સમર્પિત રહો અને જીવન માં તેમને મહત્વ આપો. અમુક લોકો પોતાના ખાસ મિત્રો ને પ્રપોઝ કરી શકે છે જે તેમના જીવન માં ઘણું મહત્વ રાખતો હશે.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ 13 મે થી લયી 25 જૂન ની વચ્ચે તમારા પ્રેમ જીવન માં વધઘટ આવી શકે છે. આ તે સમય હશે જયારે તમને પોતાના પ્રેમ જીવન ના વિષે શાંત મગજ થી વિચાર કરવું હશે અને આ સમય પસાર થયા પછી કોઈ સારું નિર્ણય લેવું હશે. જો તમારું કોઈ થી બ્રેકઅપ થયી ચૂક્યું છે તો આ દરમિયાન તે તમારી જિંદગી માં પાછું આવી શકે છે. તમારા માતંગે આ શક્યતાઓ નું વર્ષ છે જેમાં તમે પોતાના પ્રિયતમ થી મળી શકો છો.
વૃશ્ચિક રાશિફળ 2020 મુજબ આરોગ્ય
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ આરોગ્ય માટે 2020 ના સામાન્ય રહેવા ની શક્યતા છે. આ વર્ષ તમે તમારી માનસિક અને શારીરિક ક્ષમતા માં વધારો અનુભવ કરશો અને આને સારું કરવા માટે તમે યોગ અભ્યાસ અને પ્રાણાયામ ની મદદ લેશો. જાન્યુઆરી ના પછી તમે માનસિક અને શીરીરિક રૂપે ઘણી હદ સુધી સારા રહેશો. તમારી ઉર્જા શક્તિ માં વધારો થશે અને તમે ચુસ્ત દુરુસ્ત રહેશો. અમુક નાની મોટી સમસ્યાઓ જેમ કે પેટ સંબંધી પરેશાનીઓ, આંતરડા માં સંક્રમણ વગેરે હોઈ શકે છે આનું કારણ તમારી વધારે ખાવા ની ટેવ હોઈ શકે છે તેથી પોતાની દિનચર્યા નું સખ્તી થી પાલન કરો.
વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2020 મુજબ રાહુ ની સ્થિતિ તમને માનસિક રૂપે અમુક મુશ્કેલીઓ આપતી રહેશે અને અમુક સમસ્યાઓ આકસ્મિક તમારી સામાને આવશે જેનું કોઈ મૂળ કારણ તમને નજર નહિ આવે. પરંતુ પોતાની આંતરિક શક્તિ ના લીધે તમે આ પડકારો ને વટાવી જશો. આ વર્ષ તમને માત્ર પોતાની દિનચર્યા ને નિયમિત રાખવું છે અને ફિટનેસ એક્સરસાઇઝ અને યોગાભ્યાસ જેવા ક્રિયા કલાપો થી પોતાને ફિટ રાખવા નો પ્રયાસ કરો.
વર્ષ 2020 માં કરવા વાળા વિશેષ જ્યોતિષીય ઉપાય
આ વર્ષ તમને નિમ્ન ઉપાય આખા વર્ષ કરવા જોઈએ જેના પરિણામ સ્વરૂપે તમને ઘણી બધી મુશ્કેલીઓ થી મુક્તિ મળશે અને તમે ઉન્નતિ ના પથ પર અગ્રસર થશો:
- આ વર્ષ તમારે નિયમિત રૂપે એક દેશી ઘી નો દીવો પ્રગટાવી ભગવાન શ્રી હરિ વિષ્ણુ જી ની પૂજા કરવી જોઈએ
- યથા શક્તિ બ્રાહ્મણો અને ભુખ્યાઓ ને ભોજન કરવું જોઈએ.
- પુખરાજ રત્ન સોના ની વીંટી માં તર્જની આંગળી માં ગુરુવાર ના દિવસે પહેરવી જોઈએ.
- તમે મોતી પણ ધારણ કરી શકો છો.
- સૂર્યદેવ ને અર્ધ્ય આપો અને કુતરાઓ ને રોટલી નાખો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2023
- राशिफल 2023
- Calendar 2023
- Holidays 2023
- Chinese Horoscope 2023
- Education Horoscope 2023
- Purnima 2023
- Amavasya 2023
- Shubh Muhurat 2023
- Marriage Muhurat 2023
- Chinese Calendar 2023
- Bank Holidays 2023
- राशि भविष्य 2023 - Rashi Bhavishya 2023 Marathi
- ராசி பலன் 2023 - Rasi Palan 2023 Tamil
- వార్షిక రాశి ఫలాలు 2023 - Rasi Phalalu 2023 Telugu
- રાશિફળ 2023 - Rashifad 2023
- ജാതകം 2023 - Jathakam 2023 Malayalam
- ৰাশিফল 2023 - Rashifal 2023 Assamese
- ରାଶିଫଳ 2023 - Rashiphala 2023 Odia
- রাশিফল 2023 - Rashifol 2023 Bengali
- ವಾರ್ಷಿಕ ರಾಶಿ ಭವಿಷ್ಯ 2023 - Rashi Bhavishya 2023 Kannada